1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં વિવાદ, પૂર્વ ક્રિકેટરે કેપ્ટન મોહમ્મદ રિઝવાન ઉપર લગાવ્યો આરોપ

મોહમ્મદ રિઝવાનને પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બન્યાને માત્ર ચાર મહિના જ થયા છે. ત્યારે હવે તેની સામે આરોપો લગાવવાનું શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ મોટો દાવો કર્યો છે કે કેપ્ટન રિઝવાન ટીમમાં ફહીમ અશરફને સામેલ કરાતા ખુશ નથી. બાસિત અલીનું આ નિવેદન ટ્રાઇ સિરીઝ 2025 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાનની 5 […]

વાહનને મોડિફિકેશન કરાવતા પહેલા જાણીલો ભારતીય મોટર વાહન કાનૂન, નહીં તો મુશ્કેલીઓ વધશે

ભારતમાં, લોકો તેમના વાહનોમાં ફેરફાર કરાવે છે, પરંતુ તેમાંથી મોટાભાગના લોકો જાણતા નથી કે દેશમાં વાહનોમાં ફેરફાર કરવા અંગે ખૂબ જ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જો તમે તમારી કાર કે બાઇકમાં ફેરફાર કરાવવાનું વિચારી રહ્યા છો, તો પહેલા એ જાણવું જરૂરી છે કે ભારતમાં બધા પ્રકારના ફેરફાર કાયદેસર નથી. ઘણી વખત લોકો તેમના વાહનોને […]

ભારતની પહેલી ‘મેડ ઇન ઇન્ડિયા ચિપ’ ટૂંક સમયમાં લોન્ચ થશે

ભારત ટૂંક સમયમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જાહેરાત કરી છે કે દેશનો પહેલો ‘મેડ ઇન ઇન્ડિયા’ ચિપસેટ આ વર્ષે બજારમાં લોન્ચ કરવામાં આવશે. ભારતના ટેકનોલોજીકલ વિકાસ માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હશે. અત્યાર સુધી, ચીન, અમેરિકા, જાપાન અને વિયેતનામ જેવા દેશો ચિપ ઉત્પાદન […]

2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી અત્યાર સુધી બહાર છે આ દિગ્ગજ, ઈજાગ્રસ્ત ખેલાડીઓની સંપૂર્ણ યાદી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હજુ શરૂ પણ નથી થઈ અને બાંગ્લાદેશને બાદ કરતાં તમામ ટીમોના કેટલાક ખેલાડીઓ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ઇજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં હવે બે નવા ખેલાડીઓના નામ સામેલ થયા છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન પગમાં ઈજાના કારણે ટૂર્નામેન્ટમાં નહીં રમે. જ્યારે ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઘૂંટણમાં સોજાને કારણે પરેશાન […]

ગઠબંધન અંગે AAPનો મોટો ખુલાસો, હાર પાછળ કોંગ્રેસ જવાબદાર હતી!

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા એવી અટકળો ચાલી રહી હતી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ગઠબંધન થશે. જો કે, આ ગઠબંધન સાકાર ન થયું અને આ પછી સવાલો ઉઠવા લાગ્યા કે હરિયાણામાં પણ બંને પક્ષો સાથે કેમ ન આવ્યા. જેના કારણે બંને પક્ષોને સીધું નુકસાન થયું અને બંને રાજ્યોમાં ભાજપે સરકાર બનાવી. મહારાષ્ટ્રમાં […]

EDએ ડ્રગના વેપાર પર કરી કાર્યવાહી, J&K-દિલ્હી-હરિયાણા-હિમાચલ પ્રદેશમાં દરોડા પાડ્યા

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક મોટી કાર્યવાહીમાં, જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં કોડીન આધારિત કફ સિરપ (CBCS) ની દાણચોરી સંબંધિત ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મની લોન્ડરિંગ હેઠળ કરવામાં આવી છે. આ મામલો રઈસ અહેમદ ભટ અને અન્ય લોકો સાથે સંબંધિત છે, જેઓ નશીલા દવાઓના ગેરકાયદે વેચાણ […]

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની નિયુક્તિ, નવા કાયદા હેઠળ નિયુક્ત થનાર પ્રથમ CEC

નવી દિલ્હી: ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ભારતના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આઉટગોઇંગ રાજીવ કુમારની જગ્યા લેશે. તેઓ કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે. ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત નવા કાયદા હેઠળ નિમણૂક થનાર જ્ઞાનેશ કુમાર પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર છે. આ કાયદા હેઠળ, ચૂંટણી સંસ્થાના વડાની પસંદગી માટે રચાયેલી […]

અમેરિકાએ સીરિયામાં અલ-કાયદાના ઠેકાણા પર કરી એરસ્ટ્રાઈક

અમેરિકી સેનાએ સીરિયામાં અલ-કાયદાના ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે હુમલામાં માર્યો ગયેલો આતંકવાદી સમગ્ર વિસ્તારમાં અલ-કાયદા સાથે કામ કરતો હતો. આ પ્રસંગે સેન્ટકોમના કમાન્ડર જનરલ માઈકલ કુરિલાએ ઓપરેશનની સફળતા પર યુએસ આર્મીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે અમે અન્ય જેહાદીને […]

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વર્ષમાં બે વાર ધો-10 અને 12 માટે CBSE બોર્ડની પરીક્ષાઓ યોજવાની યોજના બનાવી

નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વર્ષમાં બે વાર ધોરણ 10 અને 12 માટે CBSE બોર્ડની પરીક્ષાઓ યોજવાની યોજના બનાવી છે. આ અંગે તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને CBSE ના અધ્યક્ષે પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષા લેવાના ફાયદા […]

બાંગ્લાદેશને યુનુસ સરકારે આતંકવાદનું કેન્દ્ર બનાવી દીધું : શેખ હસીના

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાએ મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર પર દેશને આતંકવાદ અને અરાજકતાના કેન્દ્રમાં ફેરવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે ઘરે પાછા ફરવાની પ્રતિજ્ઞા લીધી, પીડિત પરિવારોને ખાતરી આપી કે તેઓ તેમને મદદ કરશે અને ન્યાય અપાવશે. ભૂતપૂર્વ પીએમના મતે, નોબેલ પુરસ્કાર વિજેતા પોતે કહે છે કે તેમને દેશ ચલાવવાનો કોઈ અનુભવ નથી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code