1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દેશમાં ડિસેમ્બર 2024 સુધીમાં કુલ 118.99 કરોડ ટેલિકોમ સબ્સ્ક્રાઇબર્સ નોંધાયાં

TRAIના રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2024માં ભારતમાં કુલ ટેલિફોન સબ્સ્ક્રાઇબર બેઝ નજીવો વધીને 118.99 કરોડ થયો છે, જેમાં Jio એ મોબાઇલ અને ફિક્સ્ડ લાઇન સેગમેન્ટ બંનેમાં સૌથી વધુ સબ્સ્ક્રાઇબર ઉમેર્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અનુસાર, નવેમ્બરમાં કુલ ટેલિફોન સબ્સ્ક્રાઇબર્સ 118.71 કરોડ હતા. રિલાયન્સ જિયો ઇન્ફોકોમ 47.65 કરોડ સબ્સ્ક્રાઇબર્સ સાથે સૌથી આગળ છે, ત્યારબાદ […]

ઉનાળામાં રોડ ટ્રિપ મજા ડબલ કરવા માટે મોટરકારમાં આટલી વસ્તુઓ સાચવીને રાખો

ઉનાળાની રજાઓમાં કાર દ્વારા લાંબી મુસાફરી કરવાની એક અલગ જ મજા હોય છે. પરંતુ જો મુસાફરી દરમિયાન જરૂરી વસ્તુઓ ન હોય, તો આ મજા મુશ્કેલીમાં ફેરવાઈ જાય છે. આવી સ્થિતિમાં, તમારે કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ અને સાધનો તમારી સાથે રાખવા જોઈએ, જેથી મુસાફરી આરામદાયક અને મુશ્કેલીમુક્ત રહે. બેઝિક કાર કીટઃ લાંબી મુસાફરી દરમિયાન કારમાં પંચર પડવું […]

આ દેશો સૌથી વધુ પૈસા પીવાના પાણી પર ખર્ચે છે, જાણીને તમે ચોંકી જશો

પીવાના પાણી પર વધુ પૈસા ખર્ચ કરતા દેશ વિશ્વનું સૌથી મોંઘું પાણી સ્વિટ્ઝર્લેન્ડમાં મળે છે. અહીં 330ml પાણીની બોટલની કિંમત 347.09 રૂપિયા છે. તે મુજબ એક લીટર પાણીની કિંમત જોઈએ તો તે 1000 રૂપિયાથી વધુ થાય છે. આ પછી લક્ઝમબર્ગ આવે છે. અહીં 330ml પાણીની બોટલની કિંમત 254 રૂપિયા છે. ડેનમાર્કમાં પણ આટલા પાણીની કિંમત […]

રાત્રિભોજનમાં ભારે ખોરાકને પચાવવા માટે શરીરને વધુ ઊર્જાની જરૂર પડે છે, જે ઊંઘને અસર કરે છે.

ફાસ્ટ ફૂડ: જંક ફૂડ અથવા ફાસ્ટ ફૂડ સારી ઊંઘમાં સમસ્યા ઊભી કરે છે. તેમાં ખાંડ, ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય છે, જે ઊંઘમાં સમસ્યા પેદા કરી શકે છે. ફાસ્ટ ફૂડ પણ સ્થૂળતા વધારે છે, જે સ્લીપ એપનિયા તરફ દોરી શકે છે. મસાલેદાર ખાદ્યપદાર્થો: રાત્રે વધુ પડતા મસાલેદાર અથવા તળેલા ખોરાક ખાવાથી પેટ અને છાતીમાં બળતરા […]

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજયકક્ષા દ્વારા આયોજિત બિઝનેસ સમિટ -4માં 2 લાખથી વધુ મુલાકાતીઓ મુલાકાત લેશે

અમદાવાદઃ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજયકક્ષા દ્વારા આયોજિત બિઝનેસ સમિટ -4 આગામી તારીખ 15,16 અને 17 માર્ચ 2024 એમ ત્રણ દિવસ યોજાશે. તે સંદર્ભે આજરોજ વિજ્ઞાનભવન, સાયન્સસિટી, અમદાવાદ ખાતે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ (રાજયકક્ષા)ના મુખ્ય કન્વીનર  ડૉ. યજ્ઞેશભાઈ દવેએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આવતીકાલથી શરૂ થતી બિઝનેસ સમિટ – 4નું ઉદ્ઘાટન તેમજ શુભારંભ ગુજરાત રાજ્યના આદરણીય […]

વડોદરામાં રાત્રે નશો કરેલી હાલતમાં કારચાલકે 8 લોકોને અડફેટે લીધા, મહિલાનું મોત

કારની અડફેટે આવેલા 7 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા કારચાલકના રેપિડ ટેસ્ટમાં ડ્રગ્સ લીધા બહાર આવ્યુ પોલીસે બે શખસોની કરી ધરપકડ વડોદરાઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. નબીરાઓ નશો કરલી હાલતમાં નિર્દોષનો ભોગ લઈ રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.  શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે(12 માર્ચ, 2025) રાત્રે નશામાં […]

વેરાવળ-કોડીનાર હાઇવે પર ખાનગી બસ પલટી જતાં એકનું મોત, 23 યાત્રાળુઓને ઈજા

લકઝરી બસમાં યાત્રાળુઓ વેરાવળથી ભગુડા મોગલ ધામ જઈ રહ્યા હતા ખારવા સમુદાયના 56 લોકો ધુળેટીના તહેવાર નિમિત્તે દેવદર્શન માટે નીકળ્યા હતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યાં કોડિનારઃ  વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવે પર ખાનગી બસે પલટી ખાતા એકનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે 23 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા. લકઝરી બસમાં ખારવા સમાજના 55 પ્રવાસીઓ  વેરાવળથી ભગુડા મોગલ […]

અમદાવાદના વસ્ત્રાલમાં ગેન્ગવોર, વર્ચસ્વ જમાવવા નિર્દોષ લોકો પર હુમલા કરાયાં

રોડ પર જતા-આવતા નિર્દોષ નાગરિકો પર હુમલા કરાયા વાહનોના કાચ કાચતોડીને આતંક મચાવ્યો પોલીસે 9 શખસોની કરી ધરપકડ અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં ઉત્તર પ્રદેશ અને બિહારને શરમાવે એવી ગુંડાગીરી વકરી રહી છે. અસામાજિક લૂખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે રસ્તે જતા નિર્દોષ લોકો સાથે પણ મારપીટ કરી રહ્યા […]

રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગના 5માં અને 6ઠ્ઠા માળે આગ લાગતા 3નાં મોત

હાઇડ્રોલિક લિફ્ટથી લોકોને નીચે ઉતારાયા પોલીસ કમિશનર સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો રાજકોટઃ શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલા એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો […]

સુરેન્દ્રનગર મ્યુનિ. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ 7 મહિનાથી પગારથી વંચિત

સુરેન્દ્રનગર મ્યુનિના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ પાણી વિતરણ રોકવાની ચિમકી આપી, મ્યુનિના અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતાંયે બાકી પગાર ચુકવાતો નથી 7 મહિનાથી પગાર ન થતાં કર્મચારીઓની હાલત કફોડી સુરેન્દ્રનગરઃ શહેરમાં નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ પણ મ્યુનિને આર્થિક સમસ્યા નડી રહી છે. મ્યુનિ.માં કોન્ટ્રાક્ટ બેઝ હેઠળ કામ કરતા કર્મચારીઓને છેલ્લા 7 મહિનાથી પગાર અપાયો નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code