1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

હરિયાણાના સોનીપતમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

ચંડીગઢ: હરિયાણાના સોનીપત જિલ્લામાં રવિવારે સવારે ફરી એકવાર ધરતી ધ્રૂજી ગઈ અને ભૂકંપના આંચકા અનુભવાયા. એનસીઆરમાં રવિવારે સવારે લગભગ 4 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાનશાસ્ત્રી અને ભૂગોળશાસ્ત્રી ડૉ.ચંદ્રમોહનના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર સોનીપતના ગન્નૌરના ખેડી ગુર્જર ગામ પાસે હતું. પૃથ્વીમાં તેની ઊંડાઈ 5.0 કિલોમીટર […]

26/11: મુંબઈ હુમલાને 15 વર્ષ,આજે પણ યાદ છે ભારતીયોને પાકિસ્તાનની હેવાનિયત

દિલ્હી: પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા આજથી 15 વર્ષ પહેલા કરવામાં આવેલા હૂમલાને ભારત આજે પણ ભૂલ્યુ નથી. પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ કરવામાં આવેલું આ કૃત્ય ભારતના લોકોનો આજે પણ યાદ છે. કેટલાક આતંકવાદીઓ દ્વારા સમગ્ર મુંબઈ શહેરને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. 26/11ના રોજ 10 આતંકવાદી અરબી સમુદ્રમાંથી પાકિસ્તાનથી દક્ષિણ મુંબઈના દરિયાકાંઠે ઊતર્યા હતા, જે […]

ઉત્તરકાશી ટનલ મુદ્દે મોટા સમાચાર,ભારતીય સેના કામદારોને બચાવવા માટે મેન્યુઅલ ડ્રિલિંગ કરશે

દહેરાદૂન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બનેલી સિલ્ક્યારા ટનલમાં 41 કામદારોના જીવ જોખમમાં છે. છેલ્લા 14 દિવસથી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. આ ક્રમમાં હવે ભારતીય સેનાના મદ્રાસ સેપર્સના સૈનિકો પણ જોડાયા છે. આ સૈનિકો કેટલાક નાગરિકો સાથે મેન્યુઅલ ડ્રિલિંગ કામ કરશે. આ માટે કુલ 20 ખાસ લોકોને બોલાવવામાં આવ્યા છે. બચાવ કાર્ય માટે પ્લાઝમા […]

મન કી બાતનો આજે 107મો એપિસોડ,પીએમ મોદી દેશ અને વિદેશના લોકો સાથે તેમના વિચારો શેર કરશે

આજે PM મોદી કરશે ‘મન કી બાત’ ‘મન કી બાત’નો 107મો એપિસોડ પ્રસારિત થશે સવારે 11 વાગ્યે આકાશવાણીથી પ્રસારણ દિલ્હી: PM નરેન્દ્ર મોદી આજે ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમના 107મા એપિસોડને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ દ્વારા દેશ અને વિદેશના લોકો સાથે તેમની મન કી બાત શેર કરશે.તેઓ મહિનાના છેલ્લા રવિવારે […]

પાકિસ્તાનમાંથી વધુ 10 આંતરાષ્ટ્રીય કંપનીઓએ વ્યવસાય સંકેલ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનની નબળી સુરક્ષા વ્યવસ્થાને કારણે હવે તેના મોટા સમર્થકો તેને છોડવા લાગ્યા છે. પાકિસ્તાનની આંતરિક અશાંતિ અને આતંકવાદી હુમલાના ભયે વેપારી વાતાવરણને બગાડ્યું છે. તેલ અને ગેસ સંશોધન સાથે સંકળાયેલી 10 થી વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ તેમના વ્યવસાયો બંધ કરી દીધા છે. હવે પાકિસ્તાનમાં તેલ અને ગેસની શોધ કરતી માત્ર ત્રણ આંતરરાષ્ટ્રીય કંપનીઓ બાકી […]

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં અંદાજે 69 ટકા જેટલુ મતદાન, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ

જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભાની 199 બેઠકો માટે આજે સવારતી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરુ થયું હતું. સાંજના પાંચ વાગ્યા સુધી એકંદરે લગભગ 69 ટકા જેટલુ મતદાન થયું હતું. જો કે, કેટલાક સ્થળોએ મારા મારીને છુટા છવાયા બનાવો બન્યાં હતા. 2013માં રાજસ્થાનમાં સૌથી વધુ 75.69 ટકા મતદાન થયું હતું. આ પછી, 2018 માં તે 74.71 ટકા હતો. જો […]

ફ્રી રાશન પર કેન્દ્રએ રાજ્યોને આપ્યા મોટા નિર્દેશ,લોકોને થશે આ ફાયદો

દિલ્હી: કેન્દ્ર સરકાર વતી,રાજ્યોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત અનાજ લેવાનું ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે આ યોજના હવે કેન્દ્ર દ્વારા આગામી પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે. અગાઉ આ યોજના 31મી ડિસેમ્બરે સમાપ્ત થઈ રહી હતી. અહેવાલ મુજબ, ખાદ્ય મંત્રાલય દ્વારા FCIને આગામી આદેશો સુધી રાજ્યો અને કેન્દ્રશાસિત […]

સાયન્સ સિટી ખાતે હેમ ફેસ્ટ ઇન્ડિયા 2023નો પ્રારંભ: 800થી વધુ હેમ રેડિયો ઓપરેટર ભાગ લેશે

અમદાવાદઃ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે ગુજરાત સાયન્સ સિટી ખાતે હેમ ફેસ્ટ ઇન્ડિયા 2023નો પ્રારંભ કરાવ્યો હતો. સાયન્સ સિટી ખાતે બે દિવસીય હેમ રેડિયો ફેસ્ટિવલમાં દેશભરમાંથી 800થી વધુ હેમ રેડિયો ઓપરેટર ભાગ લેશે. હેમ ફેસ્ટ ઇન્ડિયા-2023ના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે,  માનવજાત પર આવતી કુદરતી આફતોના સમયમાં અને બધી જ ટેક્નિકલ […]

આદિત્ય એલ 1 અંતિમ તબક્કામાં,ટૂંક સમયમાં તેના લક્ષ્યાંક પર પહોંચશે

શ્રીહરિકોટા: સૂર્યનો અભ્યાસ કરવા માટે મોકલવામાં આવેલ ભારતનું પ્રથમ અવકાશ મિશન આદિત્ય L1 તેના અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેના લક્ષ્ય બિંદુ સુધી પહોંચશે. ઈસરોના ચીફ એસ સોમનાથે આ જાણકારી આપી છે. ઈસરોના વડાએ કહ્યું કે આદિત્ય સાચા માર્ગ પર છે અને મને લાગે છે કે તે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. તેમણે […]

કરાચીના શોપિંગ મોલમાં ભીષણ આગ, 9 લોકો દાઝી ગયા

પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર ફાયરબ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરુ કરાયાં આગની દૂર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે દાઝ્યાં મૃત્યુઆંક વધવાની શકયતા નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનના કરાંચી સ્થિત એક મોલમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં નવ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાનું ચર્ચાઈ રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code