1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

PM મોદી 30 નવેમ્બરે દુબઈ જશે,વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં લેશે ભાગ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે ક્લાઈમેટ ચેન્જ પર વૈશ્વિક સમિટમાં ભાગ લેવા માટે દુબઈની બે દિવસની મુલાકાતે જશે. પરિષદ ઉત્સર્જન ઘટાડવા અને આબોહવા સંબંધિત ઘટનાઓનો સામનો કરવા વિકાસશીલ દેશોને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.વિદેશ મંત્રાલય (MEA) એ રવિવારે કહ્યું કે વડા પ્રધાન મોદી વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લેવા માટે 30 નવેમ્બર અને 1 […]

શ્રીલંકા અને થાઈલેન્ડ બાદ હવે આ દેશમાં ભારતીયોને મળશે ફ્રી વિઝા,રાષ્ટ્રપતિએ કરી જાહેરાત

દિલ્હી: આર્થિક વિકાસ માટે મલેશિયા હવે શ્રીલંકા અને થાઈલેન્ડના માર્ગે ચાલી રહ્યું છે. મલેશિયાએ ભારતીય નાગરિકોને 30 દિવસ માટે ફ્રી વિઝા આપવાનું પણ કહ્યું છે.જો કે, મલેશિયાએ આ સિસ્ટમને ચીની નાગરિકો માટે પણ ખોલી દીધી છે, જે 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. મલેશિયા ભારતીય નાગરિકોને ફ્રી વિઝા આપનારો ત્રીજો એશિયાઈ દેશ છે. હાલમાં મલેશિયામાં સાઉદી […]

પીએમ મોદી તિરૂપતિ બાલાજી મંદિર પહોંચ્યા , પરંપરાગત વસ્ત્રોમાં કરી પૂજા અર્ચના

હેદરાબાદ- તેલંગાણામાં વિધાનસભા ની ચુંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી  રહી છે દરેક પાર્ટી એડી ચોંટીનું જોર લગાવી રહી છે આ સ્થિતિમાં તેલંગાણામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તિરુપતિ બાલાજી ધામ પહોંચ્યા હતા. પીએમ મોદીએ મંદિરમાં વિશેષ પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં 30મી નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે […]

રાજધાની દિલ્હીની હવા આજે પણ ખરાબ શ્રેણીમાં નોંધાઈ ,લોકોનું શ્વાસ લેવું બન્યું મુશ્કેલ 

  દિલ્હી – દેશની રાજદશાની દિલ્હીમાં દિવાળી પહેલથીજ હવા માં પ્રદૂષણનું સ્તર  વધતું જોવા મળી રહ્યું છે ત્યારે હવે આજ રોજ પણ દિલભીના લોકોને ખરાબ હવામાં રાહત મળી નથી આજે સવારથી જ હવા માં ઘૂમદાન ગોટેગોટા જોવા મળ્યાં છે . વિતેલા દિવસની જો વાત કરીએ તો રવિવારે દિલ્હી એનસીઆરમાં સૌથી વધુ પ્રદૂષિત રહ્યું હતું. અહીં […]

કાશીમાં દેવ દિવાળી, ગંગા ઘાટ પર 21 લાખ દીપ પ્રગટાવાશે, 150 વિદેશી ડેલિગેટ્સ હાજરી આપશે

વારાસણીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને કાશી ગણાતા વારાણસીમાં આજે ગંગા નદીના ઘાટ પર  21 લાખ દીવા પ્રગટાવીને દેવ દિવાળીની ઊજવણી કરવામાં આવશે. દીપ પ્રકાશના આ નજારાને જોવા માટે 12 લાખથી વધુ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ કાશી પહોંચી ગયા છે. મુખ્યમંત્રી યોગીની સાથે 70 દેશના ડેલિગેટ્સ અને 150થી વધુ વિદેશી પ્રતિનિધિઓ પણ દીપ ઉત્સવમાં ભાગ લેશે.  ગંગા મૈયાના […]

ગઝવા-એ-હિંદ’ મોડ્યૂલ મામલે ગુજરાત સહિત 4 રાજ્યોમાં NIAના દરોડા, ડોક્યુમેન્ટ જપ્ત કરાયાં

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિંદ મોડ્યુલ કેસમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. NIAના દરોડામાં સર્ચ દરમિયાન શકમંદોના પરિસરમાંથી પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ સાથેના સંબંધો વિશે પણ માહિતી મળી હતી. એનઆઈએ દ્વારા મધ્યપ્રદેશના દેવાસ, ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લા, તેમજ ઉત્તર […]

ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલ ‘રહસ્યમય બીમારી’ બાદ ભારતમાં એલર્ટ,કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને તૈયાર રહેવાની આપી સલાહ

દિલ્હી: તાજેતરના સપ્તાહોમાં ઉત્તરી ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી બીમારીમાં વધારો થવાના સંકેત આપતા તાજેતરના અહેવાલોને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પુષ્કળ સાવચેતીના સંદર્ભમાં, શ્વસન બિમારીઓ સામે સજ્જતાનાં પગલાંની સમીક્ષા કરવાનો સક્રિયપણે નિર્ણય લીધો છે. ચાલુ ઈન્ફલ્યુએન્ઝા અને શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ હોવાનું નોંધવામાં આવ્યું છે, જેના પરિણામે શ્વસન સંબંધી બીમારીના કેસોમાં વધારો થાય […]

હિંદુ ધર્મને લઈને થાઈલેન્ડના પીએમનું મોટું નિવેદન

દિલ્હી: દુનિયાના ઘણા હિસ્સાઓમાં અત્યારે અશાંતિ છે અને યુદ્ધ જેવો માહોલ છે ત્યારે થાઈલેન્ડના વડાપ્રધાન શ્રેથા થાવિસિનનુ માનવુ છે કે, દુનિયામાં શાંતિ સ્થાપવા માટે હિન્દુ ધર્મના મૂલ્યોમાંથી પ્રેરણા લેવાની જરુર છે. બેંગકોકમાં હાલમાં ત્રીજી વિશ્વ હિન્દુ કોંગ્રેસનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેની પાછળનો હેતુ દુનિયામાં હિન્દુઓની પ્રગતિશીલ અને પ્રતિભાશાળી સમાજ તરીકેની ઓળખને વધારે મજબૂત કરવાનો […]

મન કી બાત: PM મોદીએ 26/11ની વર્ષગાંઠ પર આપી શ્રદ્ધાંજલિ, આ મુદ્દાઓ પર વાત કરી

દિલ્હી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન, આકાશવાડી સમાચાર વેબસાઈટ, ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ અને નરેન્દ્ર મોદી મોબાઈલ એપ પર રેડિયો કાર્યક્રમોના સમગ્ર નેટવર્ક પર પ્રસારિત થાય છે. આ ઉપરાંત મન કી બાત કાર્યક્રમનું ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ […]

દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે શ્વાસ લેવો મુશ્કેલ,જાણો કેટલો નોંધાયો AQI

દિલ્હી: આજે પણ ધુમ્મસમાં લપેટાયેલા દિલ્હીમાં લોકો માટે પ્રદૂષણ એક સમસ્યા છે. દિલ્હીમાં મહિનાઓથી વાયુ પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. આ ક્રમમાં રવિવારે પણ દિલ્હીમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં AQI હજુ પણ અત્યંત નબળી શ્રેણીમાં છે.અહીં હવા ગુણવત્તા સૂચકાંક 393 નોંધવામાં આવ્યો છે, જેના કારણે દિલ્હીના લોકોને ભારે મુશ્કેલીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code