1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વિદ્યાર્થીઓ માટે ખૂશખબર, CA ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટની પરીક્ષા હવે વર્ષમાં ત્રણવાર લેવાશે,

અમદાવાદ:  ચાર્ટડ એકાઉન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે હવે વર્ષમાં ત્રણ વાર સીએ ફાઉન્ડેશન અને ઈન્ટર મીડિયેટની પરીક્ષા ત્રણવાર લેવામાં આવશે. અત્યાર સુધી સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિએટની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાતી હતી. જે હવે ત્રણ વાર પરીક્ષા લેવાશે. આ નિર્ણયનો અમલ આગામી મે માસ કરાશે. સીએ ફાઉન્ડેશનના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. વિદ્યાર્થીઓએ ચાર્ટડ એકાઉન્ટ […]

લોકસભાની ચૂંટણીમાં પિન્કબુથ પર મહિલા કર્મચારીઓનો રાત્રી રોકાણ સામે વિરોધ

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાં મહિલા મતદારો માટે અલગ પિન્ક બુથ કાર્યરત કરવામાં આવતા હોય છે. આવા બુથ પર માત્ર મહિલાઓ જ મતદાન કરી શકે છે. આવા પિન્કબુથ પર તમામ કર્મચારીઓ મહિલાઓ જ હોય છે. જે મહિલા કર્મચારીઓને આવા મતકેન્દ્રો એટલે કે પિન્કબુથ પર ફરજ સોંપવામાં આવી હોય તેવા મહિલા કર્મચારીઓને રાત્રિ રોકાણ મતકેન્દ્રમાં કરવું […]

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધા માટે ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બનાવાશે

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ  ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિક સતત વધતો જાય છે. જેમાં ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ-1 પર તો ફ્લાઈટ્સના લેન્ડિગ વધુ હોવાને લીધે પ્રવાસીઓના એકસાથેના ધસારાને પહોંચી વળવા માટે કેટલીક ડોમેસ્ટિક ફ્લાઈટસને ઈન્ટરનેશન એરપોર્ટ ટર્મિનલ-2 પર ઓપરેટ કરવામાં આવી રહી છે. તેથી પ્રવાસીઓની સુવિધા માટે ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બનાવાશે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના […]

અમરનાથ યાત્રા માટે 16 જેટલા તબીબી ટેસ્ટ જરૂરી, હ્રદયરોગના દર્દીઓને યાત્રાએ ન જવા સલાહ

અમદાવાદઃ અમરનાથ યાત્રાનું વિશેષ મહાત્મ્ય છે. દર વર્ષે ગુજરાત સહિત દેશભરમાંથી અને વિદેશથી પણ યાત્રીઓ બાબા બર્ફાનીના દર્શનાર્થે અમરનાથ જતા હોય છે. અમરનાથ યાત્રા કઠિન પણ છે. કારણ કે બર્ફિલા પવનમાં પદયાત્રા કરીને અમરનાથ ધામ પહોંચાતું હોય છે. એટલે યાત્રા માટે શારીરિક ક્ષમતા હોવી પણ જરૂરી છે. એટલે યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટી ફરજિયાત છે. […]

યાત્રાધામ બહુચરાજીમાં આજથી ચૈત્રી પુનમના મેળાનો પ્રારંભ, ત્રિ-દિવસીય મેળામાં લોકો ઉમટી પડશે

મહેસાણા: યાત્રાધામ બહુચરાજીમાં આજે તા. 21મીને રવિવારથી ચૈત્રી પુનમના મેળાનો પ્રારંભ થશે. અને ત્રિદિવસીય આ મેળામાં માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકા ઉમટી પડશે. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકા માટે એસટીની 550 બસ દોડાવવામાં આવશે. બહુચરાજીમાં  ત્રણ જગ્યાએ હંગામી એસટી બસ સ્ટેન્ડ ઊભાં કરવામાં આવ્યા […]

અમદાવાદના કોટ વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યા દુર કરવા એએમસી 333 કરોડનો ખર્ચ કરશે

અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં દુષિત પાણીની ફરિયાદો ઊઠી છે. વર્ષો જુની પાણીની લાઈનો સડી ગઈ છે. ગટર અને પીવાનું પાણી એક થતું હોવાનું પણ તંત્રના ધ્યાનમાં આવ્યું છે. આથી કોટ વિસ્તારમાં પાણી અને ગટરની લાઈનો બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તેના માટે 333 કરોડના ટેન્ડરો જારી કરવામાં આવશે પરંતુ હાલ લોકસભાની ચૂંટણીને લીધે આચારસંહિતા […]

વસ્તડીના ભોગાવો નદી પરનો પુલ ધરાશાયી બાદ યોગ્ય ડાયવર્ઝન ન અપાતા પડતી મુશ્કેલી

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે ભાદર નદી પરનો પુલ ધરાશાયી થયાને મહિનાઓ વિતી ગયા છે. વઢવાણ અને ચુડા તાલુકાને જોડતા રોડ પરના ભાદર નદી પરના પુલ ધરાશાયી થતાં 100 જેટલા ગામોને મુશ્કેલી પડી રહી છે. અને વાહન માટે ભાદર નદીમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પણ મોટા મોટા પથ્થરો પાથરી દેવામાં આવ્યા છે. ડાયવર્ઝન […]

ભાવનગર-વલ્લભીપુરનો સ્ટેટ હાઈવે અત્યંત બિસ્માર, વાહનચાલકો ત્રાહીમામ પોકારી જાય છે

ભાવનગરઃ વલ્લભીપુર-ભાવનગર વચ્ચેનો સ્ટેટ હાઈવે અત્યંત બિસ્માર બની ગયો છે. હાઈને પર ઠેર ઠેર ખાંડા પડી ગયા છે. અને ઉબડ-ખાબડ રોડને કારણે વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. આ સ્ટેટ હાઈવેની મહિનાઓથી બિસ્માર હાલત છે. આ અંગે આ વિસ્તારના ધારાસભ્ય દ્વારા પણ તંત્રને રજુઆતો કરવામાં આવી હોવા છતાંપણ સ્ટેટ હાઈવેના નવિનીકરણનું કામ ક્યારે ચાલુ થશે, તે […]

રૂપાલા ઉમેદવારી પાછી નહીં ખેંચે તો ગુજરાતમાં ભાજપને આઠ બેઠકો પર હરાવીશુઃ પી ટી જાડેજા

અમદાવાદઃ રાજકોટમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને હટાવવાની માંગણી ન સંતોષોતા આદોલન ચલાવી રહેલા ક્ષત્રિય સમાજે હવે રાજકોટમાં રૂપાલાને હરાવવાના થપથ લેવાની સાથો સાથે સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર સહિતી આઠ બેઠકો પર હરાવાની પણ રણનીતિ તૈયાર કરીને તેનો અમલ શરૂ કરી દીધો છે. ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી. જાડેજાએ શનિવારે સંકલ્પ જાહેર કરતા કહ્યું હતું કે, અમારો […]

જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ આજે રવિવારે વડોદરાને બદલે અમદાવાદથી ઉપડશે

અમદાવાદ: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર વડોદરા-ગૈરતપુર સેક્શનના ગોઠાજ સ્ટેશન પર આજે 21 એપ્રિલ 2024ના રોજ નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે.  જેમાં જામનગર- વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ આંશિક રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત આ ટ્રેન વડોદરાને બદલે અમદાવાદથી જ ઉપડશે. તેમજ અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી 9 જેટલી ટ્રેનો રદ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code