ભારત આ વર્ષે 800 અબજ ડોલરની નિકાસને પાર કરવાના માર્ગ પર: પીયૂષ ગોયલ
નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પુનરોચ્ચાર કર્યો છે કે ભારત આ વર્ષે 800 અબજ ડોલરની નિકાસને પાર કરવાના માર્ગ પર છે, જેમાં નોંધપાત્ર હિસ્સો સેવાઓની નિકાસમાંથી આવશે. નિકાસ પ્રમોશન કાઉન્સિલ (EPCs)અને ઉદ્યોગ સંગઠનોને સંબોધતા, મંત્રીએ ખાતરી આપી કે સરકાર અથાક મહેનત કરી રહી છે અને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરતી વખતે, વેપારી અને […]