1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

વોશિંગ્ટન સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોમાં ઘણા મુખ્ય મુદ્દાઓ વણઉકેલાયેલાઃ ઝેલેન્સકી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું છે કે વોશિંગ્ટન સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોમાં ઘણા મુખ્ય મુદ્દાઓ વણઉકેલાયેલા છે. ડાઉનિંગ સ્ટ્રીટ પર પહોંચતા પહેલા થોડા સમય પહેલા એક નિવેદનમાં, તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમેરિકાના પ્રસ્તાવમાં સમાવિષ્ટ “સંવેદનશીલ મુદ્દાઓ” પર વધુ ચર્ચા કરવાની જરૂર છે, જેમાં સુરક્ષા ગેરંટી અને પૂર્વીય યુક્રેનિયન પ્રદેશોના નિયંત્રણનો સમાવેશ થાય છે. […]

અનિલ અંબાણીના પુત્ર અનમોલ પર છેતરપિંડીના કેસમાં FIR દાખલ

નવી દિલ્હી: પ્રખ્યાત ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલની મુશ્કેલીઓ વધી રહી છે. સીબીઆઈએ તેમની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. તેમના પર 228 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ જય અનમોલ સહિત રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જય અનમોલ અને તેની કંપની પર યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સાથે […]

દક્ષિણ આફ્રિકા સામેની T20 પહેલાં ટીમ ઈન્ડિયાએ જગન્નાથજીના આશીર્વાદ લીધા

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ T20 મુકાબલો રમાય તે પહેલાં ભારતીય ક્રિકેટ ટીમે ઓડિશાના પૂરી સ્થિત પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ભારતીય ખેલાડીઓ સાથે મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ હાજર રહ્યા હતા. ટીમ ઇન્ડિયાએ આ આધ્યાત્મિક યાત્રા મંગળવારે સવારે કરી, જે દિવસે કટકના બારાબાતી સ્ટેડિયમમાં પ્રથમ T20 મુકાબલો રમાવાનો છે. ભારતીય T20 […]

મ્યાનમાર સૈન્યના હવાઈ હુમલામાં 18 લોકોના મોત અને 20 ઘાયલ

નવી દિલ્હી: સાગાઈંગમાં એક ચાની દુકાન પર મ્યાનમાર સૈન્ય દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 18 નાગરિકો માર્યા ગયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના સશસ્ત્ર લોકશાહી તરફી દળોને નિશાન બનાવીને કરવામાં આવતા ઘાતક હવાઈ હુમલાઓની શ્રેણીમાં નવીનતમ છે, જેમાં ઘણીવાર નાગરિકોના મોત થાય છે. આંગ સાન સુ કીની ચૂંટાયેલી સરકાર પાસેથી 1 […]

જાપાનમાં ભૂકંપમાં 33 લોકો ઘાયલ, પીએમએ ઇમરજન્સી ટાસ્ક ફોર્સની રચના કરી

નવી દિલ્હી: જાપાનમાં ગઈકાલે રાત્રે આવેલા 7.5 ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયભીત થયા છે. જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સુનામી આવી છે, જેનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. જાપાનના વડા પ્રધાન સના તાકાઈચીએ એક ઇમરજન્સી ટાસ્ક ફોર્સની રચના કરી છે. ભૂકંપમાં 33 લોકો ઘાયલ થયાના અહેવાલ છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. ભૂકંપમાં તુટી પડેલા રસ્તાઓથી […]

મુસ્લિમ લીગ સાથે મળીને સરકાર બનાવી ત્યારે દેશભક્તિ ક્યાં ગઈ હતી, ખડગેનો BJP ને સવાલ

નવી દિલ્હી: રાજ્યસભામાં આજે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ પર ગૃહ મંત્રી અમિત શાહે ચર્ચાની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે જે લોકો વંદે માતરમ્નું મહત્વ નથી જાણતા, તે તેને ચૂંટણી સાથે જોડી રહ્યા છે. તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. જોકે, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ તરત જ વળતો પ્રહાર કર્યો […]

પાકિસ્તાની સંસદમાં પૈસાની મારમારી: જમીન પર પડેલા પૈસા લેવા 12 સાંસદોએ કર્યો દાવો

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન વિશે તાજેતરમાં તેની સંસદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, પાકિસ્તાનની સંસદના હાલમાં ચાલેલા સત્ર દરમિયાન જમીન પર એક સાંસદના પૈસા પડી ગયા હતા. રૂ. પાંચ હજારના દરની 10 નોટો (કુલ 50,000 રૂપિયા) નીચે પડી હતી. આ જોઈને સ્પીકર અયાઝ સાદિકે જ્યારે પૈસા હાથમાં લઈને સૌને પૂછ્યું કે ‘આ […]

અનંત અંબાણીને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ એનાયત

આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર અનંત અંબાણી સૌથી યુવા અને પ્રથમ એશિયન વોશિંગ્ટન, ડીસી, 9 ડિસેમ્બર 2025: Anant Ambani awarded Global Humanitarian Award વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર ‘વનતારા’ના સ્થાપક અનંત અંબાણીને પ્રાણી કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ પ્રાપ્ત થયો છે. અમેરિકન હ્યુમન સોસાયટીની ગ્લોબલ હ્યુમન સોસાયટીએ આ એવોર્ડ એનાયત કર્યો છે. આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર અનંત અંબાણી […]

ગૌતમ અદાણીએ ભારતને પોતાનો વિકાસ માર્ગ સ્વયં નક્કી કરવા હાકલ કરી

પ્રી-પ્લેસમેન્ટ સાથે વાર્ષિક 50 પેઇડ ઇન્ટર્નશિપ અને અદાણી 3S માઇનિંગ એક્સેલન્સની ઘોષણા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) ધનબાદના શતાબ્દી સમારોહની ઉજવણીમાં  અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એક મજબૂત સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે ભારતે બાહ્ય પ્રભાવોથી મુક્ત વિકાસ માટે પોતાનો માર્ગ સ્વયં બનાવવો જોઈએ અને સંસાધનોના સાર્વભૌમત્વ અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત […]

મધ્યપ્રદેશના ખજુરાહોમાં ખોરાક ખાધા પછી ત્રણ કર્મચારીઓના મોત થયા

નવી દિલ્હી: મધ્યપ્રદેશના ખજુરાહોમાં આવેલા ગૌતમ રિસોર્ટના આઠ કર્મચારીઓ ગઈ કાલ રાત્રે ભોજન કરી રહ્યા હતા અને જન્યા પછી અચાનક બીમાર પડી ગયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ આઠ લોકોમાંથી ત્રણ લોકોના મોત થયા છે. પાંચ લોકો હજુ પણ સારવાર હેઠળ છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ખજુરાહોમાં આ ઘટના એવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code