1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર યુનિસે ટ્રમ્પને પત્ર લખીને કાઉન્ટર ટેરિફ મામલે કરી ખાસ વિનંતી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને બાંગ્લાદેશી નિકાસ પર લાદવામાં આવેલા કાઉન્ટર ટેરિફને ત્રણ મહિના માટે મુલતવી રાખવાની માંગ કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રે બાંગ્લાદેશી માલ પર 37 ટકા ટેરિફ લાદ્યો છે, જે અગાઉ સરેરાશ 15 ટકા હતો. બાંગ્લાદેશનો મુખ્ય નિકાસ ઉત્પાદન રેડીમેડ ગાર્મેન્ટ્સ (RMG) છે, જેનો […]

જયપુરમાં નશામાં ચકચૂર કારચાલકે અનેક વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા, 3ના મોત

ઉદેપુરઃ જયપુરમાં પૂરઝડપે પસાર થતી કારના ચાલકે માર્ગ ઉપરથી પસાર થતા કેટલાક રાહદારીઓ અને વાહનનોને અડફેટે લીધા હતા. એટલું જ નહીં 7 કિમી સુધી કાર ચાલકે માર્ગ ઉપર પસાર થતા કેટલાક વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. કારનો ચાલક નશામાં […]

જમ્મુ-કાશ્મીર: વક્ફ કાયદા મામલે વિધાનસભામાં બીજા દિવસે પણ હોબાળો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં મંગળવારે બીજા દિવસે પણ વક્ફ એક્ટ પર હોબાળો ચાલુ રહ્યો હતો. ભાજપના ધારાસભ્યોએ નેશનલ કોન્ફરન્સના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વક્ફ કાયદા પર ચર્ચાની માંગ પર અડગ રહ્યાં હતા. બીજા દિવસે પણ હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી. આ સમય દરમિયાન એનસી અને પીપલ્સ કોન્ફરન્સ વચ્ચે ઘર્ષણ […]

રેલવેના 3 અધિકારીઓ લાંચ લેતા પકડાયાં, 63.85 લાખનું સોનું અને રોકડ ઝડપાયું

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ઉત્તર રેલવેના ત્રણ અધિકારીઓ અને એક ખાનગી વ્યક્તિની કથિત રીતે 7 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે. સીબીઆઈ દ્વારા આ કાર્યવાહી ઊંડાણપૂર્વકની તપાસ બાદ કરવામાં આવી હતી, જેમાં આરોપીઓએ લાંચ તરીકે 7 લાખ રૂપિયાની આપ-લે કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં દિલ્હીમાં ડીઆરએમ ઓફિસમાં તૈનાત ઉત્તર રેલવેના સિનિયર […]

ભારતીય શેરબજારમાં તેજી, IT અને બેંકિંગ શેર વધ્યાં

મુંબઈઃ મંગળવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યા હતા. બજારમાં ચારે બાજુ ખરીદી જોવા મળી રહી છે. સવારે 9:42 વાગ્યે, સેન્સેક્સ 982 પોઈન્ટ અથવા 1.34 ટકા વધીને 74,120 પર અને નિફ્ટી 303 પોઈન્ટ અથવા 1.37 ટકા વધીને 22,465 પર ટ્રેડ કરતો હતો. આ તેજીનું નેતૃત્વ સરકારી બેંકિંગ અને આઈટી શેરો કરી રહ્યા છે. નિફ્ટી […]

અમેરિકાઃ પચાસથી વધુ દેશોએ વેપાર વાટાઘાટ શરૂ કરવા વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાપક નવા ટેરિફની જાહેરાત કર્યા પછી 50થી વધુ દેશોએ વેપાર વાટાઘાટ શરૂ કરવા માટે વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના ટોચના અધિકારીઓએ આ ટેરિફનો બચાવ કર્યો હતો. ટ્રમ્પની જાહેરાતને પગલે ગયા સપ્તાહે અમેરિકાનાં શેરોના મૂલ્યમાં લગભગ છ ટ્રિલિયન અમેરિકન ડોલરનું નુકસાન થયું છે.ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ખાનગી સમાચાર ચેનલને જણાવ્યું […]

સરકાર સરહદોની સુરક્ષા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરી રહી છે : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, સરકાર દેશની સરહદોની સુરક્ષા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરી રહી છે તેમજ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા થતી ઘૂસણખોરીને રોકવા માટે ભૂગર્ભ ક્રોસ બોર્ડર ટનલ શોધી કાઢવા અને તોડી પાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોર્ડર આઉટપોસ્ટ ‘વિનય’ ની મુલાકાત દરમિયાન […]

ભારતીય ઉદ્યોગોને આયાતી માલને બદલે સ્થાનિક સપ્લાયર્સને ટેકો આપવા પિયુષ ગોયલની હાકલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત એવા દેશો સાથે કામ કરવા આતુર છે જે વાજબી વેપાર પ્રથાઓનું પાલન કરે છે અને વેપાર કરવા માટે સમાન તકો પૂરી પાડે છે. ઈન્ડિયા ગ્લોબલ ફોરમમાં બોલતા, મંત્રી ગોયલે ધ્યાન દોર્યું કે ભારતીય કંપનીઓ સક્ષમ છે અને જો વાજબી વ્યવસાયિક પ્રથાઓનું પાલન […]

અમેરિકાઃ વેનેઝુએલાના નાગરિકોના દેશનિકાલને રોકવાના નીચલી કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પલટ્યો

અમેરિકી સુપ્રીમ કોર્ટે, વેનેઝુએલાના નાગરિકોના દેશનિકાલ પર પ્રતિબંધ મૂકતા નીચલી કોર્ટના ચુકાદાને ઉથલાવી દીધો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે, ટ્રમ્પ વહીવટીતંત્ર, યુદ્ધ સમયની સત્તાઓના આધારે વેનેઝુએલાના સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવાનું ચાલુ રાખી શકે છે. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર અસ્થાયી રૂપે સ્ટે આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કથિત ગુનાહિત ગેંગના સભ્યોને […]

કોંગોની રાજધાનીમાં ભારે વરસાદના કારણે પૂરથી 33 લોકોના મોત, જનજીવન ખોરવાયું

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની કિન્શાસામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા છે. અધિકારીઓએ સોમવારે આ વાતની પુષ્ટિ કરી હતી. નાયબ વડા પ્રધાન અને ગૃહ અને સુરક્ષા પ્રધાન જેકમેન શબાનીએ જણાવ્યું હતું કે શુક્રવારથી શનિવાર રાત સુધી ભારે વરસાદને કારણે રાજધાનીના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. આ દરમિયાન ઘણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code