1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સંસ્કૃત એ માત્ર ભાષા નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિનું પ્રાણતત્વ છે: રાજ્યપાલ

ગાંધીનગરમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો, સંસ્કૃત ભાષાનું મહત્વ વધે તે માટે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજાયો: શિક્ષણ મંત્રી ડીંડોર, મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા છે: શિક્ષણ રાજ્યમંત્રી પાનસેરિયા ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે પ્રથમ રાજ્યસ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો હતો. આ તકે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું […]

ભાવનગરના કાળા તળાવ ગામે પાટિદારોની સભા બાદ હવે રબારી સમાજે પણ બાંયો ચઢાવી

વૃદ્ધને માર મારવાના બનાવના વિરોધમાં પાટિદારો એકઠા થયા હતા, પાટીદારોએ પોલીસ પર દબાણ લાવી યુવક સામે લૂંટનો ખોટો કેસ કર્યોઃ રબારી સમાજ, પાટિદારોની જેમ હવે રબારી સમાજ પણ એકત્ર થશે ભાવનગરઃ જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામમાં તાજેતરમાં અરજણભાઈ દિહોરા નામના વૃદ્ધ પાટીદારને રબારી સમાજના રાજુ ઉલવા નામના યુવકે કોદાળીના હાથાથી માર માર્યો હતો. આ બનાવને […]

સાતમ-આઠમના મીની વેકેશનને લીધે પ્રવાસન સ્થળોએ લોકો ઉમટી પડશે

પ્રવાસીઓમાં દ્વારકા, સોમનાથ અને આબુ પહેલી પસંદ, તમામ ટ્રેનોમાં લાબું વેઈટિંગ લિસ્ટ, ખાનગી ટ્રાવેલર્સએ ભાડાં વધારી દીધા અમદાવાદઃ ગુજરાતના લોકો હરવા-ફરવાના શોખિન ગણાય છે, ત્યારે સાતમ-આઠમની રજાઓમાં મોટાભાગના પરિવારોએ ફરવા જવા માટે પ્લાન કરી દીધો છે, જન્માષ્ટમીના પર્વનું સૌથી વધુ મહાત્મય સૌરાષ્ટ્રમાં હોય છે. ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. કેટલાક પરિવારો, દૂબઈ, સહિત વિદેશી […]

મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છેઃ ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે રાજકોટની ફેમિલી કોર્ટના આદેશને રદ કરતા આ ચુકાદો આપ્યો, મુસ્લિમ લગ્ન મુબારત દ્વારા સમાપ્ત કરી શકાય છે, મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ પણ આવી કોઈ પ્રથા અનુસરવામાં આવતી નથી અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ દંપતિના છૂટાછેડા કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. ફેમિલી કોર્ટના આદેશને રદ કરતા હાઈકોર્ટે કહ્યું છે કે, ‘મુસ્લિમ દંપતિ પણ મુબારત એટલે […]

માણસા કોલેજના કાર્યક્રમમાં ભાજપના જયરાજસિંહ પરમાર અને પૂર્વ રાજવી વચ્ચે વિવાદ સર્જાયો

જયરાજસિંહે ક્ષત્રિયોનો ખોટો ઈતિહાસ બતાવતા માણસાના રાજવી ગુસ્સે થયા, ક્ષત્રિય સમાજના ઇતિહાસને લઈને બન્ને અગ્રણીઓ વચ્ચે તું-તું મેં-મેં થઈ હતી, માણસાના રાજવી યોગરાજસિંહ રાઓલ ચાલુ કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા ગાંધીનગરઃ  જિલ્લાના માણસાની કોલેજના એક કાર્યક્રમમાં ભાજપના નેતા જયરાજસિંહ પરમાર અને માણસાના રાજવી યોગરાજસિંહ રાઓલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ક્ષત્રિય સમાજના ઇતિહાસ વિષયક પ્રવચનમાં ભાજપના […]

