1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મહારાષ્ટ્રઃ 1200 કરોડની છેતરપિંડીના કેસમાં IPS ભાગ્યશ્રી નવટકે ફસાયા, CBIએ કેસ દાખલ કર્યો

IPS અધિકારી ભાગ્યશ્રી નવટકે પુણેની સહકારી ક્રેડિટ સોસાયટી દ્વારા આચરવામાં આવેલા 1200 કરોડના છેતરપિંડીના કેસમાં ફસાયા છે. સીબીઆઈએ તેની સામે બનાવટી અને ગુનાહિત કાવતરાના આરોપમાં કેસ નોંધ્યો છે. તેમના પર છેતરપિંડીના કેસની તપાસમાં નિયમોનો દુરુપયોગ કરવાનો આરોપ છે. હકીકતમાં, 2015માં જલગાંવની ભાઈચંદ હીરાચંદ રાયસાની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીએ લોકોને વધુ સારા વળતરનો દાવો કરીને કરોડો રૂપિયાનું […]

ઝારખંડ ચૂંટણી: પ્રથમ તબક્કા માટે શુક્રવારથી ઉમેદવારોની નોમિનેશન પ્રક્રિયા શરૂ થશે

નવી દિલ્હીઃ રાજ્યની 81 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 13 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થશે. ચૂંટણીના પરિણામો 23મી નવેમ્બરે આવશે. ઝારખંડમાં 18 ઓક્ટોબરથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. પ્રથમ તબક્કા માટે ઝારખંડની 43 વિધાનસભા બેઠકો માટે શુક્રવારથી નામાંકન પ્રક્રિયા શરૂ થશે. 25 ઓક્ટોબર પ્રથમ તબક્કા માટે નોમિનેશનની છેલ્લી તારીખ […]

લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે એક્શન, પાણીપતમાંથી શૂટરની ધરપકડ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યામાં સામેલ હુમલાખોરોને પકડવા માટે પોલીસ સઘન દરોડા પાડી રહી છે. આ કડીમાં, દિલ્હી પોલીસે ગુરુવારે સવારે એન્કાઉન્ટરમાં લોરેન્સ બિશ્નોઈ અને હાશિમ બાબા ગેંગના આંતરરાજ્ય શાર્પ શૂટરની ધરપકડ કરી હતી. દિલ્હીમાં બિશ્નોઈ ગેંગ સાથે એંન્કાઉન્ટર પોલીસના હાથે ઝડપાયેલો આ શાર્પ શૂટર યોગેશ દિલ્હીના ગ્રેટર કૈલાશમાં જીમ માલિક […]

હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ પ્રધાનમંત્રીએ નાયબ સિંહ સૈનીને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈનીએ આજે શપથગ્રહણ કર્યાં હતા. સૈની સાથે મંત્રીમંડળના સભ્યોએ પણ શપથગ્રહણ કર્યાં હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાયબ સિંહ સૈનીને હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, હરિયાણાના મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરનાર નાયબસિંહ સૈની અને તેમની […]

હરિયાણાઃ નાયબ સિંહ સૈનીએ સીએમ તરીકે લીધા શપથ

નવી દિલ્હીઃ હરિયાણામાં સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બની છે. નાયબ સિંહ સૈનીએ ગુરુવારે બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમણે કુરુક્ષેત્રની લાડવા બેઠક પરથી કોંગ્રેસના મેવા સિંહને હરાવીને ચૂંટણી જીતી હતી. નાયબ સિંહ સૈની ઉપરાંત અનિલ વિજે મંત્રી પદના શપથ […]

કચ્છમાં આડેસર પાસે ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત

રાધનપુર ધોરીમાર્ગ પરના આડેસરા નજીક મધરાતે સર્જાયો અકસ્માત, અકસ્માતને લીધે રાત્રે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા, આડેસર પોલીસે અકસ્માતનો ગુનો નોંધા વધુ તપાસ હાથ ધરી ભૂજઃ કચ્છ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આડેસર પાસે અકસ્માતના વધુ એક બનાવમાં ટ્રેલર અને ટેન્કર સામસામે ટકરાતા બેના મોત નિપજ્યા હતા, કચ્છના પ્રવેશદ્વાર ગણાતા આડેસર નજીક […]

અડાલજ સર્કલથી ઉવારસદ જતાં રોડ પર કારની અડફેટે બાઈકસવારનું મોત

બાઈકસવાર રોડ ક્રોસ કરતા હતા ત્યારે કારએ ટક્કર મારી, હોસ્પિટલમાં લઈ જવાતા બાઈકસવારને મૃત જાહેર કરાયા, અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો, અડાલજ સર્કલથી ઉવારસદ તરફ જતાં રોડ પર કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે […]

ભારતે વિશ્વને યુદ્ધ નહીં, પરંતુ બુદ્ધ આપ્યા છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાનાં સમારંભમાં સંબોધન કર્યું હતું. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના ઉપદેશ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે હાલમાં જ માન્યતા આપવાથી આ વર્ષના અભિધમ્મ દિવસ સમારોહનું મહત્વ વધી ગયું છે, […]

એસટીના કર્મચારીઓ પોતાની પરિવાર સાથે દિવાળી ન મનાવી સેવા આપે છેઃ હર્ષ સંઘવી

ભાવનગરમાં નવનિર્મિત એસટીની વિભાગિય કચેરીનું લોકાર્પણ કરાયુ, ભાવનગર જિલ્લામાં 350 એસટી બસોનું સંચાલન થઈ રહ્યું છે, એસટી બસોમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ  ભાવનગરઃ શહેરમાં એસટીની વિભાગીય કચેરીના નવ નિર્મિત બિલ્ડિંગનું  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.  ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લી. દ્વારા રૂ.762.62 લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ભાવનગરની વિભાગીય કચેરીના […]

વડોદરામાં વાઘબારસના દિને PM નરેન્દ્ર મોદી લક્ષ્મી વિલાસ પેલેસમાં લેશે શાહી ભોજન

તાતાના ઍરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઈનનું પીએમ ઉદ્ઘાટન કરશે, ભારત-સ્પેન વચ્ચે મહત્ત્વના કરાર થશે, વડાપ્રધાનના આગમનને લઈ ચાલતી તડામાર તૈયારીઓ વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પર્વની પ્રારંભે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વાઘબારસે એટલે કે,  28 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી વડોદરામાં તાતા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઈનના ઉદ્ઘાટન સમારંભમાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code