1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સુરતમાં ખાદ્ય ચિજ વસ્તુઓ વેચતી દુકાનો પર ચેકિંગ, દૂધના માવામાં ભેળસેળ પકડાઈ

શહેરના વિવિધ વિસ્તારોમાંથી દૂધના માવાના 22 નમૂના લેવાયા, દૂધના માવાના 10 નમૂનાઓમાં વેજીટેબલ ફેટનું ઊંચું પ્રમાણ, દૂધના માવામાં વેજીટેબલ ફેટની ભેળસેળ જોખમી સુરતઃ જન્માષ્ટમી સહિતના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય ચિજ-વસ્તુઓની ગુણવત્તા ચકાસણી માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત મ્યુનિના આરોગ્ય વિભાગે ત્રણ […]

હાઈકોર્ટ દ્વારા વર્ચ્યુઅલ સુનાવણી માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર-SOPમાં ફેરફાર કરાયો

ઓનલાઇન જોડાનારી વ્યક્તિઓએ હાઇકોર્ટની ગરિમા અને શિષ્ટાચાર મુજબ વર્તવું પડશે, SOPનો ભંગ કરશે તો તેને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે, વર્ચ્યુઅલ સુનાવણીમાં જોડાવા માંગતા તમામ સહભાગીઓ માટે વેઈટિંગ રૂમ રખાશે અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં ચાલતા કેસની સુનાવણીમાં વર્ચ્યુઅલ મોડથી જોડાતાં એડવોકેટ સહિત તમામ પક્ષકારોએ કોર્ટની ગરીમા અને શિષ્ટાચાર મુજબ વર્તવુ પડશે, આ […]

ગાંધીનગરઃ રાજભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની ઉજવણી કરી

અમદાવાદઃ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજભવનમાં આવેલા દયાનંદ હોલ ખાતે આજે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા અને મહિલા ધારાસભ્યો, ગાંધીનગરના મેયર સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી દિવ્યાંગ સહિતની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધીને તેમને દીર્ઘાયુના આશીર્વાદ આપીને પ્રજાના કલ્યાણકારી કામો […]

ગુજરાતઃ બરડામાં કુલ 17 સિંહોની હાજરી નોંધાઈ

રાજકોટઃ ‘બરડા વન્યજીવ અભયારણ્ય’, જેને સ્થાનિકોમાં ‘બરડો’ તરીકે ઓળખવામાં આવે છે, આ સ્થળ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા અતિમહત્વપૂર્ણ જૈવવિવિધતાવાળા પ્રદેશોમાંથી એક છે. વર્ષ ૧૯૭૯માં અભયારણ્ય તરીકે જાહેર થયેલું બરડા, ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું. આજે તે એશિયાટિક સિંહના સંરક્ષણ માટે વિકસાવવામાં આવેલા વ્યાપક દ્રષ્ટિકોણ હેઠળનું મહત્વપૂર્ણ રહેઠાણ બની ગયું […]

ગુજરાત યુનિવર્સિટીની કરોડો રૂપિયાની જમીન સિન્ડિકેટ સભ્યની કલબને પધરાવી દીધાનો આક્ષેપ

ગુજરાત યુનિ.ની 500 કરોડની જમીનકલબને પધરાવી દીધીઃ  ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, સીન્ડીકેટ સભ્યની કલબ પાંચ લાખ થી પંદર લાખ સુધીની મેમ્બરશીપ ફી ઉઘરાવશે, કોંગ્રેસ દ્વારા “ગુજરાત યુનિવર્સિટી બચાવો અભિયાન” શરૂ કરાશે, અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલએ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આચરાયેલા 500 કરોડથી વધુના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા જણાવ્યુ છે કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા […]

ગુજરાત-રાજસ્થાન સરહદ નજીક ભેંસલા ગામ પાસે ઈકોકારે બાઈકને ટક્કર મારતા ત્રણના મોત

અકસ્માતમાં એક બાળક સહિત મહિલાને ગંભીર ઈજા, અકસ્માત બાદ ઈકોકાર રોડ સાઈડ પરથી ઉતરીને ગરનાળામાં ખાબકી, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી મોડાસાઃ ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક આવેલા ભેંશલા ગામ પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા કુલ ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે એક બાળક અને એક મહિલાને ગંભીર ઇજા […]

કચ્છ યુનિવર્સિટીમાં ભરતીના નિયમોમાં ફેરફાર કરીને કરાયેલી ગેરકાયદે નિમણૂંકો રદ

સીધી ભરતી અને બઢતીના રેશીયા અંગેના નિયમોનો ભંગ કરાયો હતો, ઉચ્ચ શિક્ષણની કચેરીને અલગ અલગ રજૂઆતો અને ફરિયાદો મળી હતી, પ્રશ્નપત્ર અને OMR સીટને સલામત રીતે રાખવામાં ગંભીરતા દાખવવામાં આવી નહોતી. ભૂજઃ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ભરતીના મુદ્દે વિવાદ ચાલી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા આસી. રજીસ્ટ્રારની ભરતી પ્રક્રિયામાં નિયમોનો ભંગ અને ગેરરીતિ આચરવામાં […]

ભારતમાલા હાઈવે પ્રજેક્ટમાં ખેડૂતોને પુરતું વળતર ન મળતા રેલી કાઢીને આક્રોશ વ્યક્ત કરાયો

કાંકરેજ, દિયોદર,લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોએ વળતરની માંગ કરી, ખેડૂતોની 1500 વીઘા જમીન માટે 50 કરોડ, બિલ્ડરોની 70 વીઘા માટે 350 કરોડનું વળતર ખેડૂતોની માગણી નહી સ્વીકારાય તો ગાંધીનગરમાં મોરચો મંડાશે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકામાંથી પસાર થતાં ભારત માલા એક્સપ્રેસ હાઈવે માટે ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને પુરતુ વળતર ન […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીસીએની પ્રેક્ટિલ પરીક્ષામાં લેખિતમાં લેતા 1450 વિદ્યાર્થીઓ નાપાસ

સુરેન્દ્રનગરની કોલેજના 11 વિદ્યાર્થીઓને 0 માર્ક આવતા પરીક્ષા પદ્ધતિ સામે વિરોધ ઉઠ્યો, એકપણ યુનિવર્સિટીમાં BCAની પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા લેખિતમાં લેવાતી નથી, પરીક્ષામાં જાવા, સીસાબ, અને લિનક્સ લેન્ગવેજના પ્રોગ્રામિંગના પ્રશ્નોમાં પૂછાયા હતા રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની ગઈ છે. ત્યારે યુનિ દ્વારા લેવાયેલી BCA સેમેસ્ટર-4ના પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા લેખિતમાં લેવામાં આવી હોવાથી 6091માં 1450 વિદ્યાર્થીઓ […]

ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા 3 મિત્રો ડૂબ્યા, બેના મોત, એકનો બચાવ

કેનાલમાં ડૂબેલા યુવાનોને શોધવા ફાયર બ્રિગેડે કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું, ત્રણેય યુવાનો કેનાલમાં મસ્તી કરતા થોડાક આગળ જતાં ડૂબવા લાગ્યા હતા, અજાણ્યા રિક્ષાચાલકે એક યુવાનને કેનાલમાંથી બહાર કાઢ્યો ગાંધીનગરઃ નર્મદા કેનાલ હાલ બેકાંઠે વહી રહી છે. કેનાલમાં નહાવા પર પ્રતિબંધ હોવા છતાંયે કેટલાક લોકો નહાવા પડતા હોય છે, અને ડૂબી જવાથી મોતના ઘટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code