ગુજરાતમાં દર વર્ષે કૂતરા કરડવાના 2,41 લાખથી વધુ બનાવો, દેશમાં ટોપ 5માં ગુજરાતનો સમાવેશ

અમદાવાદમાં 30 હજારથી વધુ કૂતરાઓનું નસબંધીકરણ, રાજ્યના શહેરો અને ગામડાંમાં રોજ 700 લોકો ડોગ બાઈટનો ભોગ બને છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વર્ષમાં પ્રાણીઓ કરડવાના 29,206 કેસ નોંધાયા અમદાવાદઃ રાજ્યના અમદાવાદ સહિત મહાનગરો અને નાના શહેરોમાં પણ કૂતરા કરડવાના બનાવો વધતા જાય છે. રાજ્યમાં દર વર્ષે કૂતરા કરડવાના સરેરાશ કેસ 2.41 લાખથી વધુ છે, એટલે […]

સુપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળાની તૈયારીઓ માટે કલેકટરએ સમીક્ષા કરી

તરણેતરના ભાતીગળ મેળા માટે લાઈટિંગ, મંડપ વગેરેનો 40 લાખનો કોન્ટ્રાક્ટ અપાયો, તરણેતરના મોળામાં ગ્રામીણ ઓલિમ્પિક”નું આયોજન કરાશે, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વાગત વ્યવસ્થા અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી સુરેન્દ્રનગરઃ ગુજરાતનો સુપ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ લોકમેળો આગામી તા. 26મી ઓગસ્ટથી યોજાશે. આ લોકમેળા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે મેળાના આયોજન સંદર્ભે રસ્તા, પાર્કિંગ, […]

ભાવનગર જિલ્લામાં નવી ભરતી થયેલા વિદ્યાસહાયકો પગારથી વંચિત

મેડિકલ તપાસમાં વિલંબને કારણે વિદ્યા સહાયકોનો પગાર ન થયો, મેડિકલ તપાસ માટે વ્યવસ્થા તંત્ર દ્વારા કરાવવી જોઈએ, સાતમ આઠમ પર્વેના ટાણે જ વિદ્યા સહાયકોને પગાર મળ્યો નથી ભાવનગરઃ શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં તાજેતરમાં વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી વિદ્યા સહાયકોનો પગાર થયો નથી. તંત્ર દ્વારા મેડિકલ તપાસનું બહાનું […]

ભાવનગર-સોમનાથ હાઈવેના વડલી ગામના સર્વિસ રોડ પર મહિનાથી ભરાયેલા વરસાદી પાણી

સર્વિસ રોડ પર સતત પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકો પરેશાન, સર્વિસ રોડ પર ભરાયેલા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી, ગ્રામજનોએ હાઈવે ઓથોરિટીને કરી રજુઆત ભાવનગરઃ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ પડ્યો નથી. ત્યારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા નજીક વડલી ગામ પાસે સર્વિસ રોડ પર એક મહિનાથી વરસાદના પાણી ભરાયેલા છે. તેથી વાહનચાલકોને ભારે મુશ્કેલી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મોર્ડન લાયબ્રેરી 24 કલાક ખૂલ્લી રહેશે, વિદ્યાર્થીઓને રાહત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પમાં રૂપિયા 7 કરોડના ખર્ચે મોર્ડન લાઇબ્રેરીનું નિર્માણ, વિદ્યાર્થીઓ કોઈપણ સમયે ડ્રોપ બોક્સમાં પુસ્તક મૂકી પુસ્તક જમા કરાવી શકશે, ફાયર NOC મળતા જ લાઈબ્રેરી ખુલ્લી મુકાશેઃ કુલપતિ રાજકોટઃ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પમાં રૂપિયા 7 કરોડના ખર્ચે મોર્ડન લાઇબ્રેરીનું નિર્માણ કરાયુ છે. અને ફાયર એનઓસી મળ્યા બાદ એક હજાર વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની આ લાઈબ્રેરી ટૂંક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code