1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશ પાછા ફરવા માટેની શરતો જણાવી

નવી દિલ્હી: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું છે કે તેમનું દેશમાં વાપસી ત્રણ પરિબળો પર આધારિત છે: સહભાગી લોકશાહીની પુનઃસ્થાપના, અવામી લીગ પરનો પ્રતિબંધ હટાવવો અને મુક્ત, ન્યાયી અને સમાવેશી ચૂંટણીઓ યોજવી. ભારતના એક અજ્ઞાત સ્થળેથી પીટીઆઈને આપેલા એક વિશિષ્ટ ઈમેલ ઇન્ટરવ્યુમાં, હસીનાએ યુનુસ સરકાર પર ભારત સાથેના સંબંધોને જોખમમાં નાખવા અને ઉગ્રવાદી […]

DRI એ મુંબઈમાં સોનાની દાણચોરીનો પર્દાફાશ, 11.88 કિલો સાથે 11 ની ધરપકડ

રેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ “ઓપરેશન બુલિયન બ્લેઝ” હેઠળ મુંબઈમાં સોનાની દાણચોરી કરતા એક મોટા સિન્ડિકેટ પર કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં ભારતમાં સોનાની દાણચોરી, ગુપ્ત ભઠ્ઠીઓમાં પીગળવા અને શુદ્ધ સોનાના ગેરકાયદેસર વેચાણમાં સંડોવાયેલા એક સંગઠિત રેકેટનો પર્દાફાશ થયો હતો. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, 10.11.2025ના રોજ DRI અધિકારીઓએ મુંબઈમાં ચાર ગુપ્ત રીતે સ્થિત જગ્યાઓ […]

નેવી ચીફ સંયુક્ત રાજ્ય અમેરિકાની મુલાકાતે

નવી દિલ્હીઃ નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી, 12 થી 17 નવેમ્બર, 2025 દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સની સત્તાવાર મુલાકાતે રવાના થયા છે. આ મુલાકાતનો હેતુ ભારતીય નૌકાદળ અને યુનાઇટેડ સ્ટેટ્સ નૌકાદળ વચ્ચે મજબૂત અને સ્થાયી દરિયાઇ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે, જે ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીનો મુખ્ય આધારસ્તંભ છે. આ મુલાકાત દરમિયાન નૌકાદળના વડા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ […]

IAF ફાઇટરોએ હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી ઓપરેશન્સ હાથ ધર્યાં

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ ઓપરેશન્સ સંબંધિત ઉત્કૃષ્ટતા અને સંયુક્ત તૈયારીને દૃઢપણે દર્શાવવા માટે, 29 ઓક્ટોબરથી 11 નવેમ્બર 2025 દરમિયાન પશ્ચિમી ક્ષેત્રમાં મહાગુજરાત-25 (MGR-25) કવાયતનું આયોજન કર્યું હતું. આ કવાયત હવાઇ અભિયાનોથી લઈને દરિયાઈ અને હવાઇ-જમીન મિશન સુધીની તમામ કામગીરીમાં નિપુણતા પ્રદર્શિત કરવાના IAFના સામર્થ્યની ફરીથી પુષ્ટિ કરે છે. તમામ ઉપલબ્ધ અસ્કયામતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને […]

વર્લ્ડ ચેસ કપ: ભારતીય ખેલાડીઓએ પાંચેયે મેચ ડ્રો કરીને આગામી રાઉન્ડની આશા જીવંત રાખી

નવી દિલ્હીઃ વર્લ્ડ ચેસ કપના ચોથા રાઉન્ડમાં ભારતીય ખેલાડીઓએ પોતાની મેચ ડ્રો કરી હતી. જેના કારણે પાંચેય ખેલાડીઓ હજુ પણ આગામી રાઉન્ડ માટે સ્પર્ધામાં છે. ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગેસીનો સામનો હંગેરિયન દિગ્ગજ પીટર લેકો સામે થયો હતો. એરિગેસીને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો, અને સફેદ મહોરા સાથે રમતા લેકો ડ્રોથી સંતુષ્ટ દેખાતા હતા. તેવી […]

ભૂટાનથી પરત ફરતા જ PM મોદી સીધા LNJP હોસ્પિટલ પહોંચ્યા, ઈજાગ્રસ્તો સાથે કરી મુલાકાત

નવી દિલ્હી: ભૂટાનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સીધા દિલ્હીની એલએનજેએપી (LNJP) હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની મુલાકાત લીધી. PM મોદીએ હોસ્પિટલમાં જઈને ઘાયલ લોકોની તબિયત પૂછી  અને તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. હોસ્પિટલના અધિકારીઓ અને ડૉક્ટરો સાથે પણ તેમણે વિગતવાર ચર્ચા […]

શેરબજારમાં તેજી: સેન્સેક્સમાં 595 પોઈન્ટ અને નિફ્ટીમાં 180 પોઈન્ટનો વધારો

મુંબઈ: અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે, એટલે કે બુધવારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. રોકાણકારોમાં ખરીદીનો માહોલને પગલે બેનચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં લગભગ 1 ટકાની તેજી નોંધાઈ હતી. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 595.19 અંક (0.71%) ઉછળી 84,466.51 અંકે બંધ રહ્યો હતો. જ્યારે NSEનો 50 શેરો ધરાવતો નિફ્ટી ઇન્ડેક્સ 180.85 અંક […]

દિવાળી પર દિલ્હીમાં હુમલો કરવાની હતી યોજના, દિલ્હી બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

નવી દિલ્હી: લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ અંગે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. હુમલાના મુખ્ય શંકાસ્પદ મુઝમ્મિલે તપાસ એજન્સીઓને જણાવ્યું હતું કે તેણે અને ઉમરે લાલ કિલ્લાની સામે બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડ્યું હતું, જેમાં 10 લોકો માર્યા ગયા હતા. તપાસ એજન્સીઓ મુઝમ્મિલની પૂછપરછ કરી રહી છે અને તેના ફોન ડેટાની તપાસ કરી […]

બ્લાસ્ટ કેસઃ કાર 10 દિવસ સુધી અલ-ફલાહ યુનિવર્સિટી કેમ્પસમાં પાર્ક કરાઈ હતી, વિદેશી કનેક્શનની તપાસ ચાલુ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્લીમાં સોમવારે થયેલા બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. દેશભરના વિવિધ રાજ્યોમાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં 18થી વધુ લોકોની પોલીસ અટકાયત કરી છે. માહિતી પ્રમાણે, બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી આઈ20 કાર છેલ્લા 10 દિવસથી અલ-ફલાહ યુનિવર્સિટી કેમ્પસમાં પાર્ક કરેલી હતી. આ કાર ડૉ. […]

દિલ્હી બ્લાસ્ટઃ આતંકી શાહીન બે વર્ષથી વિસ્ફોટક સામગ્રી એકત્ર કરતી હતી, તપાસમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્લીમાં સોમવારે સાંજે થયેલા ભયાનક બ્લાસ્ટમાં 10 લોકોનાં મોત થયા છે અને 24થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને સતત દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બ્લાસ્ટમાં સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલુ છે. દરમિયાન સુરક્ષા એજન્સીઓએ બ્લાસ્ટ પહેલાં જ ડૉ. શાહીન શાહિદને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code