1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુરતના જહાંગીરપુરામાં તસ્કરોએ એટીએમ તોડીને 15 લાખની ચોરી કરી

તસ્કરોએ એટીએમ તોડતા પહેલા સીસીટીવી પર બ્લેક સ્પ્રે મારી દીધો પાંચ શખસોએ મોઢા પર માસ્ક બાંધીને ચોરીને અંજામ આપ્યો તસ્કરોએ કટરથી માત્ર 15 મીનીટમાં એટીએમ તોડી નાંખ્યુ સુરતઃ શહેરના જહાગીરપુરા વિસ્તારમાં એસબીઆઈના એટીએમને ગેસ કટરથી માત્ર 15 મીનીટમાં તોડીને તસ્કરો 15 લાખ રૂપિયા ઉઠાવી ગયા છે. બુકાનીધારી 5 જેટલા શખસોએ એટીએમમાં ઘૂંસીને પ્રથમ સીસીટીવી પર […]

સાયબર ફ્રોડ અંગે જાગૃતતા લાવવા “સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ” સ્કીટ સ્પર્ધા યોજાઈ

ટેક્નીકલ શિક્ષણ વિભાગ અને સરકારી – ગ્રાન્ટેડ કોલેજો દ્વારા સ્કીટ સ્પર્ધા યોજાઈ, સ્કીટ સ્પર્ધામાં 377 ટીમોએ ભાગ લીધો વિદ્યાર્થીઓ સાયબર ફ્રોડ સામે જાગૃતિ થાય એવો ઉદેશ્ય ગાંધીનગરઃ ગુજરાતના વિદ્યાર્થીઓ સાયબર ફ્રોડ અંગે જાગૃત થાય તેવા ઉદ્દેશથી ઉચ્ચ તથા ટેક્નીકલ શિક્ષણ વિભાગ અને સરકારી કૉલેજો,બિન-સરકારી અનુદાનિત કૉલેજો, ગ્રામ વિદ્યાપીઠો અને સ્ટેટ તથા પ્રાઇવેટ યુનિવર્સીટી દ્વારા સ્કીટ સ્પર્ધાનું […]

કાલે 15 માર્ચ, વિશ્વ ગ્રાહક અધિકાર દિન, ગ્રાહકોની 18000 ફરિયાદોનો નિકાલ કરાયો

ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈન દ્વારા 5 મહિનામાં 4200 લોકોને માર્ગદર્શન અપાયું જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા 15,820 કેસનો નિકાલ કરાયો ટકાઉ જીવનશૈલીનું મહત્વ સમજાવે છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ2025ની થીમ ગાંધીનગરઃ વિશ્વભરમાં ગ્રાહકો તેમના અધિકારો પ્રત્યે જાગૃત થાય તે ઉદ્દેશથી દર વર્ષે 15મી માર્ચના રોજ ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ની ઊજવણી કરવામાં આવે છે. વિકસિત બજારોના નિર્માણમાં […]

સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા દ્વારા માઉન્ટ આબુ ખાતે તાલીમ શિબિર યોજાશે

ગુજરાતના 8થી 13 વર્ષના કિશોર-કિશોરીઓ ભાગ લઈ શકશે શિબિરમાં ભાગ લેવા માગતા અરજદારો 11મી એપ્રિલ સુધી અરજી કરી શકશે એડવાન્સ રોક ક્લાઈમ્બીંગ કોર્ષ શિબિરમાં 15થી 45 વર્ષના ભાગ લઈ શકશે ગાંધીનગરઃ રાજ્યના 8 થી 13 વર્ષના યુવક યુવતીઓ માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ ખાતે વિવિધ ‘પર્વતારોહણ તાલીમ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે. જે […]

સંભલના કાર્તિકેય મંદિરમાં 46 વર્ષ બાદ હોળી-ધૂટેળી પર્વની કરાઈ ઉજવણી

લખનૌઃ સંભલના ખગ્ગુ સરાઈ સ્થિત કાર્તિકેય મંદિરમાં 46 વર્ષ પછી હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ગુરુવારે સાંજે હિન્દુ સંગઠનોના લોકો મંદિરમાં પહોંચ્યા અને ઉત્સાહથી ગુલાલ ઉડાડીને હોળીની શુભેચ્છા પાઠવી હતી. સુરક્ષામાં રોકાયેલા પોલીસને પણ ગુલાલ લગાવવામાં આવ્યો હતો. એએસપી શ્રીશ્ચંદ્ર અને સીઓ અનુજ ચૌધરીએ ગુલાલ લગાવીને આભાર માન્યો હતો. આજે પણ મંદિરમાં હોળી-ધૂટેળીની ઉજવણી […]

લદ્દાખના કારગિલમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન આજે ધૂળેટીના પર્વ ઉપર સવારે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. લદાખના કારગિલમાં વહેલી સવારે જ 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.  ભૂકંપનો આંચકો એટલો તીવ્ર હતો કે તેની અસર સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્ર 15 […]

પટનામાં અસામાજીકતવ્વોએ ચાર વ્યક્તિઓને ગોળીમારી, એકનું મોત

નવી દિલ્હીઃ બિહારમાં ચોરી, લૂંટ અને હત્યા સહીતના ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન પટનામાં ગુનેગારોએ ચાર લોકોને ગોળી મારી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ત્રણની હાલત ગંભીર છે. આ ઘટના નૌબતપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના છોટી ટેંગરેલા ગામમાં બની હતી. મૃતકની ઓળખ લાલન યાદવ તરીકે થઈ હતી. ઘાયલોને સારવાર માટે […]

ચંદીગઢઃ વાહન ચેકીંગ કરતા પોલીસ કર્મચારીઓને કાર ચાલકે કચડી નાખ્યાં, 3ના મોત

નવી દિલ્હીઃ હોળીના દિવસે ચંદીગઢમાં એક ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા. રાત્રે લગભગ 2.30 વાગ્યે ઝીરકપુર અને ચંદીગઢ બેરિયર વચ્ચે ચેકપોસ્ટ પર વાહનોની તપાસ કરી રહેલા પોલીસકર્મીઓને પૂરઝડપે આવેલી કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે પોલીસકર્મીઓના મોત થયા હતા. બનાવમાં અન્ય કારના ડ્રાઇવરનું પણ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જીને કાર ચાલાક ફરાર થઈ […]

પંજાબમાં શિવસેના નેતાની ગોળી મારીને હત્યા કરાઈ, એક બાળક ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ પંજાબના મોગામાં રાત્રે શિવસેના બાળા સાહેબ ઠાકરે જિલ્લા પ્રમુખ મંગત રાય મંગાની અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. મંગત રાય રાત્રે મોગામાં ગિલ પેલેસ પાસેની એક ડેરીમાં દૂધ ખરીદવા આવ્યા હતા. આ દરમિયાન ત્રણ શખ્સોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં એક બાળકને ઈજા થઈ હતી. શિવસેનાના નેતા ઉપર અજાણ્યા શખ્સોએ કરેલી […]

ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 10 ત્રાસવાદી ઠાર મરાયાં

આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનમાં હવે આતંકવાદી પ્રવૃતિઓ વધી છે, તેમજ અવાર-નવાર આતંકવાદી હુમલાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં બલુચિસ્તાનમાં બલોચ વિદ્રોહીઓએ ટ્રેન હાઈજેક કર્યાની ઘટના બની હતી. પાકિસ્તાની સુરક્ષા દળોએ તમામ બંધકોને મુક્ત કરાવ્યાનો દાવો કર્યો છે. દરમિયાન ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓ આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા જ સુરક્ષાદળોએ ઓપરેશન હાથ ધરીને 10 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code