1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 10 શહેરમાં ઠંડીનો પારો 13 ડિગ્રી ઉપર પહોંચ્યો

રાજ્યનું સૌથી ઠંડુ નગર નલિયા રહ્યું નલિયામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીની આસપાસ નોંધાયું લોકો ઠંડીથી બચલા લઈ રહ્યાં છે ગરમ વસ્ત્રોનો સહારો અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે અને જાન્યુઆરીના પ્રારંભ સાથે જ હાલ કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં શીતલહેરનું મોજુ ફરી વળતા લોકો ઠંડીથી ઠુઠવાયા છે. દરમિયાન રાજ્યના 10 શહેરમાં 13 ડિગ્રીની નીચે તાપમાન […]

અયોધ્યામાં ભગવાન શ્રી રામના સ્વાગતથી આખો દેશ ખુશ છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામજી મંદિર ભગવાન શ્રી રામજીની મૂર્તિનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું સ્વાગત કરવા માટે દરેક વ્યક્તિ વિવિધ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યો છે. આખો દેશ ઉત્સાહી છે અને આ શુભ […]

ભારતીય સેના સીમા પર ટૂંક સમયમાં તહેનાત કરશે રોબોટ જેવી ટેન્ક

પોખરણ: કેટલાક દિવસ પહેલા રાજસ્થાનના પોખરણમાં એવી તોપોની ટ્રાયલ ચાલી રહી હતી, જે એકદમ રોબોટની જેમ છે. ખુદ જોળા કાઢે છે. ખુદ જ તેને લોડ કરે છે. ખુદ જ તેને ફાયર કરે છે. એક વખત ટ્રાયલ પૂર્ણ થઈ ગયા બાદ આ તોપને પાકિસ્તાન અને ચીનની સીમાઓ પર તહેનાત કરવામાં આવશે. ખાસ કરીને તેને ઊંચાઈવાળા ક્ષેત્રોમાં […]

કોંગ્રેસ પાર્ટીની આત્મ હિંદુ છે એટલે રામ મંદિરનું વિશેષ આમંત્રણ મળ્યું હોય તો કોંગ્રેસના નેતાઓ હાજર રહેવુ જોઈએઃ શિવસેના

મુંબઈઃ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથી તરીકે સામેલ થશે. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. લોકસભાની ચૂંટણીને લઈને રામ મંદિરના નિર્માણનો મહત્વનો  મુદ્દો માનવામાં આવે છે. દરમિયાન શિવસેના (UBT)એ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની આત્મ હિંદુ છે અને જો પાર્ટીને રાજકીય મતભેદોને સાઈડમાં […]

હાજી મલંગ દરગાહ પર મહારાષ્ટ્રમાં વિવાદ, હિંદુ પક્ષ કરે છે મંદિર હોવાનો દાવો- જાણો પુરી કહાની

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 2 જાન્યુઆરીએ કહ્યુ હતુ કે તે સદીઓ જૂની હાજી મલંગ દરગાહની મુક્તિ માટે પ્રતિબદ્ધ છે. હિંદુવાદી જૂથ આ દરગાહનો મંદિર હોવાનો દાવો કરે છે. આ દરગાહ સમુદ્રતળથી ત્રણ હજાર ફૂટ ઉપર માથેરાનની પહાડીઓ પર મલંગગઢ કિલ્લા પાસે છે. અહીં યમનના 12મી સદીના સફી સંત હાજી અબ્દ ઉલ રહમાનની દરગાહ છે, […]

પુરીના શંકરાચાર્યે અયોધ્યા નહીં જવાની કરી ઘોષણા, કહ્યુ- પીએમ પ્રાણ પ્રતિષ્ઠા કરશે તો હું ત્યાં તાાળીઓ પાડીશ શું?

રતલામ: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તેને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ સમારંભને ભવ્ય બનાવવા માટે યુપી સરકાર અને અયોધ્યા પ્રશાસન દમખમ દેખાડવામાં લાગેલા છે. રામમંદિરનો પ્રથમ માળ બનીને તૈયાર થઈ ગયો છે. તેને સુશોભિત કરાય રહ્યો છે. પીએમ મોદીને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તરફથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય યજમાન […]

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન રેડ્ડીની બહેન કોંગ્રેસમાં જોડાયાં

નવી દિલ્હી: આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડીની પુત્રી અને યુવાજાના શ્રમિક રાયથુ તેલંગણા પાર્ટી (YSRTP)ના સ્થાપક વાય. એસ. શર્મિલા ગુરુવારે અહીં કોંગ્રેસમાં જોડાઈ હતી. શર્મિલાએ તેની વાયએસઆર તેલંગાણા કોંગ્રેસ પાર્ટીના કોંગ્રેસ સાથે વિલીનીકરણની પણ જાહેરાત કરી અને કહ્યું કે, તેને જે પણ જવાબદારી આપવામાં આવશે તે નિભાવશે. કોંગ્રેસમાં સામેલ થયેલા વાય.એસ.શર્મિલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન […]

નાની દમણમાં પ્રાચીન શિવમંદિરમાં દોઢ ફૂટની મજાર!: વીડિયો વાયરલ થયા બાદ ઉઠયો સવાલ સાજિશ કે શરારત?

નવી દિલ્હી: દેશભરમાં દબાણ કરીને બનાવવામાં આવેલા ધાર્મિક સ્થાનોનો મુદ્દો ગરમ છે. ઘણાં સ્થાનો પર સરકારી જમીનો પર ગેરકાયદેસર ધાર્મિક સ્થળો ધ્વસ્ત કરાય રહ્યા છે. સરકારી જમીન અથવા તો દબાણથી બનતા ધાર્મિક સ્થાનોની વાત તો સમજી શકાય છે અને તેને હટાવી પણ શકાય છે. પરંતુ સોશયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા એક વીડિયોને જોઈને […]

ઉત્તરભારત કાતિલ ઠંડીમાં ઠુંઠવાયુ, દિલ્હીમાં યલો એલર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારત હાલ તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યું છે. ધુમ્મસની સાથે કાતિલ ઠંડીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ઓછી વિઝિબિલિટીના કારણે ટ્રેન અને ફ્લાઈટને પણ અસર થઈ રહી છે. હજુ આગામી 2-3 દિવસ સુધી લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. પહાડોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો […]

યુપીના સીએમ યોગી આદિત્યનાથને મળી એક્સ પર હત્યાની ધમકી, ધમકીબાજનું દેવરિયા હત્યાકાંડ સાથે છે કનેક્શન

લખનૌ: ઉત્તરપ્રદેશના દેવરિયાના ફતેહપુરના સામુહિક હત્યાકાંડનો મામલો ફરી એકવાર ચર્ચામાં છે. દેવરિયા કાંડના આરોપીઓના મકાન સરકારી જમીન પર હોવાને કારણે તાલુકા કોર્ટના ચુકાદાને ડીએમ કોર્ટે યથાવત રાખ્યો છે. આરોપીઓની અરજી નામંજૂર કરાય છે. તેનાથી ભડકેલા વ્યક્તિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક્સ પોસ્ટ દ્વારા હત્યાની ધમકી આપી છે. મામલો સામે આવ્યા બાદ દેવરિયા પોલીસે કેસ નોંધ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code