UCC એ બંધારણીય વચન છે, તે કોઈના પર ઠોકી બેસાડવા માટે નથી: ડૉ. વિક્રમભાઈ દેસાઈ
સીમા જાગરણ મંચ, કર્ણાવતી દ્વારા “સમાન નાગરિક ધારો શા માટે? “Why Uniform Civil Code” વિષય પર એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં “યુનિફોર્મ સિવિલ કોડ” તેના મહત્વ અને ભારતના વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓમાં સામાજિક અને ન્યાયિક એકતા માટે તેની આવશ્યકતા પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ જામનગરના ધારાસભ્ય માનનીય શ્રીમતી રીવાબા જાડેજાએ આ […]