1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ટ્રમ્પ બે અઠવાડિયામાં ઈરાન સામે કાર્યવાહી અંગે નિર્ણય લેશે

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી બે અઠવાડિયામાં ઈરાન પર હુમલો કરવાનો આદેશ આપવાનો નિર્ણય લેશે.લેવિટે ગુરુવારે ટ્રમ્પનું એક નિવેદન વાંચ્યું, જેમાં તેમણે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષમાં અમેરિકા સીધી રીતે સામેલ થશે કે નહીં તે અંગેની અટકળોનો જવાબ આપ્યો હતો. લેવિટે કહ્યું, “જો […]

નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એરલાઇન કામગીરી અંગે સમીક્ષા કરી

નવી દિલ્હીઃ અમદાવાદ નજીક એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે જોડાયેલી તાજેતરની કમનસીબ ઘટનાને ધ્યાનમાં રાખીને, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સલામતી, મુસાફરોની સુવિધા અને એરલાઇન કામગીરીની વ્યાપક સમીક્ષા હાથ ધરી છે.નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુ કિંજારપુએ અકસ્માત પછીની તપાસ, હવામાનમાં ફેરફાર, ભૂ-રાજકીય તણાવને કારણે ચોક્કસ એરસ્પેસ બંધ કરવા વગેરે જેવા અનેક કારણોસર ફ્લાઇટ્સના સમયપત્રકમાં ફેરફારને ધ્યાનમાં […]

પ્લેનક્રેશઃ 215 મૃતકોના ડીએનએ મેચ થયા, 198 મૃતદેહ પરિવારને સોંપાયા

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૧૯ જૂનના રોજ સાંજે ૦૫:૪૫ વાગ્યા સુધીમાં ૨૧૫ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જેમાંથી ૧૯૮ પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપાવામાં આવ્યા છે.વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ૫ પરિવારો વહેલી સવાર સુધી સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, […]

બિહારઃ પીએમ મોદી રૂ. 5700 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના પ્રવાસે છે તેઓ બિહારમાં માળખાગત સુવિધાઓ અને સામાજિક-આર્થિક વિકાસને મોટુ પ્રોત્સાહન આપવા માટે સિવાન ખાતે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.પ્રદેશમાં રેલ્વે માળખાગત સુવિધાને વેગ આપવા માટે, પ્રધાનમંત્રી 400 કરોડ રૂપિયાથી વધુના નવા વૈશાલી-દેવરિયા રેલ્વે લાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને આ રૂટ પર નવી ટ્રેન સેવાને લીલી […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પીએમ મોદી સહિતના મહાનુભાવોએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. તેમણે મુર્મુને દેશના કરોડો લોકોને પ્રેરણા આપનાર વ્યક્તિ તરીકે વર્ણવ્યા છે. પીએમ મોદી ઉપરાંત, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય નેતાઓએ પણ રાષ્ટ્રપતિને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા શુભેચ્છા પાઠવી […]

અંબુજા સિમેન્ટ્સ અને ACC SBTi દ્વારા પ્રમાણિત નેટ-ઝીરો ટાર્ગેટ્સ પ્રાપ્ત કરનારી ભારતની અગ્રણી સિમેન્ટ કંપનીઓ બની

અમદાવાદ, 19 જૂન, 2025: અદાણીના વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાંની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ્સ કંપનીઓ – અંબુજા સિમેન્ટ્સ અને ACCએ એક મહત્વપૂર્ણ ટકાઉ માઇલસ્ટોન હાંસલ કર્યો છે, કારણ કે તેઓ તેમના ક્ષેત્રમાંની ભારતની અગ્રણી બે સિમેન્ટ કંપનીઓ બની ગઈ છે જેમના નેટ-ઝીરો ટાર્ગેટ્સને Science Based Targets initiative (SBTi) દ્વારા માન્યતા મળી છે. SBTi નું Corporate Net-Zero Standard એ […]

ઇઝરાયલી સેનાની સિદ્ધિઓથી વિશ્વ નેતાઓ પ્રભાવિત: PM નેતન્યાહૂ

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના જણાવ્યા અનુસાર, વિશ્વ નેતાઓએ ઇઝરાયલી સેનાના દૃઢ નિશ્ચય અને સિદ્ધિઓની પ્રશંસા કરી છે. નેતન્યાહૂએ ઈરાન વિરુદ્ધ ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જે ઈરાનના પરમાણુ શસ્ત્રોના ખતરાને ઘટાડવા માટે એક લક્ષિત લશ્કરી કાર્યવાહી છે. આ પછી, તેહરાને ઝડપી અને આક્રમક બદલો લેવાનું શરૂ કર્યું, જેનાથી આ ક્ષેત્ર વ્યાપક […]

દેશમાં આગામી દિવસોમાં અંગ્રેજી બોલનારાઓ શરમ અનુભવશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ રાષ્ટ્રની ઓળખ તેની પોતાની ભાષા દ્વારા થાય છે. આ ટિપ્પણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય ભાષાઓના મહત્વ પર ભાર મૂકતા કરી હતી. તેમણે કહ્યું કે, ભારતનો ભાષાકીય વારસો પાછો મેળવવાનો અને માતૃભાષાઓમાં ગર્વથી વિશ્વનું નેતૃત્વ કરવાનો સમય આવી ગયો છે. અમિત શાહે કહ્યું કે આ દેશમાં અંગ્રેજી બોલનારાઓ ટૂંક સમયમાં શરમ અનુભવશે. આવા […]

ભારત-યુકે દ્વિપક્ષીય વેપારને બમણો કરશે : પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ઈન્ડિયા ગ્લોબલ ફોરમ (આઈજીએફ) ખાતે પોતાના સંબોધનમાં ભારત-યુકે એફટીએની પ્રગતિ – અમલીકરણ – તેમજ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવાની અને રોકાણના નવા રસ્તા ખોલવાની તેની સંભાવના પર પ્રકાશ પાડ્યો. આઈજીએફમાં તેમના બ્રિટિશ સમકક્ષ જોનાથન રેનોલ્ડ્સ સાથે જોડાતા, કેન્દ્રીય મંત્રી ગોયલે ભાર મૂક્યો કે […]

પાકિસ્તાને શરણાગતિનો સફેદ ઝંડો લહેરાવ્યો, ત્યારે ભારતે ઓપરેશન સિંદૂર મુલતવી રાખ્યું: કેન્દ્રીય મંત્રી

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ અંગે વિપક્ષ સરકાર પર સવાલ ઉઠાવી રહ્યો છે. આ સંદર્ભમાં, બુધવારે (18 જૂન, 2025) કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ટ્વિટર પર વિદેશ સચિવનો એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે તેમનું નિવેદન ખૂબ જ સ્પષ્ટ છે. ભારતના ઇરાદા પર સવાલ ઉઠાવનારાઓને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. તેમણે આગળ લખ્યું કે જ્યારે પાકિસ્તાને શરણાગતિનો સફેદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code