1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

મલેશિયા: પરેડ રિહર્સલ દરમિયાન બે નેવી હેલિકોપ્ટર હવામાં અથડાયા, 10ના મોત

નવી દિલ્હીઃ મલેશિયામાં નૌકાદળના બે હેલિકોપ્ટર વચ્ચેની હવાઈ અથડામણમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. આ ઘટના લુમુત નેવલ બેઝ પર બની હતી. વિગતો અનુસાર, હેલિકોપ્ટર રોયલ મલેશિયન નેવી પરેડ માટે પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે આ અથડામણ થઈ હતી. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં લુમટ નેવલ બેઝ પર અથડામણની ક્ષણ બતાવવામાં આવી છે. નેવીએ […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કાના મતદાનના દિવસે હીટવેવની કોઈ શક્યતા નથી

નવી દિલ્હીઃ DG IMD એ  ચૂંટણી પંચને જાણ કરી હતી કે આ મહિનાની 26મી તારીખે યોજાનારી સામાન્ય ચૂંટણીના બીજા તબક્કા માટે ગરમીના મોજાને લઈને કોઈ મોટી ચિંતા નથી. બીજા તબક્કામાં મતદાન થવા જઈ રહેલા 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે હવામાનની આગાહી સામાન્ય છે. દેશના અમુક ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને ગરમીના મોજાના અહેવાલોને ધ્યાનમાં રાખીને, આયોગે […]

હથિયાર ખરીદી મામલે અમેરિકા નંબર-1 દેશ, ભારત ચોથા ક્રમે

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન યુદ્ધ તથા રશિયા અને હમાસ યુદ્ધ વચ્ચે દુનિયાના અનેક દેશોમાં તણાવ ભરી સ્થિતિ છે. દરમિયાન સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, 2023માં વિશ્વના સૈન્ય ખર્ચમાં એક દાયકામાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો હતો. આ ખર્ચ ગયા વર્ષે 2.4 ટ્રિલિયન ડોલરની નવી ટોચે પહોંચ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં […]

વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૩): ૧૯૬૯માં સિન્ડીકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા

(સુરેશભાઈ ગાંધી) – ૧૯૬૯માં સિન્ડિકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા. – ૧૯૭૭માં ચંદ્રશેખર, કૃષ્ણકાંત, રામધન જેવા યંગટર્કે કોંગ્રેસ છોડી. – ૧૯૭૭માં બાબુ જગજીવનરામે કોંગ્રેસ છોડી CFD પક્ષ સ્થાપ્યો. – ૧૯૮૨માં સંજય ગાંધીનાં વિધવા પત્ની મેનકા ગાંધીને ઇન્દિરા ગાંધીનું ઘર અને કોંગ્રેસ છોડવા પડ્યાં. – ૧૯૮૬માં પ્રણવ મુખર્જીએ કોંગ્રેસ છોડી રાષ્ટીય સમાજવાદી કોંગ્રેસની સ્થાપના […]

IPL 2024: એમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યકત્ત કરવા બદલ કોહલીની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ આઈપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના બેસ્ટમેન વિરાટ કોહલીએ કોલકતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં એમ્પાયર સાથે ઉગ્રચર્ચા કરવી ભારે પાડી છે. કોહલીને આઈપીએલની આચારસંહિતા મામલાના ઉલ્લંઘન કરવા મુદ્દે મેચ ફીના 50 ટકા દંડ કરવામાં આવ્યો છે. કેકેઆરએ રવિવારે ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં આરસીબીનો એક રચનથી પરાજ્ય થયો હતો. આરસીબી આઈપીએલ 2024ની સીઝનમાં આઠમી મેચમાં સાતમી […]

લોકસભા ચૂંટણીઃ સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયાં

અમદાવાદઃ લોકસભા ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન સુરત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ 9 માન્ય ઉમેદવારો પૈકી આઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હોવાનું જાણવા મળે છે. આમ લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે જ ગુજરાતમાં ભાજપની એક બેઠક ઉપર જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી ભાજપના ઉમેદવારની બિનહરીફ […]

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગ, સદનસીબે જાનહાની ટળી

ગાયનેક વિભાગના ઓપીડીમાં લાગી આગ એસીમાં શોર્ટ સરકીટથી આગ લાગ્યાનું ખૂલ્યું ફાયરબ્રિગેડની ટીમે આગ ઉપર મેળવ્યો કાબુ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓમાં વધારો થયો છે. રવિવારે અમદાવાદ શહેર અને જિલ્લામાં આગની 3 ઘટનાઓ બની હતી. દરમિયાન રાજધાની ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. હોસ્પિટલના ગાયનેક વિભાગની ઓપીડીમાં સામાન્ય આગ લાગી હતી. શોર્ટ […]

રોજ ઈન્સ્યુલિનની માંગણી કરું છું, કેજરિવાલે જેલ અધિકારીને લખ્યો પત્ર

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ લીકર પોલીસે પ્રકરણમાં અરવિંદ કેજરિવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે. બીજી તરફ તેમના આરોગ્યને લઈને કોર્ટમાં હાલ સુનાવણી ચાલી રહી છે. દરમિયાન સીએમ કેજરિવાલે જેલ અધિકારીને પત્ર લખીને જેલસત્તાવાળાઓએ કોર્ટમાં કરેલી રજુઆત ખોટી હોવાનો આક્ષેપ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે તિહાર જેલ સુપરિન્ટેન્ડેન્ટને પત્ર લખ્યો છે. પત્રમાં સીએમએ કહ્યું છે કે, મેં અખબારમાં […]

કલકત્તા હાઈકોર્ટે શિક્ષકનો ભરતી રદ કરી, 25753 લોકોની નોકરી ઉપર સંકટ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં સોમવારે કોલકત્તા હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કથિત રીતે ગેરકાયદેસર રીતે મેળવેલી તમામ નોકરીઓ રદ કરી હતી. જસ્ટિસ દેવાંશુ બસાક અને જસ્ટિસ મોહમ્મદ સબ્બીર રશીદની બનેલી કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેંચે કહ્યું, “જે લોકો લાંબા સમયથી ગેરકાયદેસર રીતે કામ કરી રહ્યા છે તેમને વ્યાજ સહિત તેમનો પગાર […]

દેશના મંદિરો અને મઠો ઉપર કોંગ્રેસની નજરઃ અમિત શાહ

નવી દિલ્હીઃ પ્રથમ તબક્કાના મતદાન બાદ બીજા તબક્કા માટે જોરદાર પ્રચાર અને રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે. છત્તીસગઢના કાંકેરમાં એક જાહેર સભાને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “હમણાં જ કોંગ્રેસ પાર્ટી મુશ્કેલીમાં છે કારણ કે પીએમ મોદીએ તેમના મેનિફેસ્ટોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવાયું છે કે, દરેકની સંપત્તિનો સર્વે કરવામાં આવશે. અમિત શાહે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code