1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ધોળકા તાલુકાના કોંઠ ગામે પાણી ભરાતા ગ્રામજનોએ પંચાયતને કરી તાળાબંધી

વરસાદી પાણી ભરાવાની સમસ્યા નહીં ઉકેલાતી નથી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પાણી ભરાતા દર્દીઓને હાલાકી, સરપંચ અને તલાટી ગ્રા.પં.માં નિયમિત નહીં આવતા હોવાની ફરિયાદ ધોળકાઃ તાલુકાના કોઠ ગામમાં તાજેતરમાં પડેલા વરસાદને લીધે પાણી ભરાતા ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. ગામના રસ્તાઓ પર સતત ભરાઈ રહેતા વરસાદી પાણી અને કીચડને લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જાય […]

સુરત શહેરના કોટ વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવમાં સામાજિક એખલાસના દ્રશ્યો સર્જાયા

મુસ્લિમ સમાજના વાલીઓએ બાળકીઓને કૂમકૂમ પગલાં પાડીને પ્રવેશ કરાવ્યો, પોતાની દીકરીઓના કૂમકૂમ પગલાં મુસ્લિમ સમાજના વાલીઓ સાચવીને રાખશે, મુસ્લિમ સમાજે શાળા પ્રવેશોત્સવને બિરદાવ્યો સુરતઃ શહેરમાં મ્યુનિ. હસ્તકની શાળાઓમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. જેમાં કોટ વિસ્તારની શાળાઓમાં પ્રવેશોત્સવ વખતે સામાજિક એખલાસના દ્રશ્યો જોવા મળ્યા હતા. લઘુમતી સમાજના વિદ્યાર્થીઓના વાલીઓ અને અગ્રણીઓ વિદ્યાર્થિનીઓને કુમકુમ પગલા પાડીને શાળામાં […]

યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં સ્નાતક, અનુસ્નાતકનું પ્રથમ સત્ર 1લી જુલાઈથી શરૂ થશે

શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું , 17 ઓક્ટોબરથી 6 નવેમ્બર દિવાળી વેકેશન, પ્રથમ શૈક્ષણિક સત્રમાં કુલ 124 દિવસનું શિક્ષણકાર્ય રહેશે,  અમદાવાદઃ  રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2025-26નું વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. જે મુજબ  અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે પ્રથમ શૈક્ષણિક સત્ર આગામી 1 જુલાઇથી શરૂ થશે. ચાલુ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ, ધ્રાંગધ્રાના 3 ગામોમાં કલેકટર દ્વારા અપાયો પ્રવેશ

જિલ્લાના 6,126 વિદ્યાર્થીઓ શાળા પરિવહન યોજનાનો લાભ મેળવી રહ્યા છે, આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1માં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો, ખેલ મહાકુંભ, અને યોગા જેવી સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2025નો પ્રારંભ થયો છે. જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલે ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી, ભારદ અને ગંજેળા ગામની શાળાઓમાં બાળકોને પ્રવેશોત્સવ […]

ગાંધીનગરના પુન્દ્રાસણ ગામે શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રીએ 197 બાળકોનું નામાંકન કરાવ્યું

મુખ્યમંત્રીએ બાળકોને શૈક્ષણિક કિટ આપી શાળામાં આવકાર્યા, શાળાના 9 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું, શાળાના બે વિદ્યાર્થીઓએ શિક્ષણના મહત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું ગાંધીનગરઃ  જિલ્લાની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2025 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રીએ આંગણવાડીમાં 53, બાલવાટિકામાં 54, ધોરણ-1માં 48 અને ધોરણ-9માં 42 બાળકોનું નામાંકન કરાવ્યુ હતું. પુન્દ્રાસણ […]

ગાંધીનગરમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી, જગદિશના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં

