નવરાત્રિના પહેલા દિવસે મોટી રાહત મળશે : 375 વસ્તુઓ પર GST દરમાં ઘટાડો થશે
નવી દિલ્હી : નવરાત્રિના આરંભ સાથે જ ગ્રાહકો માટે આર્થિક લાભ મળશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે 22 સપ્ટેમ્બરથી 375 જેટલી વસ્તુઓ પર GST દરમાં ઘટાડો અમલમાં આવશે. કંપનીઓએ આ રાહતનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો પડશે, એવો કડક સંદેશ પણ તેમણે આપ્યો છે. નાણાંપ્રધાનના જણાવ્યા અનુસાર, GST સુધારા વડા પ્રધાન નરેન્દ્ર […]


