દિલ્હી હાઈકોર્ટે ઉમર ખાલિદ અને શરજિલ ઈમામ સહિત 9 આરોપીઓને જામીન ફગાવ્યાં
નવી દિલ્હીઃ દિલ્લી હાઈકોર્ટએ મંગળવારે 2020ના દિલ્લી હિંસાકાંડ સંબંધિત સુનાવણીમાં મોટો નિર્ણય આપ્યો છે. અદાલતે આરોપી ઉમર ખાલિદ અને શરજિલ ઈમામ સહિત કુલ 9 આરોપીઓની જામીન અરજી ફગાવી છે. ન્યાયમૂર્તિ નવિન ચાવલા અને શલિન્દર કૌરની ખંડપીઠે ઉમર અને શરજિલની અરજી પર સુનાવણી કરી હતી. આ બંને સાથે અન્ય કેટલાક સહ-આરોપીઓની જામીન અરજીઓ પણ નકારી દેવામાં […]


