1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

SIR વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે 10 જિલ્લાના એસપી સહિત 21 આઈપીએસ અધિકારીઓની બદલી કરી

કોલકાતા: બંગાળમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા વચ્ચે, રાજ્ય સરકારે થોડા મહિનામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ કર્યો. લગભગ 10 જિલ્લાઓમાં પોલીસ અધિક્ષક (એસપી) ની બદલી સહિત 21 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સચિવાલય, નવાન્ના દ્વારા આજે સાંજે બદલીના આદેશો જારી કરવામાં આવ્યા હતા. ૨૧ આઈપીએસ ઉપરાંત, […]

દિલ્હી-NCRમાં ઝેરી હવાથી રાહત નહીં: AQI 385 ને પાર

નવી દિલ્હી: દિલ્હી-NCRમાં વાયું પ્રદૂષણનો કહેર ફરી વધ્યો છે. શુક્રવારે શહેરનું વાયું ગુણવત્તા સૂચકાંક (AQI) 385 નોંધાયું, જે “ખૂબ ખરાબ” કેટેગરીમાં આવે છે. ઠંડીની તીવ્રતા વચ્ચે લોકોને પ્રદૂષિત હવામાં કોઈ રાહત મળી રહી નથી. પરિસ્થિતિ તે સમયે વધુ ખરાબ બની જ્યારે GRAP સ્ટેજ-III ના પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા, તેના માત્ર એક જ દિવસ પછી AQI […]

સુપ્રીમનો રેલવેથી વેધક સવાલ, ઑનલાઇન ટિકિટવાળા મુસાફરોને જ અકસ્માત વીમો કેમ?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટએ ભારતીય રેલવેને એક મહત્વપૂર્ણ અને ગંભીર સવાલ પૂછ્યો છે કે, રેલવે અકસ્માત વીમો માત્ર ઑનલાઇન ટિકિટ ખરીદનાર મુસાફરોને જ કેમ આપવામાં આવે છે, જ્યારે દરરોજ લાખો મુસાફરો ઑફલાઇન ટિકિટ લઈને મુસાફરી કરે છે અને તેઓ આ સુરક્ષા કવચથી સંપૂર્ણપણે વંચિત છે? જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચને જણાવાયું […]

યુએઈએ પાકિસ્તાની નાગરિકોને વીઝા આપવાનું બંધ કર્યું

પાકિસ્તાન માટે વીઝા સંકટ વધુ ગંભીર બનતું જઈ રહ્યું છે. આ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સલમાન ચૌધરીએ સંસદ સમિતિને જણાવ્યું કે, યુનાઇટેડ અરબ અમીરાત (UAE) હાલમાં સામાન્ય પાકિસ્તાની નાગરિકોને વીઝા જારી કરતા નથી. સલમાન ચૌધરીએ સીનેટની હ્યુમન રાઇટ્સ ફંક્શનલ કમિટી સમક્ષ જણાવ્યું કે દેશ મુશ્કેલથી પાસપોર્ટ બેનથી બચ્યો […]

આતંકવાદનો કોઈ ધર્મ નથી, એવો મિથ હવે તૂટી ગયો છેઃ રામ માધવ

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ નેતા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે દિલ્હીનાં લાલ કિલ્લા ખાતે થયેલા બોમ્બ વિસ્ફોટ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ ઘટનાએ એ મિથ તોડી નાખ્યો છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, “વિશ્વમાં લાંબા સમયથી આ વાત ફેલાવવામાં આવી કે શિક્ષણનો આતંકવાદ […]

SGVP ટ્રોફી (U-15)ની સેમિફાઈનલમાં જીસીઆઈની ટીમનો 9 વિકેટે વિજય

અમદાવાદઃ SGVP ટ્રોફી-14(અંડર-15)ની સેમીફાઈનલ અમદાવાદના એસજીવીપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સેન્ટ ઝેવિયર્સ ક્રિકેટ એકેડમી અને ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટીટ્યુટ વચ્ચે રમાઈ હતી. 50-50 ઓવરની આ ક્રિકેટ મેચમાં જીસીઆઈનો 9 વિકેટથી વિજય થયો હતો. પ્રથમ બેટીંગમાં સેન્ટ ઝેવિયર્સની ટીમ 35 ઓવર જ ઓલઆઉટ થઈને પરત પેવેલિયન ફરી હતી. ઝેવિયર્સ તરફથી સૌથી વધારે રન ઓપનર અક્ષરાજસિંહે કર્યાં હતા. અક્ષરાજસિંહના 20, […]

રાયપુરમાં ડાયરેક્ટર્સ જનરલ/ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની 60મી અખિલ ભારતીય પરિષદમાં PM મોદી ભાગ લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી 29-30 નવેમ્બર, 2025ના રોજ છત્તીસગઢના રાયપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે યોજાનારી 60મી અખિલ ભારતીય ડાયરેક્ટર્સ જનરલ/ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કોન્ફરન્સમાં ભાગ લેશે. 28-30 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સનો ઉદ્દેશ્ય મુખ્ય પોલીસ પડકારોને સંબોધવામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવાનો અને “વિકસિત ભારત” ના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ “સલામત ભારત” બનાવવા માટે ભાવિ રોડમેપ […]

અમદાવાદમાં બનશે દેશનું પહેલું 16 માળનું સુપર-મોડર્ન રેલવે સ્ટેશન, જાણો તેની ખાસિયત

ગાંધીનગરઃ ભારતમાં પહેલી વાર એવુ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યો છે, જે 16 માળનું હશે અને અહીંથી ટ્રેન જ નહીં, પરંતુ બસ, મેટ્રો અને ભવિષ્યની બુલેટ ટ્રેન સુધીની તમામ સેવાઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ થશે. આ સ્ટેશનની અંદર મોલ, ઓફિસ, હોટેલ અને ગાર્ડન જેવી સુવિધાઓ પણ હશે. આ પ્રોજેક્ટ દેશના પરિવહન ક્ષેત્રમાં ઐતિહાસિક પરિવર્તન લાવવાનો […]

યુએન રિપોર્ટમાં ચોંકાવનારી ચેતવણી, 2050 સુધીમાં શહેરીકરણ 83% પહોંચશે

વિશ્વની માનવ વસ્તીના વિતરણમાં ઐતિહાસિક ફેરફાર આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના તાજેતરમાં “વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ 2025” રિપોર્ટમાં ખુલ્યું છે કે, આજે વિશ્વની 80% થી વધુ વસ્તી શહેરોમાં રહે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારો ધીમે ધીમે ખાલી થઈ રહ્યા છે. આ વૈશ્વિક માનવ વસાહતોનું ભૌગોલિક ચિત્ર બદલાઈ રહ્યું છે અને માનવ સંસ્કૃતિ હવે મોટાભાગે શહેરી કેન્દ્રો સુધી […]

ભારત અને ઈન્ડોનેશિયા સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયા

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઇન્ડોનેશિયાના સંરક્ષણ પ્રધાન જાફરી શમસુદ્દીને ગુરુવારે નવી દિલ્હીમાં ત્રીજા ભારત-ઇન્ડોનેશિયા સંરક્ષણ પ્રધાનોના સંવાદની સહ-અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં, બંને દેશોએ તેમની વ્યૂહાત્મક ભાગીદારીનો પુનરોચ્ચાર કર્યો અને સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયા. બંને મંત્રીઓએ 2025 ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીને પણ યાદ કરી, જેમાં રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો મુખ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code