1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

PM ઇન્ટર્નશિપ યોજના માટે મોબાઇલ એપ્લિકેશન લોન્ચ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના એપ દ્વારા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે અરજી કરવી સરળ બનશે. આ સાથે, પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના સંબંધિત માહિતી પૂરી પાડવા માટે પ્રથમ સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) અને ભારતીય ઉદ્યોગ સંઘ (CII) દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. અહીંથી યુવાનોને ઇન્ટર્નશિપ સંબંધિત માહિતી અને મદદ […]

ન્યુઝિલેન્ડના પ્રધાનમંત્રી લક્સને અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

નવી દિલ્હીઃ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન 16-20 માર્ચ દરમિયાન ભારતની તેમની સત્તાવાર મુલાકાતના ત્રીજા દિવસે મંગળવારે નવી દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. “ન્યુઝીલેન્ડના હિન્દુ સમુદાયે આપણા દેશ માટે મોટું યોગદાન આપ્યું છે.લક્સને ટ્વિટર પર લખ્યુ કે, આજે દિલ્હીમાં, મેં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં દર્શન કર્યા- જે ઘણા કિવી-હિન્દુઓ માટે એક પવિત્ર સ્થળ છે,”  સોમવારે સાંજે […]

ઉનાળામાં લૂ કેમ લાગે છે અને લૂથી બચવા શું કરવું, જાણો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. મેદાની પ્રદેશમાં તાપમાન 40 ડીગ્રીથી વધારે થાય તો તે ગરમી શરુ થઇ ગઈ એમ કહેવાય. તો તાપમાન 41 થી 43 ડીગ્રી થાય તો તેને યલો એલર્ટ કહેવાય છે. જો તાપમાન 43 થી 45 ડીગ્રી થાય તો તેને ઓરેન્જ એલર્ટ કહેવાય અને જો તાપમાન 45 […]

ઔરંગઝેબની કબરને લઈને વિવાદ વકર્યો, મોટાભાગના લોકો કબર હટાવવાના પક્ષમાં

મહારાષ્ટ્રનું ઓરંગાબાદ શહેરનું નામ મહારાષ્ટ્ર સરકારે સંભાજીનગર વર્ષ ૨૦૨૨ માં જ કરી દીધું છે. તે જુના ઔરંગાબાદમાં ક્રૂર મુઘલ શાસક ઔરંગઝેબની કબર છે. વર્ષ 2025 માં રીલીઝ થયેલી ફિલ્મ છાવા જોયા પછી ઔરંગઝેબ ની વીર મરાઠા સંભાજી અને મરાઠાઓ પર કરેલા અત્યાચોરોને લઈને દેશભરના હિંદુઓમાં ઓરંગઝેબ પ્રત્યે નફરત વધી ગઈ છે. ઔરંગઝેબની કબર હટાવવા માટે […]

તમિલનાડુમાં હિન્દી ભાષાને લઈને 1937થી ચાલી રહ્યો છે વિવાદ

નવી દિલ્હીઃ તમિલનાડુ અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. ત્રણ જુદાજુદા મુદ્દાને લીધે આ તણાવ છે. આ ત્રણ મુદ્દા એટલે નવી શિક્ષણ નીતિ, ભાષા અને રૂપિયાનું ચિન્હ છે. ભારતમાં 2020થી નવી એજ્યુકેશન પોલિસી અમલમાં આવી. તેમાં એવી જોગવાઈ કરવામાં આવી કે, દરેક રાજ્યએ ત્રણ ભાષામાં શિક્ષણ આપવાનું રહેશે. એક માતૃભાષા, બીજી […]

નાગપુર હિંસા કેસમાં જવાબદારો સામે આકરામાં આકરી કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદની માંગણી

મુંબઈઃ નાગપુરમાં થયેલી હિંસા બાદ પોલીસ દ્વારા 10 વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તેમજ પરિસ્થિતિ કાબુમાં રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદે ઘટનામાં સંડોવાયેલા લોકો સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમજ ઔરંગઝેબની કબ્રને ઉખાડી નાખવાની પણ ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળે છે. વિશ્વ હિન્દુ પરિષદે […]

ભારતીય શેરબજારમાં તેજી, BSE માં 1,131.31 પોઈન્ટનો વધારો

મુંબઈઃ મંગળવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું. બજારમાં ચારે બાજુ ખરીદી ચાલી રહી હતી. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 1,131.31 પોઈન્ટ અથવા 1.53 ટકા વધીને 75,301.26 પર અને નિફ્ટી 325.55 પોઈન્ટ અથવા 1.45 ટકા વધીને 22,834.30 પર બંધ થયો હતો. બજારમાં તેજીનું કારણ ઓટો અને બેંકિંગ શેરોમાં ખરીદી હતી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 2.38 ટકા અને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પત્ર લખીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને લખાયેલ પત્ર શેર કરતા ટ્વીટ કર્યું હતું. પીએમએ પત્રમાં લખ્યું છે કે, “આખી દુનિયા સુનિતા વિલિયમ્સના સુરક્ષિત વાપસીની રાહ જોઈ રહી છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર […]

શું લોકપાલ હાઈકોર્ટના જજ સામે સુનાવણી હાથ ધરી શકે છે કે નહીં? સુપ્રીમ કોર્ટ 15 એપ્રિલે સુનાવણી કરશે

હાઈકોર્ટના જજ સામેની ફરિયાદની સુનાવણી લોકપાલના મામલામાં સુપ્રીમ કોર્ટ 15 એપ્રિલે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ આ મામલે પોતાની રીતે સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં વરિષ્ઠ વકીલ રણજીત કુમારને એમિકસ ક્યૂરી તરીકે નિયુક્ત કર્યા છે. પ્રથમ સુનાવણીમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ અભય ઓકની બેંચે સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જજ સામેની ફરિયાદ […]

ઔરંગઝેબની પ્રશંસા કરનારા દેશદ્રોહી છેઃ એકનાથ શિંદે

ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે જે લોકો હજી પણ ઔરંગઝેબની પ્રશંસા કરે છે, તે દેશદ્રોહી છે. તેમણે કહ્યું કે ઔરંગઝેબએ રાજ્ય પર કબજો કરવાની કોશિશ કરી હતી અને ઘણા અત્યાચાર કર્યા હતા. બીજી તરફ મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજ એક “દૈવી શક્તિ” હતા, જે વિરતા, બલિદાન અને હિંન્દુત્વની ભાવનાનું પ્રતીક હતા. શિંદેએ શિવ જયંતીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code