1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

2040 માં ભારત ચંદ્ર પર માનવીઓને મોકલશે અને આ મિશનની જવાબદારી આજના યુવાનો પર રહેશેઃ શુભાંશુ શુક્લા

નવી દિલ્હીઃ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સોમવારે તેમના વતન લખનૌ પહોંચ્યા, જ્યાં સિટી મોન્ટેસરી સ્કૂલ (CMS) ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધતા શુક્લાએ કહ્યું કે 2040 માં ભારત ચંદ્ર પર માનવીઓને મોકલશે અને આ મિશનની જવાબદારી આજના યુવાનો પર રહેશે. તેમણે બાળકોને કહ્યું કે હાર ન માનો અને સખત મહેનત કરતા રહો. […]

ઝાંસી પોલીસે સાયબર સેક્સટોર્શન અને હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ કર્યો, 147 લોકોને બનાવ્યા શિકાર

યુપીની ઝાંસી પોલીસે સાયબર સેક્સટોર્શન અને હની ટ્રેપ દ્વારા લોકોને બ્લેકમેલ કરતી ગેંગનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. રક્ષા પોલીસે છટકું ગોઠવીને ગેંગના બે સભ્યો ગજરાજ લોધી અને સંદીપ લોધીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ શિવપુરીના રહેવાસી છે. પોલીસે તેમના કબજામાંથી ત્રણ મોબાઈલ ફોન અને પાંચ સિમ કાર્ડ જપ્ત કર્યા છે. તેમની સામે બીએનએસ […]

શુભાંશુ શુક્લા લખનૌ પહોંચ્યા અને તેમના પરિવાર સાથે સીએમ યોગી આદિત્યનાથને મળ્યા

ઉત્તર પ્રદેશના લખનૌ આવેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા. લખનૌના રહેવાસી શુભાંશુ 25 ઓગસ્ટ 2025 ના રોજ તેમની પત્ની સાથે લખનૌ પહોંચ્યા. અહીં એક રોડ શોમાં ભાગ લીધા પછી, તેઓ તે શાળામાં ગયા જ્યાં તેઓ ભણ્યા હતા. આ પછી તેઓ સીએમ યોગીને મળ્યા. મુખ્યમંત્રી કાર્યાલયે શુભાંશુ અને સીએમ વચ્ચેની મુલાકાત વિશે માહિતી […]

રોકાણ ચક્ર બનાવવા માટે બેંકો અને કંપનીઓએ સાથે આવવું જોઈએ: RBI

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, દેશ અસ્થિર વૈશ્વિક આર્થિક વાતાવરણમાંથી પસાર થઈ રહ્યો છે અને આવી સ્થિતિમાં બેંકો અને કંપનીઓએ રોકાણ ચક્ર બનાવવા માટે સાથે આવવું જોઈએ. વાર્ષિક બેંકિંગ પરિષદ ‘FIBAC 2025’ માં તેમના ઉદ્ઘાટન ભાષણમાં, ગવર્નરે કહ્યું કે, RBI ઉભરતા ક્ષેત્રો સહિત બેંક ક્રેડિટને વિસ્તૃત કરવાના […]

બીસીસીઆઈએ ડ્રીમ 11 સાથેના સંબંધ તોડી નાખ્યાં

નવી દિલ્હીઃ ઓનલાઈન ગેમિંગ મામલે બિલ લોકસભામાં પસાર થયા બાદ કેટલીક ઓનલાઈન ગેમિંગ કંપનીઓએ પોતાની એપ્સ ઉપરથી નાણા અંગેની ગેમ હટાવવાની કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI એ ડ્રીમ 11 સાથે પોતાના સંબંધો તોડી નાખ્યા છે. દરમિયાન BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું કે તેઓ હવે આવી કંપનીઓ સાથે ક્યારેય જોડાશે […]

દિલ્હીમાં માદક દ્રવ્યોના બે કેસમાં બે મહિલા સહિત ત્રણની ધરપકડ

નવી દિલ્હીઃ દેશમાંથી ડ્રગ્સના દુષણને ડામવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા કવાયત તેજ બનાવવામાં આવી છે. દરમિયાન દિલ્હીમાંથી સુરક્ષા એજન્સીઓએ બે ડ્રગ્સ સિંડિકેટનો પર્દાફાશ કરીને 3 લોકોની ધરપકડ કરી છે. કસ્ટમ વિભાગ અને દિલ્હી પોલીસની અલગ અલગ કાર્યવાહીમાં કુલ ૩૦ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનું હેરોઇન અને મારિજુઆના જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર બેંગકોકથી સિંગાપોર […]

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ, 8 જિલ્લાઓમાં તમામ શાળાઓ અને કોલેજો બંધ

હિમાચલ પ્રદેશમાં ચોમાસાથી થયેલો વિનાશ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કાંગડા, ઉના અને ચંબામાં પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને ભૂસ્ખલનને કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત 625 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. ભારે વરસાદને કારણે આજે આઠ જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ […]

ઓઈલ મામલે અમેરિકા અને યુરોપને પાછળ પાડીને કિંગ બન્યું, જાણો કેટલી થઈ આવક

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન અમેરિકા અને યુરોપના કેટલાક દેશઓ રશિયા ઉપર કેટલાક પ્રતિબંધો લગાવ્યાં હતા. બીજી તરફ ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી મિત્રતા રહેલી છે. ભારત દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધના અંત માટે અનેક વખત અપીલ કરવામાં આવી છે. પરંતુ સરકારે દેશની જરુરિયાને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી ઓછી કિંમતમાં ક્રુડ […]

બાંગ્લાદેશે પાકિસ્તાનને 1971ના નરસંહાર મામલે માફી માંગવા કરી તાકીદ

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના સંબંધ વધારે તંગ બન્યાં છે. બીજી તરફ પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંબંધ ફરીથી પાટે ચડી રહ્યાં છે. તેમજ પાકિસ્તાનના મંત્રીઓ અને અધિકારીઓ બાંગ્લાદેશની મુલાકાત લઈને વિવિધ પ્રોજેક્ટ ઉપર ચર્ચા કરી રહ્યાં છે. દરમિયાન બાંગ્લાદેશે ફરી એકવાર પાકિસ્તાને ઝટકો ઝટકો આપ્યો છે. તેમજ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, કોઈ પણ પ્રકારની […]

જોધપુરમાં લાલ સાગર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થયું, દેશને મળશે નવા લશ્કરી અધિકારીઓ અને ખેલાડીઓ

રાજસ્થાનના શિક્ષણ અને સુરક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ લાલ સાગર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન જોધપુરમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગે ભારત સરકારના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની અધ્યક્ષતા કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા કરવામાં આવી હતી, જ્યારે ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર આર.કે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code