રથયાત્રા બપોરના સમયે સેક્ટર-29 જલારામ મંદિર ખાતે વિરામ લીધો, રથયાત્રામાં 1200 કિલો મગ, 100 કિલો જાંબુ, છ મણ કાકડીના પ્રસાદની વ્યવસ્થા, રથયાત્રામાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવાયો ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આજે અષાઢી બીજે  ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું આયોજન કરાયુ છે. વર્ષ 1985થી શરૂ થયેલી રથયાત્રા કોરોનાકાળના બે વર્ષને બાદ કરતા આજદિન સુધી જળવાઈ રહી છે. […]

ભાવનગરના ઘોઘામાં ત્રણ બાળકો પાણી ભરેલા ખાડામાં પડ્યા, બે બાળકોના ડુબી જતા મોત

સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને એક બાળકને બચાવી લીધો, ત્રણ બાળકો રમતા રમતા અકસ્માતે ખાડામાં પડી ગયા હતા, પોલીસે બન્ને બાળકોની મૃતદેહને પીએમ માટે માકલીને તપાસ હાથ ધરી ભાવનગરઃ દરિયા કાંઠે આવેલા ઘોઘામાં તાજેતરમાં પડેલા વરસાદને લીધે પાણી ભરાયા છે. દરમિયાન શહેરમાં આડી સડક પાસે પાણીના ટાંકી પાસે બાળકો રમતા હતા તે દરમિયાન એક બાળકનો પગ […]

ભાવનગરના તળાજા તાલુકામાં મેઘરાજાને ખમૈયા કરવા ખેડુતો કરી પ્રાર્થના

ખેડૂતો વરાપ નિકળવાની રાહ જોઈ રહ્યા છે, ખેતરોમાં પાણી ભરાય જતાં અગાઉ વાવેતર કરેલા પાકને નુકશાન, તાલુકામાં કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર થશે ભાવનગરઃ જિલ્લામાં સપ્તાહ પહેલા અને ત્યારબાદ પડેલા ઘોઘમાર વરસાદને કારણે જે ખેડૂતોએ આગોતરા વાવેતર કર્યું હતું તેને નુકશાન થયું છે. જિલ્લાના તળાજા તાલુકામાં ભારે વરસાદને લીધે વાડી-ખેતરોમાં પાણી ભરાયેલા છે. તાલુકાના […]

રાજકોટ શહેર – જિલ્લામાં સ્ટેપ ડ્યુટીની ચોરી પકડવા ઝૂબેશ, 1.07 કરોડનો દંડ કરાયો

દરેક વિસ્તારના જંત્રી દર નક્કી છતાં સ્ટેમ્પ ડ્યુટી બચાવવા છટકબારી, રાજકોટ શહેર-જિલ્લાના 18 લોકોએ સ્ટેમ્પ ડ્યૂટી ચોરી કરતા ડેપ્યુટી કલેક્ટરની કાર્યવાહી, સ્ટેમ્પ ડ્યુટી વધુ ન ભરવી પડે તે માટે દસ્તાવેજમાં ઓછું બાંધકામ બતાવ્યું રાજકોટઃ શહેર અને જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટીની આવક વધારવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કેટલાક મિલકધારકો પોતાની મિલ્કતોનું ઓછું […]

વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ 16 તળાવોમાંથી માત્ર 7 તળાવ ઊંડા કરાયા

શહેરના 16 તળાવો તો ડ્રેનેજના પાણીથી અડધા ભરાઇ ગયા, ચોમાસાનો પ્રારંભ છતાં હજુ સુધી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી અધૂરી, ભારે વરસાદ પડશે તો મુશ્કેલી પડશે વડોદરાઃ  શહેરમાં ગયા વર્ષે વિશ્વામિત્રીના પૂરને લીધે ખાના-ખરાબી સર્જાઈ હતી. ત્યાર બાદ વિશ્વામિત્રી નદીના પાણીને નિયંત્રિત કરી શકાય તે માટે ગુજરાત સરકારે કરોડો રૂપિયાનો વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code