1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ કુલ 253,884 જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના રોજ શરૂ કરાયેલા, “સ્વચ્છતા હી સેવા અભિયાન” દેશભરમાં એક મુખ્ય જનભાગીદારી ચળવળ બની ગયું છે. વિવિધ રાજ્યો અને શહેરોમાં મોટા પાયે સ્વચ્છતા પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં સ્વૈચ્છિક શ્રમ દાન, જાહેર જગ્યા સફાઈ, કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા-લક્ષિત એકમોનું પરિવર્તન શામેલ છે. આ અભિયાન સ્થાનિક પરિવર્તન પ્રાપ્ત કરવા માટે સ્વચ્છતા-લક્ષિત […]

PMJAY યોજનાનો સાત વર્ષમાં 55 કરોડથી વધારે લોકોએ લીધો લાભ

નવી દિલ્હીઃ આજે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ની સાતમી વર્ષગાંઠ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી વિશ્વની સૌથી મોટી સરકારી ભંડોળ ધરાવતી આરોગ્ય વીમા યોજના, આ યોજનાથી 55 કરોડથી વધુ લોકોને લાભ થયો છે. મંગળવારે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ X પરના તેમના સંદેશમાં જણાવ્યું હતું કે “આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય […]

નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બરે વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2025નો કરશે શુભારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયાના ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ચાર દિવસીય આ મેગા ઇવેન્ટ 100,000 ચોરસ મીટરના વિસ્તારમાં યોજાશે અને 28 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. તેને દેશના ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં અત્યાર સુધીનો સૌથી મોટો મેળાવડો માનવામાં આવે છે, જેમાં 21 દેશો, 21 ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત […]

ભારતના યોગદાન વિના અમેરિકાનો વિકાસ અધૂરો: અમેરિકી વિદેશ મંત્રી રૂબિયો

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રના અંતર્ગત ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન રૂબિયોએ જણાવ્યું કે, “અમેરિકા માટે ભારત સાથેના સંબંધો અત્યંત મહત્વપૂર્ણ છે, ભારતના યોગદાન વિના અમેરિકાનો વિકાસ અધૂરો છે.” બંને દેશો વચ્ચે વેપાર, રક્ષા, ઊર્જા, દવાઓ, મહત્વના ખનિજો […]

સીએમ નીતીશે વાલ્મીકીનગરને 1100 કરોડ રૂપિયાની ભેટ, 159 યોજનાઓનો શિલાન્યાસ કર્યો

મુખ્યમંત્રી નીતિશ કુમારે વાલ્મીકિનગરમાં 159 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને મંત્રી વિજય કુમાર ચૌધરી હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. પશ્ચિમ ચંપારણમાં વાલ્મીકીનગરને 1100 કરોડ રૂપિયાની ભેટ આપવા આવેલા નીતિશ કુમારે કહ્યું કે આનાથી બગાહા, વાલ્મીકીનગર અને બેતિયાનો વિકાસ થશે, તો જ […]

મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદી વિસ્તારમાં સુરક્ષા દળોએ બે નક્સલીઓને ઠાર માર્યા

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે નક્સલીઓને ઠાર માર્યા હતા. ઘટનાસ્થળેથી હથિયારો મળી આવ્યા હતા. અહીં અબુઝહમદમાં, રાજુ દાદા ઉર્ફે કટ્ટા રામચંદ્ર રેડ્ડી અને કોસા દાદા ઉર્ફે કાદરી સત્યનારાયણ રેડ્ડી, એક એન્કાઉન્ટરમાં માર્યા ગયા. આ બંન્ને પર 40-40 લાખ રૂપિયાનું ઈનામ હતુ. બસ્તર પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ જિલ્લાના અબુઝમાડ વિસ્તારમાં એક […]

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં પ્રસાદ ખાધા બાદ 300 લોકો બીમાર પડ્યા

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રાજગરાનો લોટ ખાધા પછી બીમાર પડ્યા હતા. જેના કારણે જહાંગીરપુરી વિસ્તારની બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દર્દીઓનો મોટો ધસારો જોવા મળ્યો હતો. સવારે પોલીસને માહિતી મળી કે ઘણા લોકો બેચેની, ઉલટી, ઢીલાશ અને ચક્કરની ફરિયાદ કરી રહ્યા હતા. હોસ્પિટલમાં, 150-200 દર્દીઓને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સંખ્યા ધીમે […]

ઈટલીમાં PM જ્યોર્જિયા મેલોની વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન, અનેક શહેરોમાં હિંસા

ફ્રાંસે મંગળવારે સત્તાવાર રીતે ફિલિસ્તીનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે. સંયુક્ત રાષ્ટ્રની મિડલ ઈસ્ટ પીસ પ્રોસેસની બેઠક દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ જાહેરાત કરી હતી. તે પહેલાં બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલ પણ છેલ્લા 36 કલાકમાં ફિલિસ્તીનને માન્યતા આપી ચૂક્યા છે, પરંતુ ઇઝરાયલ અને અમેરિકા હજી સુધી આવી માન્યતા આપી નથી, જ્યારે ઈટલીએ […]

ભારતે પાકિસ્તાન માટે એરસ્પેસ 24મી ઓક્ટોબર સુધી બંધ રાખવાની સમયમર્યાદા વધારી

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનના લશ્કરી અને નાગરિક વિમાનો માટે એરસ્પેસ બંધ રાખવાની સમયમર્યાદા ફરી એકવાર લંબાવી છે. અત્યારથી 24મી ઑક્ટોબર સુધી પાકિસ્તાની વિમાનો ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શકશે નહીં. પાકિસ્તાને પણ જાહેરાત કરી છે કે તેની એરસ્પેસ 24મી ઑક્ટોબર સુધી ભારતીય વિમાનો માટે બંધ રહેશે. અહેવાલો અનુસાર, બંને દેશોએ અલગ-અલગ નોટિસ ટુ એર મિશન (NOTAM) […]

ભારતીય વાયુસેના સ્વદેશી તેજસ MK-1A પ્રોજેક્ટમાં તેજી, અમેરિકાની GE કંપની પાસેથી ખરીદશે એન્જિન

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ (IAF) સ્વદેશી તેજસ MK-1A પ્રોજેક્ટમાં ઝડપ લાવવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અત્યાર સુધી ચાલતી લાંબી પ્રક્રિયાને બાયબાય કહી હવે વાયુસેના તેજસ ફાઇટર જેટના એન્જિન ખરીદીમાં વિલંબ નહીં કરે. ભારતે ફાઇટર જેટ માટે ઓર્ડર આપ્યા બાદથી જ પાકિસ્તાન અને ચીનની ચિંતા વધી ગઈ છે. પહેલાં માનવામાં આવતું હતું કે અમેરિકાથી એન્જિન આવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code