1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ખાલિસ્તાનીઓ કાશ્મીરની જેમ પંજાબમાં સ્થાનિક નેટવર્ક ઉભુ કરવાની ફિરાકમાં

ખાલિસ્તાની જૂથોની નવી રણનીતિને લઈને સુરક્ષા એજન્સીઓ ઘણી સતર્ક છે. NIAની તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે ખાલિસ્તાની જૂથો કાશ્મીરની તર્જ પર પંજાબમાં તેમના સ્થાનિક મદદગારોનું નેટવર્ક બનાવવામાં વ્યસ્ત છે, જેથી તેઓ તેમની અસ્થિરતાની યોજનાને અમલમાં મૂકી શકે. કેનેડા અને પાકિસ્તાનમાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદીઓની સૂચના પર સ્થાનિક મોડ્યુલમાં યુવાનોની ભરતી કરવામાં આવી રહી છે. આતંકવાદીઓના […]

લેબનોન પર ઇઝરાયેલનો શક્તિશાળી હવાઈ હુમલો, 31 લોકોના મોત

ઇઝરાયેલે બુધવારે પૂર્વી અને દક્ષિણ લેબનોનના ડઝનેક નગરો અને ગામડાઓ પર હવાઈ હુમલા કર્યા હતા, જેમાં 31 લોકો માર્યા ગયા હતા અને 27 અન્ય ઘાયલ થયા હતા. આ માહિતી લેબનોનના સત્તાવાર અને સૈન્ય સૂત્રોએ આપી હતી. અનામી લેબનીઝ સૈન્ય સૂત્રોએ સિન્હુઆને જણાવ્યું હતું કે ઇઝરાયલી યુદ્ધ વિમાનો અને ડ્રોને દક્ષિણ લેબેનોનના નગરો અને ગામો પર […]

સલમાન ખાન અને ઝીશાન સિદ્દીકીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ

મુંબઈ ટ્રાફિક પોલીસે બુધવારે 56 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેણે કથિત રીતે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને મહારાષ્ટ્ર એનસીપીના નેતા જીશાન સિદ્દીકીને 2 કરોડ રૂપિયા નહીં ચૂકવે તો મારી નાખવાની ધમકી આપતા સંદેશા મોકલ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આઝમ મોહમ્મદ મુસ્તફાએ મંગળવારે ટ્રાફિક પોલીસના વોટ્સએપ હેલ્પલાઈન નંબર પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો, જેમાં […]

પાકિસ્તાનની જેલમાં ખરાબ વર્તન કરવામાં આવ્યાનો ઈમરાન ખાનનો સરકાર ઉપર આક્ષેપ

લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન છેલ્લા એક વર્ષથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. પાકિસ્તાનની પંજાબ સરકારે તાજેતરમાં ઈમરાન ખાનને મળવા પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. દરમિયાન, અદિયાલા જેલમાં બંધ ઈમરાન ખાને કહ્યું કે, “હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે 26માં બંધારણીય સુધારાની તરફેણમાં મતદાન કરનારાઓએ આપણા બંધારણના પાયાને નષ્ટ કરીને પાકિસ્તાન સાથે વિશ્વાસઘાત કર્યો […]

પૂર્વ સ્પેન: બાલેન્સિયામાં આવેલા પૂરમાં મૃતકોની સંખ્યા વધીને 95 થઈ

ભારે વરસાદને પગલે જનજીવનને વ્યાપક અસર ચિવા ખાતે આઠ કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ નવી દિલ્હીઃ પૂર્વ સ્પેનના બાલેન્સિયામાં ભારે વરસાદના પગલે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. ભારે વરસાદને પગલે જનજીવનને પણ વ્યાપક અસર થઈ છે એટલું જ નહીં પૂરમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત વાલેન્સિયાના ચિવા ખાતે આઠ કલાકમાં […]

અમરેલીના ખાંભા નજીક લકઝરી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત, બે ગંભીર

ખાનગી લકઝરી બસે ટ્રેકટરને મારી ટક્કર, અકસ્માતને લીધે ખાંભા ઉના રોડ પર ટ્રાફિકજામ સર્જાયો, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમરેલીઃ જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ખાંભા-ઊના રોડ પર સર્જાયો હતો. ખાંભા નજીક લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ખાનગી બસે ટ્રેકટરને ટક્કર મારતા ટ્રેકટરમાં […]

અમદાવાદના ચાંદલોડિયામાં મોડીરાત્રે તોફાની તત્વોએ બે વાહનોને સળગાવી દીધા

બાઈક પર આવેલા બે શખસોએ પેટ્રોલ છાંટીને બે વાહનોને આગ ચાંપી, સ્થાનિક લોકો જાગી જતાં બન્ને શખસો પલાયન, પોલીસે સીસીટીવીના કૂટેજ મંળવીને તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી એક સાસાયટીમાં ગત મધરાત બાદ બાઈક પર આવેલી બુકાનીધારી બે શખસોએ બે વાહનો પર પેટ્રોલ જેવો પદાર્થ છાંટીને આગ વગાવીને નાસી ગયા હતા.  આ બનાવની […]

અમદાવાદમાં કચરામાંથી વીજ ઉત્પન્ન કરવાના પ્લાન્ટનું અમિત શાહના હસ્તે કાલે લોકાર્પણ કરાશે

AMC કચરામાંથી પ્રતિ કલાક 15 મેગા વોટ વીજ ઉત્પન્ન કરશે, શહેરના ગ્યાસપુરમાં સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, પ્રતિદિન 360 મોગાવોટ વીજી ઉત્પન્ન થશે અમદાવાદઃ વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ અંતર્ગત અમદાવાદ મ્યુનિ કોર્પોરેશને કચરામાંથી વીજ ઉત્પાદન કરવાનો પ્લાન્ટ કાર્યરત કર્યો છે. જેમાં 1000 ટન કચરામાંથી પ્રતિ કલાકે  15 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત […]

સરદાર પટેલની જન્મજયંતિ પર ‘કેન્દ્રીય ગૃહ મંત્રી ચંદ્રક’ની જાહેરાત

નવી દિલ્હીઃ વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો (સીએપીએફ) અને કેન્દ્રીય પોલીસ સંગઠનો (સીપીઓ) ના 463 કર્મચારીઓને વર્ષ 2024 માટે ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા ચંદ્રક’ એનાયત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, શરૂ થયેલ આ કાર્યક્ષમતા મેડલ તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનું મનોબળ વધારશે. […]

રાયગઢ છત્રપતિ શિવાજી મહારાજની મહાનતા અને બહાદુરીનું ઉદાહરણ: પીએમ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાયગઢને શિવાજી મહારાજનો નોંધપાત્ર વારસો, વ્યૂહાત્મક પ્રતિભા અને નેતૃત્વનું પ્રતીક ગણાવ્યો હતો. નરેન્દ્ર  મોદીએ કહ્યું કે તેમને ખુશી છે કે આ વર્ષના રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમે રાયગઢને ગૌરવ અપાવ્યું છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “રાયગઢ છત્રપતિ શિવાજી મહારાજની મહાનતા અને બહાદુરીનું ઉદાહરણ આપે છે. તે હિંમત અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code