હરિયાણાના સોનીપતમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા
ચંડીગઢ: હરિયાણાના સોનીપત જિલ્લામાં રવિવારે સવારે ફરી એકવાર ધરતી ધ્રૂજી ગઈ અને ભૂકંપના આંચકા અનુભવાયા. એનસીઆરમાં રવિવારે સવારે લગભગ 4 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાનશાસ્ત્રી અને ભૂગોળશાસ્ત્રી ડૉ.ચંદ્રમોહનના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર સોનીપતના ગન્નૌરના ખેડી ગુર્જર ગામ પાસે હતું. પૃથ્વીમાં તેની ઊંડાઈ 5.0 કિલોમીટર […]