1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

વિશ્વાસ આધારિત શાસન માટે આધુનિક કર માળખું આવશ્યક : નીતિ આયોગ

નવી દિલ્હી: નીતિ આયોગે સ્વૈચ્છિક પાલન, પારદર્શિતા અને ન્યાયીતા સહિત વિશ્વાસ આધારિત શાસન માટે આધુનિક કર માળખું સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. કમિશને આવકવેરા અધિનિયમ, 2025 માં અનેક સુધારા પ્રસ્તાવિત કર્યા છે, જેમાં નાના ઉલ્લંઘનોને ગુનાહિત જાહેર કરવા, અતિશય ફરજિયાત લઘુત્તમ સજાઓ દૂર કરવા અને કેદની કુલ અવધિ ઘટાડવાનો સમાવેશ થાય છે, જેથી […]

“સ્વયંસેવકથી સ્ટેટ્સમેન- નરેન્દ્ર મોદી @25 – ગુજરાતી પત્રકારોની નજરે” પુસ્તક પ્રકાશિત થયું

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક સફળ અને કુશળ શાસક તરીકે 24 વર્ષ પૂર્ણ કરીને 25મા વર્ષમાં પ્રવેશ્યા છે. ભારતીય રાજકીય ઇતિહાસની આ અસાધારણ ઘટના છે. ગુજરાતમાં તેમના શાસન દરમિયાન ભારતમાં તેમજ દુનિયાના કેટલાક દેશોમાં ગુજરાતનું માન વધ્યું હતું. અને હવે વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભારતનું માન વધ્યું છે. અર્થતંત્ર મજબૂત થયું છે. આપણી સૈન્ય […]

સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં દેશના દુશ્મનો દ્વારા પોષાયેલા આતંકવાદી નેટવર્કને નબળું પાડ્યુંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. અમિત શાહે આતંકવાદ મુક્ત જમ્મુ અને કાશ્મીરના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓના દૃઢ પ્રયાસોએ જમ્મુ અને કાશ્મીરમાં દેશના દુશ્મનો દ્વારા પોષાયેલા આતંકવાદી […]

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ સાથે 121 વિધાનસભા મતવિસ્તારો માટે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી પંચે નામાંકન કેન્દ્રોની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ સૂચનાઓ જારી કરી છે. ઉમેદવાર સાથે પ્રસ્તાવક સહિત ફક્ત ત્રણ વાહનો અને વધુમાં વધુ પાંચ […]

IPS વાય પૂરણ કેસમાં નવો વળાંક: IAS પત્ની અમનીતે પત્ર લખીને ત્રણ ગંભીર આરોપો લગાવ્યા

ભારતીય પોલીસ સેવાના ભૂતપૂર્વ અધિકારી વાય. પૂરણના આત્મહત્યા કેસમાં પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. જોકે, આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. પુરણની પત્ની અને ભારતીય વહીવટી સેવા અધિકારી અમનીત પી કુમારે ચંદીગઢ પોલીસ અધિકારીને પત્ર લખીને ત્રણ ગંભીર આરોપો લગાવ્યા છે. IAS અમનીત કુમારે IPS વાય પૂરણ કુમારના આત્મહત્યા કેસમાં ચંદીગઢ પોલીસ દ્વારા નોંધાયેલી […]

પંજાબમાં રુ. 1194 કરોડના ખર્ચે 3100 સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભટિંડાથી 1194 કરોડ રૂપિયાના ખર્ચે 3100 સ્પોર્ટ્સ સ્ટેડિયમનો શિલાન્યાસ કરીને પંજાબમાં એક નવો ઇતિહાસ રચ્યો. પંજાબની ધરતી પર આજનો દિવસ ફક્ત પંજાબ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક બની ગયો. આઝાદી પછીના 75 વર્ષોમાં, કોઈ પણ સરકારે ગામડાઓ પર આટલું ધ્યાન […]

અયોધ્યામાં સિલિન્ડર બ્લાસ્ટ થતા મકાન ધરાશાયી, 7 ના મોત

અયોધ્યાના ભદ્રસા-ભરતકુંડ નગર પંચાયતના મહારાણા પ્રતાપ વોર્ડમાં આવેલા પાગલભારી ગામના સમગ્ર વિસ્તારમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. શક્તિશાળી વિસ્ફોટથી એક ઘર કાટમાળમાં ફેરવાઈ ગયું. આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. આ ઘટનાથી વ્યાપક ગભરાટ ફેલાયો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી નજીકના અનેક ઘરોની દિવાલો હચમચી […]

દેશ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભારત દૂતાવાસ શરૂ કરશે

નવી દિલ્હીઃ ભારત મિત્ર દેશ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં દૂતાવાસ શરૂ કરશે. નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુતાકી સાથેની બેઠકમાં વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરએ કાબુલમાં દૂતાવાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી.જયશંકરએ આ દરમિયાન અફઘાનિસ્તાનના સંપ્રભુતાના સમર્થન પણ કર્યું હતું. 2021 બાદ આ પ્રથમવાર છે જ્યારે ભારતે અફઘાનિસ્તાનના સંપ્રભુતાનું પૂર્ણ સમર્થન આપ્યું છે. મુતાકી સાથે […]

નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત, વેનેઝુએલાના વિપક્ષ નેતા મારિયા કોરિના મચોડાનું કરાશે સન્માન

અનેક દેશમાં યુદ્ધ રોકાવ્યાનો દાવો કરનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નોબલ શાંતિ એવોર્ડની આશા રાખતા હતા. તેમજ પાકિસ્તાને પણ ટ્રમ્પને નોબલ શાંતિ એવોર્ડ આપવાની અપીલ કરી હતી. દરમિયાન આજે આ વર્ષના નોબલ શાંતિ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતતી ટ્રમ્પની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચોડાને આ એવોર્ડથી […]

ભારતના ‘ઓપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાનમાં ભય: હવે બનાવશે અંડરગ્રાઉન્ડ એરબેસ

નવી દિલ્હીઃ ભારતના ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના 11 થી 13 એરબેસ પર સચોટ હુમલા કર્યા હતા, જેના કારણે પાકિસ્તાનને ભારે નુકસાન થયું હતું. આ હુમલાથી ડરીને હવે પાકિસ્તાન પોતાની એરફોર્સની સુરક્ષા માટે ભૂગર્ભ (અંડરગ્રાઉન્ડ) એરબેસ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ એરબેસ પહાડી વિસ્તારોમાં અથવા જમીન હેઠળ બનાવાશે જેથી તે હવાઈ તથા મિસાઇલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code