મન કી બાતનો આજે 107મો એપિસોડ,પીએમ મોદી દેશ અને વિદેશના લોકો સાથે તેમના વિચારો શેર કરશે
આજે PM મોદી કરશે ‘મન કી બાત’ ‘મન કી બાત’નો 107મો એપિસોડ પ્રસારિત થશે સવારે 11 વાગ્યે આકાશવાણીથી પ્રસારણ દિલ્હી: PM નરેન્દ્ર મોદી આજે ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમના 107મા એપિસોડને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ દ્વારા દેશ અને વિદેશના લોકો સાથે તેમની મન કી બાત શેર કરશે.તેઓ મહિનાના છેલ્લા રવિવારે […]