1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતે આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પહોંચેલા પાકિસ્તાની સેનાના અધિકારીઓની યાદી જાહેર કરી

પહેલગામ હુમલા પછી ભારતના ‘ઓપરેશન સિંદૂર’માં ઓછામાં ઓછા 100 પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે. સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની સેનાના અધિકારીઓ અને સૈનિકો આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપી રહ્યા છે. ભારતીય સેનાએ રવિવારે એક યાદી પણ બહાર પાડી હતી જેમાં પંજાબ પ્રાંતમાં આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા પછી આંસુ […]

નિકોલમાં યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ યુવાનની બાઈકની ચાવી મારીને હત્યા

અમદાવાદના નિકોલમાં રહેતો યુવાન યુવતી એક તરફી પ્રેમમાં પડ્યો હતો યુવતી ગામડે એક યુવક સાથે જતા તેનો પીછો કર્યો હતો બન્ને યુવાનો વચ્ચે મારામારી થતાં એક યવકે બાઈકની ચાવી છાતીના ભાગે મારતા મોત અમદાવાદઃ શહેરના નિકોલમાં 31 વર્ષીય યુવક એક પરિણીતાના એક તરફી પ્રેમમાં પડ્યો હતો, તે દરમિયાન પરણિત યુવતી ફ્લેટમાં રહેતા પરિચિત હર્ષ નામના […]

અયોધ્યા: રામ મંદિર સંકુલમાં 14 મંદિરોમાં 5 જૂને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે

5 જૂન, ગુરુવારનો દિવસ, ગંગા દશેરાનો તહેવાર… આ તારીખ હવે ફક્ત કેલેન્ડરમાં જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતના સુવર્ણ અક્ષરોમાં પણ નોંધાશે. ગંગા દશેરાના શુભ અવસર પર, શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં એક જ નહીં પરંતુ 14 મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ એકસાથે યોજાશે. આ કાર્યક્રમ ફક્ત પ્રતિમાઓને જીવંત કરવા વિશે જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રના આત્માને ફરીથી […]

અંબાલી ગામે ઘરના છત પર પતરા સરખા કરવા જતા વીજ કરંટ લાગતા એકનું મોત

મીની વાવાઝોડામાં ઘરના પતરા ઉડી ગયા હતા દંપતી સહિત ચાર લોકો ઘરના પતરા સરખા કરવા છત પર ચડ્યા હતા વીજ કરંટ લાગતા ઘરના મોભીનું મોત, પત્નીને ગંભીર ઈજા વડોદરા:  જિલ્લામાં થોડા દિવસ પહેલા વાવાઝોડાને લીધે ગણા લોકોના કાચા મકાનો પરના પતરાના છાપરા ઊડી ગયા હતા. ત્યારે વાઘોડિયા તાલુકાના અંબાલી ગામમાં પણ વાવાઝોડામાં એક દંપતીના મકાનના […]

RTEમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, 80.378 પ્રવેશ કન્ફર્મ, 13384 બેઠકો ખાલી રહી

5898 અરજદારોના પ્રવેશ કન્ફર્મ ન થયા આગામી થોડા દિવસમાં પ્રવેશનો બીજો રાઉન્ડ શરૂ થશે આ વર્ષે 2,38,916 અરજીઓ ઓનલાઈન મળી હતી અમદાવાદઃ  રાઈટ એજ્યુકેશન એકટ અંતર્ગત ગરીબ પરિવારોના બાળકોને ખાનગી સ્કૂલોમાં ધો.1માં વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવે છે. આરટીઈ અંતર્ગત ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ રાઉન્ડના અંતે હવે કુલ […]

કડીમાં કમોસમી વરસાદને લીધે અન્ડરપાસમાં પાણી ભરાતા વાહનો ફસાયાં, એકનું મોત

ગતરાત્રે વરસાદને લીધે થોળ રોડ પરના અન્ડરબ્રિજમાં પાણી ભરાયા હતા અન્ડરપાસમાં ફસાયેલા 6 વાહનોનું રેસ્ક્યુ કરાયું સ્કોર્પિયાના ચાલકનું ડુબી જતા મોત મહેસાણાઃ ગુજરાતમાં ગઈ રાતે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં જિલ્લાના કડીમાં એક ઈંચથી વધુ વરસાદ પડતા થોળ રોડ પર આવેલા અંડરપાસમાં પાસ ભરાઇ ગયું હતું. જેના લીધે ચાર વાહનો ફસાઇ ગયા હતા. ઘટનાની […]

પાકિસ્તાનમાં ધરા ધ્રુજી, ભૂકંપની તીવ્રતા 4.6 નોંધાઈ

સોમવારે બપોરે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં આવી હતી. ભૂકંપ બપોરે 1:26:32 વાગ્યે (ભારતીય સમય) નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. તેનું કેન્દ્ર 29.12 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 67.26 ડિગ્રી પૂર્વ રેખાંશ પર સ્થિત હતું, […]

વડોદરામાં મહિલાની છેડતીના મુદ્દે એક જ કોમના બે જુથો બાખડી પડ્યા

બે જુથ વચ્ચે સામસામો પથ્થરમારો થતાં અનેક લોકો ઘવાયા સામાન્ય બોલાચાલી બાદ બે જુથ આમને સામને આવી ગયા પોલીસે દોડી જઈને મામલો થોળે પાડ્યો વડોદરાઃ શહેરના બાપોદ વિસ્તારમાં મહિલાની છેડતી બાદ એક જ કોમના બે જુથો આમને-સામને આવી ગયા હતા. અને સામસામે પથ્થમારો થતાં સ્થિતિ તંગ બની ગઈ હતી. આ બનાવની પોલીસને જાણ થતાં પોલીસ […]

દ્વારકાના જગત મંદિરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી દર્શન બંધ

ભાવિકો માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ મંદિરની બહાર પોલીસનો સઘન સુરક્ષા બંદોબસ્ત દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધિશના મંદિરમાં રોજબરોજ અનેક યાત્રાળુઓ દર્શન માટે આવતા હોય છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલીને લીધે રાતના સમયે બ્લેકઆઉટ જાહેર કરાતા રાતની સમયે દર્શન બંધ કરવામાં આવ્યા હતા. જોકે હવે બન્ને […]

કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં આવેલાને હોદ્દા અપાતા સાંસદ મનસુખ વસાવા નારાજ

ઝગડિયા અને વાલિયા તાલુકામાં પક્ષપલટુઓને હોદ્દાની લહાણી કરાઈ ભાજપના કાર્યકર્તાના કામને ધ્યાન અપાતુ નહી હોવાનો આક્ષેપ નવા જિલ્લા પ્રમુખની પણ વસાવાએ ઝાટણી કાઢી ભરૂચઃ ભાજપના આખાબોલા સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલાને હોદ્દા આપવા સામે વિરોધ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરી નારાજગી વ્યક્ત કરી છે. ઝઘડિયા અને વાલિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code