1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પુજા સામગ્રીથી શિવલિંગને કોઈ નુકશાન થઈ રહ્યું છે? GSI ટીમે મહાકાલ મંદિરમાંથી સેંમ્પલ લીધા

મહાકાલને ROનું પાણી અર્પિત કરવામાં આવે છે GSI ટીમએ પુજા સામગ્રીની પુરી જાણકારી મેળવી ભોપાલ: ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવલીંગને લઈ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન બહાર પાડી છે, જેના પર જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)ની ટીમ દેખરેખ કરે છે. આ ટીમ નિરક્ષણ કરવા માટે મહાકાલેશ્વર મંદિર પહોંચી. જ્યાથી પુજા સામગ્રીના સેંમ્પલ લેવામાં આવ્યા છે. ટીમ દ્વારા હાલ […]

આર્થિક સંકટ સહિતની સમસ્યા માટે ભારત કે અમેરિકા નહીં પરંતુ પાકિસ્તાન ખુદ જવાબદારઃ નવાઝ શરીફ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ હાલ પાકિસ્તાનમાં છે અને 2024 માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં સરકાર બનાવવા માટે વર્તમાન સરકારને નિશાન બનાવી રહ્યા છે. દરમિયાન એક જાહેર સભામાં તેમણે પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. નવાઝ શરીફે દેશમાં આર્થિક સંકટને લઈને અગાઉની ઈમરાન સરકાર અને સેનાને આડેહાથ લીધી હતી. […]

મસ્જિદ માટે અન્ય જગ્યાએ જમીન આપવામાં આવે અમે તેના હક્કમાં નથી: મૌલાના અરશદ મદની

જ્ઞાનવાપી અને શાહી ઈદગાહ અંગે તાજેતરમાં કોર્ટે કર્યો નિર્દેશ કોર્ટના નિર્દેશ ઉપર મૌલાનાએ પ્રતિક્રિયા આપી પ્લેસેઝ ઓફ વર્શિપ એક્ટનું સમ્માન હોવુ જોઈએ લખનૌઃ ઉત્તર પ્રદેશમાં સુપ્રસિદ્ધ મથુરામાં સ્થિત શાહી ઈદગાહ અને વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે મૌલાના અરશદ મદનીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કોર્ટના આદેશને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું […]

નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓને AIFની યોજનાથી દૂર રહેવાનો RBIનો નિર્દેશ

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે તમામ નોન બેકિંગ નાણાકીય કંપનીઓને એઆઈએફની યોજનાથી દૂર રાખવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ 30 દિવસની અંદર આવા એઆઈએફમાંથી તેમના રોકાણને ફડચામાં લેવાનો નિર્દેશ આપ્યો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય રિઝર્વ બેંકે તમામ કોમર્શિયલ બેન્ક, સહકારી બેન્ક, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને નાણાંકીય સંસ્થાઓ સહિત નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓને વૈકલ્પિક […]

દેશને નુકશાન પહોંચાડનારને ક્યારેક છોડી ના શકાયઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સાથે જોડાયેલા 150 વર્ષ જૂના કાયદાઓમાં મોટા ફેરફારો અને સુધારા કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા અગાઉ રજૂ કરાયેલા આ બિલોનો બુધવારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં ચર્ચા દરમિયાન વિગતવાર જવાબ આપવામાં આવ્યો હતો. ગૃહમંત્રી શાહે કહ્યું કે આ ઐતિહાસિક ગૃહમાં લગભગ 150 વર્ષ જૂના […]

ચિરાગ શેટ્ટી અને રાનકીરેડ્ડી સાત્વિક સાંઈ રાજને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એનાયત થશે

નવી દિલ્હીઃ યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે આજે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023ની જાહેરાત કરી છે. 09 જાન્યુઆરી, 2024 (મંગળવાર)ના રોજ 11 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે એક વિશેષ આયોજિત સમારંભમાં આ પુરસ્કાર વિજેતાઓને ભારતના રાષ્ટ્રપતિ તરફથી પુરસ્કાર પ્રાપ્ત થશે. બેડમિટન ખેલાડી ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી અને રાણકીરેડ્ડી સાત્વિક સાંઈ રાજ (બેડમિંટન)ને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત […]

ભારતમાં ફરી કોરોનાએ માથુ ઉચક્યું, કેરળમાં 292 સહિત દેશમાં 614 પોઝિટિવ કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે, કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર કેરલમાં 24 કલાકમાં 292 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે ત્રણ દર્દીઓના મોત થયાં છે. જ્યારે સમગ્ર દેશમાં કોરોનાના નવા 614 કેસ નોંધાયાં છે. ગત 21 મે બાદ સૌથી વધારે કેસ સામે આવ્યા છે. […]

કોરોનાના નવા વેરિયન્ટનું તાંડવ:ત્રણ રાજ્યોમાં કોવિડ JN.1ના 20 નવા કેસ નોંધાયા

દિલ્હી:કોરોનાના નવા વેરિયન્ટનો ફેલાવો ફરી એકવાર દેશભરમાં શરૂ થયો છે. કોવિડ-19ના સબ-ફોર્મ JN.1 ના 20 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 18 કેસ ગોવામાં જ્યારે કેરળ અને મહારાષ્ટ્રમાં એક-એક કેસ નોંધાયા હતા. INSACOG દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. ભારતીય SARS CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) એ 10 રાષ્ટ્રીય પ્રયોગશાળાઓનું એક જૂથ છે […]

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મમતા બેનર્જીએ પીએમ મોદીને મળીને પશ્ચિમ બંગાળ માટે ફંડ રિલીઝ કરવાની માંગ કરી હતી. બેઠક બાદ મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્રએ ગરીબોને પૈસા આપ્યા નથી. અમારા પૈસા 110 દિવસથી અટવાયેલા છે. તેમણે કહ્યું કે હું અને મારી સાથે 10 સાંસદોનું […]

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પરાજ્યને લઈને કોંગ્રેસે શરુ કરી સમીક્ષા

નવી દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ સમીક્ષાનો દોર ચાલી રહ્યો છે. આ સંદર્ભમાં હવે વિધાનસભાના શિયાળુ સત્રને લઈને કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક મળી છે. આ બેઠકમાં વિપક્ષના નેતા ડો.ચરણદાસ મહંતએ ચૂંટણીમાં હારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણીના પરિણામોને લઈને હજુ સુધી વિશ્વાસ થતો નહીં અને અમે અસહજ છીએ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code