1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

મુખ્યમંત્રી યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, 11 સેકેન્ડનો વિડિયો વાયરલ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો વીડિયો વાયરલ થયો છે. 11 સેકન્ડના વીડિયોને ધ્યાનમાં લઈને અજાણ્યા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સીઓ પ્રદીપ કુમાર ત્રિપાઠીએ કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. અભિષેક કુમાર દુબેએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે સનાતન ધર્મ સર્વોપરી નામના વોટ્સએપ ગ્રુપ સાથે […]

સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનશે, માત્ર 36 મિનિટમાં 9 કલાકની મુસાફરી

કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય રોપવે ડેવલપમેન્ટ પ્રોગ્રામના રેન્જ પ્રોજેક્ટ હેઠળ ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધીના 12.9 કિલોમીટર લાંબા રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આ જાણકારી આપી. નિર્ણય વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટનો મોટો ફાયદો એ થશે કે હાલમાં જે મુસાફરીમાં 8-9 કલાકનો સમય લાગે છે તે તેના નિર્માણ […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા અદાણી ફાઉન્ડેશન દ્વારા 1,000 થી વધુ ‘લખપતિ દીદીઓ’નું સન્માન

મુન્દ્રા : આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ(૦૮ માર્ચ, ૨૦૨૫) પહેલા અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રામાં ૧,૦૦૦ થી વધુ ‘લખપતિ દીદીઓ’નું સન્માન કરવામાં આવ્યું. અદાણી ફાઉન્ડેશન મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે અથાક પ્રયાસ કરી રહ્યું છે. મહિલાઓને જરૂરી સમર્થન અને માર્ગદર્શન પૂરું પાડીને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાની તકો પૂરી પાડીને ફાઉન્ડેશન તેમની સામાજિક-આર્થિક સ્થિતિ તેમજ નાણાકીય […]

દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કેજરીવાલે પોતાનો સાચો રંગ બતાવી દીધોઃ મનજિદરસિંહ સિરસા

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિપશ્યના માટે પંજાબના હોશિયારપુર પહોંચ્યા છે. પંજાબમાં કેજરીવાલના આગમન બાદ હવે ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી છે. દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કેજરીવાલે પોતાનો સાચો રંગ બતાવી દીધો છે. કેબિનેટ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું, અરવિંદ કેજરીવાલ વિપશ્યના […]

પશુધન સ્વાસ્થ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમની સમીક્ષાને મોદી સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે પશુધન સ્વાસ્થ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમ (એલએચડીસીપી)માં સુધારાને મંજૂરી આપી દીધી છે. આ યોજનાનાં ત્રણ ઘટકો છેઃ રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (એનએડીસીપી), એલએચએન્ડસી અને પશુ ઔષધિ. એલએચએન્ડડીસી ત્રણ પેટા ઘટકો ધરાવે છે, જેમાં ક્રિટિકલ એનિમલ ડિસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ (સીએડીસીપી), હાલની પશુચિકિત્સા હોસ્પિટલો અને ડિસ્પેન્સરીઓની સ્થાપના […]

ટ્રમ્પે યુએસ સંસદમાં 13 વર્ષના ડીજે ડેનિયલ્સની સિક્રેટ સર્વિસ એજન્ટ તરીકે નિમણૂકની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. આ સમય દરમિયાન ટ્રમ્પે કેટલાક એવા કામ કર્યા જેને બધાનું દિલ જીતી લીધુ. ટ્રમ્પે યુએસ સંસદમાં 13 વર્ષના ડીજે ડેનિયલ્સની સિક્રેટ સર્વિસ એજન્ટ તરીકે નિમણૂકની જાહેરાત કરી. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે 13 વર્ષના બાળક, ડીજે ડેનિયલને સિક્રેટ સર્વિસ એજન્ટ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી. ડીજે ડેનિયલ […]

હૈદરાબાદમાં તેલંગણાની ઝોનલ ઓફિસ કોમ્પ્લેક્સ અને બંજારા હિલ્સ સ્થિત પ્રાદેશિક કાર્યાલયનું ડો.માંડવિયા ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે હૈદરાબાદમાં ઝોનલ ઓફિસ તેલંગણાના કાર્યાલય સંકુલ અને બંજારા હિલ્સની પ્રાદેશિક કચેરીનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ ગુજરાતના નરોડામાં પ્રાદેશિક કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે તેમજ હરિયાણાના ગુરુગ્રામમાં સ્ટાફ ક્વાર્ટર્સ માટે શિલાન્યાસ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી […]

ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ 740 પોઈન્ટ વધ્યો

મુંબઈઃ બુધવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. નિફ્ટીએ સતત 10 દિવસના ઘટાડાના વલણને તોડ્યું અને એક ટકાથી વધુના વધારા સાથે બંધ થયો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 740 પોઈન્ટ અથવા 1.01 ટકા વધીને 73,730 પર અને નિફ્ટી 254 પોઈન્ટ અથવા 1.15 ટકા વધીને 22,337 પર બંધ રહ્યો હતો. બજારમાં થયેલા વધારાને કારણે બોમ્બે સ્ટોક […]

સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનતા પ્રવાસીઓ વધવાની સાથે રોજગારીની તકો વધશે

નવી દિલ્હીઃ કેદારનાથના દર્શને જતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, કેન્દ્ર સરકારે રોપવેની યોજનાને મંજૂરી આપી છે. આ રોપવે 12.9 કિલોમીટર લાંબો હશે. તેનો ખર્ચ 4081 કરોડ રૂપિયા થશે. આ સુવિધા વધવાથી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે. જેથી સ્થાનિક રોજગારીની પણ નવો તકો ઉભી થશે. ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ જનારા લોકો માટે […]

લોકોમાં રોકાણનું વિઝન ત્રણ સ્તંભ પર ઉભું છે – શિક્ષણ, કૌશલ્ય અને આરોગ્યસંભાળ!: પીએમ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે વેબિનારની થીમ, “લોકો, અર્થતંત્ર અને નવીનતામાં રોકાણ” ના મહત્વ પર પ્રકાશ પાડ્યો, જે વિકાસ ભારત માટે રોડમેપને વ્યાખ્યાયિત કરે છે. તેમણે ટિપ્પણી કરી કે આ વર્ષનું બજેટ આ વિષયને મોટા પાયે પ્રતિબિંબિત કરે છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code