જમ્મુ-કાશ્મીરઃ બાંદીપોરામાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યાં
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘુસણખોરી કરવાનો પ્રયાસ સેનાએ ગુરુવારે નિષ્ફળ બનાવી દીધો, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું કે ગુરેઝ સેક્ટરના નવશેરા નાર્દ પાસે ઘુસણખોરીના પ્રયાસ દરમિયાન બે આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે અને વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. 25 ઓગસ્ટે સંયુક્ત દળોએ બારામુલાના ઉરી […]


