1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

જમ્મુ-કાશ્મીરઃ અતિભારે વરસાદ થતાં તાવી અને ચેનાબ નદી ભયજનક સપાટીએ પહોંચી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી-પાણીના દ્રશ્યો સર્જાયા છે. તેવામાં જમ્મુ કાશ્મીરની નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ફરી એકવાર પૂરની ચેતવણીના નિશાનને વટાવી ગયું છે, ત્યારે અધિકારીઓએ આજે બુધવારે (3 સપ્ટેમ્બર) જમ્મુ શહેરમાં લાઉડસ્પીકરોનો ઉપયોગ કરીને ચેતવણી આપી હતી. સત્તાવાર આંકડા મુજબ, ગઈકાલે મંગળવારની રાત્રે 8.30 વાગ્યાથી નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જ્યારે […]

અમિત શાહ દિલ્હીમાં બિહાર ચૂંટણી રણનીતિ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બુધવારે (3 સપ્ટેમ્બર) નવી દિલ્હીમાં આગામી બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય રણનીતિ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. બેઠકમાં ભાગ લેનારા મુખ્ય ભાજપ નેતાઓમાં બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલ, નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા અને કેન્દ્રીય મંત્રીઓ ગિરિરાજ સિંહ અને નિત્યાનંદ […]

નરેન્દ્ર મોદી ‘સેમિકોન ઇન્ડિયા-2025’ ખાતે CEO રાઉન્ડટેબલમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બુધવારે (3 સપ્ટેમ્બર) સેમિકોન ઇન્ડિયા 2025 કોન્ફરન્સના ભાગ રૂપે ઉચ્ચ-સ્તરીય CEO રાઉન્ડટેબલમાં ભાગ લેશે, જે ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉત્પાદન અને નવીનતા હબમાં રૂપાંતરિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરશે. આ રાઉન્ડટેબલ અગ્રણી વૈશ્વિક સેમિકન્ડક્ટર કંપનીઓના ટોચના અધિકારીઓને એકસાથે લાવશે. આ બેઠક દરમિયાન, પીએમ મોદી સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં નવીનતમ પ્રગતિઓ પર ચર્ચા […]

વરસાદ બાદ ચાર ધામ યાત્રા સ્થગિત, અલકનંદા અને મંદાકિની સહિત અનેક નદીઓમાં પૂર

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ ચાલુ રહ્યો, જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં જનજીવન પ્રભાવિત થયું. હવામાન વિભાગે દેહરાદૂન, ચંપાવત, નૈનિતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. છેલ્લા ઘણા દિવસોથી આ જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. રાજ્યની મોટાભાગની નદીઓ છલકાઈ રહી છે. ગંગા અને તેની સહાયક નદીઓ જેવી કે મંદાકિની […]

શિવપુરીમાં ધાર્મિક પ્રસાદ બન્યો બીમારીનું કારણ, 175 લોકો અચાનક બીમાર પડ્યા

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન એક મોટી ઘટના બની. કોલારસ તાલુકાના મોહરાઈ ગામના મંદિર પરિસરમાં પ્રસાદ (હલવો) વિતરણ કર્યા પછી, 175 થી વધુ લોકો અચાનક ઉલટી અને ઝાડાથી બીમાર પડી ગયા. મળતી માહિતી મુજબ, આ રોગ એટલી ઝડપથી ફેલાઈ ગયો કે થોડા જ સમયમાં આખું ગામ તેની ઝપેટમાં આવી ગયું. ઘટના બાદ આરોગ્ય […]

‘સેમિકોન ઇન્ડિયા 2025’ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત સ્થિરતાનું પ્રતીક : અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે કહ્યું કે જ્યારે વિશ્વ વૈશ્વિક નીતિગત ઉથલપાથલ અને અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારત ‘સ્થિરતા અને વૃદ્ધિ’ના દીવાદાંડી તરીકે ઉભરી રહ્યું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં યશોભૂમિ ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2025’ ના ઉદ્ઘાટન પ્રસંગે, કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે વૈશ્વિક ઉદ્યોગ નેતાઓને ભારતમાં રોકાણ કરવા વિનંતી કરી અને […]

કોંગ્રેસ-RJDના મંચ ઉપરથી મારી માતા વિશે બોલાયેલા અપશબ્દોથી દરેક માતાને ખરાબ લાગ્યું છેઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે બિહારમાં મહિલાઓ માટે રાજ્ય જીવિકા નિધિ ક્રેડિટ કોઓપરેટિવ યુનિયન લિમિટેડનું લોન્ચિંગ કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પહેલનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે કોંગ્રેસ અને આરજેડી પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી મારી માતાને અપશબ્દો બોલવામાં આવ્યા, જેનું બિહારની દરેક માતાને […]

એશિયા કપ 2025 પહેલાં રાશિદ ખાને રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટમાં બન્યો સૌથી વધુ વિકેટ લેનારો બોલર

એશિયા કપ 2025ની શરૂઆત પહેલાં જ અફઘાનિસ્તાનના કેપ્ટન અને લેગ-સ્પિનર રાશિદ ખાને એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. રાશિદ ખાન હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. 1 સપ્ટેમ્બર, સોમવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે રમાયેલી મેચમાં રાશિદે 4 ઓવરમાં ફક્ત 11 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સાથે […]

ટ્રમ્પની ભારત નીતિની અમેરિકી નિષ્ણાતની તીવ્ર ટીકા

નવી દિલ્હીઃ શિકાગો યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર અને અગ્રણી આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાત જોન મિયરશેઇમરે ટ્રમ્પ વહીવટીતંત્રની ભારત નીતિને ‘મોટી ભૂલ’ ગણાવી છે. ‘ડેનિયલ ડેવિસ ડીપ ડાઇવ’ પોડકાસ્ટમાં તેમણે કહ્યું કે રશિયાથી તેલ આયાત માટે ભારત પર ગૌણ ટેરિફ લાદવો એ માત્ર બિનઅસરકારક નથી, પરંતુ તે ભારત સાથે અમેરિકાના ‘શાનદાર’ સંબંધોને ‘ઝેરી’ પણ બનાવી રહ્યું છે. […]

યુપી કેબિનેટ: 15 નિર્ણયોને મંજૂરી, આઉટસોર્સ સેવા નિગમ બનાવશે યોગી સરકાર

લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મંગળવારે કેબિનેટ બેઠક યોજાઈ. આ બેઠકમાં કુલ 15 મહત્વના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં સૌથી મોટો નિર્ણય એટલે કે ઉત્તર પ્રદેશ આઉટસોર્સ સેવા નિગમના ગઠનનો રહ્યો હતો. લોકભવનમાં યોજાયેલી આ બેઠક પછી નગર વિકાસ પ્રધાન અરવિંદકુમાર શર્માએ જણાવ્યું કે, કાનપુર અને લખનઉમાં ઈ-બસ સેવાની શરૂઆત કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code