1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સવારે-બપોરે-સાંજે કયા સમયે કોફી પીવી જોઈએ, જાણો..

ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો સવારે ઉઠીને સૌથી પહેલા ખાલી પેટ ચા કે કોફીનું સેવન કરે છે. પણ ખાલી પેટ કોફી કે ચા પીવાથી પેટમાં એસિડ રિફ્લક્સ થાય છે અને એસિડિટીની સમસ્યા પણ વધી શકે છે. તેના સિવાય પાચન તંત્ર પર પણ ખરાબ અસર પડે છે, એવામાં લોકોને સવાલ રહે છે કોફી પીવાનો […]

આ જ્યૂસ ચહેરાની ચમક બમણી કરશે, દરરોજ તેનું સેવન કરો

જો તમે તમારા ચહેરાના રંગને સુધારવા માંગો છો તોઆ જ્યૂસની મદદ કરી શકે છે. આ જ્યૂસને દરરોજ પીવાથી તમારી ત્વચામાં ચમક વધશે અને રંગ બમણો થશે. તેને સરળ રીતે બનાવી શકાય છે અને તેને રોજ પીવાથી તમારી ત્વચા હેલ્ધી અને સુંદર દેખાશે. જ્યૂસની સામગ્રી: બીટ: બીટમાં આયર્ન, ફોલેટ અને વિટામિન સી હોય છે, જે લોહીની […]

બનાસકાંઠાના બે માર્ગોના વિસ્તૃતીકરણ માટે 32 કરોડ રૂપિયા મંજૂરી અપાઈ

આ રસ્તાઓ થરાદ ધાનેરા તેમ જ રાધનપુર-થરાદ-સાંચોર-નેશનલ હાઈવેને જોડતા અતિ અગત્યના માર્ગો છે આ માર્ગોને ટુ-લેન બનાવવામાં આવશે અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં થરાદ, ધાનેરા અને રાધનપુર થરાદ સાંચોરને જોડતા બે માર્ગોના વિસ્તૃતીકરણ માટે 32 કરોડ રૂપિયા મંજૂર  કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના રાહ-ચાંગડા-લુવાણા-મોરથલ તેમ જ લુવાણા-બવેરાના કુલ 20.10 કિલોમીટરના માર્ગને ટુ-લેન બનાવવા 32 […]

રાજ્યમાં સરકાર દ્વારા લોન મેળાઓનું આયોજન કરી 21978 લોકોને રૂ. 262 કરોડની લોન અપાવાઈ

વ્યાજખોરો વિરૂધ્ધની ઝુંબેશ દરમ્યાન  કુલ-1648 લોકદરબારોનું આયોજન આ લોકદરબાદમાં ૭૪,૮૪૮ લોકો હાજર રહ્યા હતા અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામેનુ અભિયાન માત્ર એક – બે  મહિના માટે નથી, દાનવો સામેની લાંબી લડાઇ છે.ગુજરાતમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા ટુંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, […]

લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો, 3 મહિનામાં 22990 પ્રવાસીઓએ લીધી મુલાકાત

ગયા વર્ષે 3 મહિનામાં 11074 પ્રવાસીઓ ગયા હતા લક્ષદ્વીપ જતી ફ્લાઈટ સેવાઓમાં થયો વધારો નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પર્યટનને નવી પાંખો મળી છે. PMની ભારતીયોને લક્ષદ્વીપની મુલાકાત લેવાની વિનંતીની અસર હવે દેખાઈ રહી છે. સરકારી ડેટા અનુસાર, ભારતીય ટાપુ પર જનારા મુસાફરોની સંખ્યા આ વર્ષે એપ્રિલ-જૂનમાં બમણી થઈને […]

અઠવાડિયામાં આટલું વજન વધી જાય તો થઈ જાઓ સાવધાન, બગડી શકે છે હ્રદયની તબિયત

અચાનકથી વજન વધવું સ્વાસ્થ્ય માટે ખતરનાક હોઈ શકે છે. તેનાથી ઘણા પ્રકારની બીમારી થઈ શકે છે. એટલે હેલ્થ એક્સપર્ટ સલાહ આપે છે કે જ્યારે પણ શરીરનું વજન ઝડપથી વધે છે તો તરત જ સાવધાન થઈ જાઓ. શરીરનું વજન વધારે ઓછુ કે વધારે વધવું બંન્ને સ્વાસ્થ્ય માટે સારૂ નથી. અંડરવેટ હોવાથી કમજોરી આવે છે અને ઓવરવેટ […]

બાયોટેકનોલોજી સંશોધનના પ્રણેતા પ્રો. ગોવિંદરાજન પદ્મનાભનને વિજ્ઞાન રત્ન એવોર્ડથી સન્માનીત કરાયાં

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(22 ઓગસ્ટ, 2024) રાષ્ટ્રપતિ ભવન, ગણતંત્ર મંડપ ખાતે આયોજિત એક એવોર્ડ સમારંભમાં રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર-2024 અર્પણ કર્યા. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની પ્રથમ આવૃત્તિમાં, વિજ્ઞાન રત્ન, વિજ્ઞાન શ્રી, વિજ્ઞાન યુવા અને વિજ્ઞાન ટીમ – ચાર શ્રેણીઓમાં પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકોને 33 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન અને ટેકનોલોજીના કોઈપણ ક્ષેત્રમાં […]

કચ્છનું માધાપર એશિયાનું સૌથી ધનિક ગામ

અમદાવાદઃ કચ્છનું માધાપર ગામ એશિયાનું સૌથી ધનવાન ગામ છે. માધાપર ગામની વસ્તી 2011ની સાલમાં 17,000 જેટલી હતી અને હવે અંદાજે 30,000થી 32,000 જેટલી વસ્તી છે.ભુજથી લગભગ 3 કિ.મી. અંતરે આવેલ ગામમાં મુખ્યત્વે પટેલોની વસ્તી છે. કચ્છ જિલ્લો પોતાના સાંસ્કૃતિક વારસા માટે પ્રસિદ્ધ છે. અને આ સમૃદ્ધ વારસો ધરાવતા જિલ્લાનું આ ગામ પણ સમૃદ્ધ છે. માધાપર […]

ચરબી ઘટાડવા માટે બેસ્ટ છે આ 7 ફૂડ, અઠવાડીયામાં ફર્ક દેખાશે

વજન ઓછું કરવા માટે તમારા શરીરની ચરબી ઓછી કરવાની સૌથી વધારે જરૂર હોય છે. એવામાં તમને જણાવીએ કે આ ફૂડ આઈટમ વિશે જે શરીરમાંથી ચરબી દુર કરવામાં મદદ કરશે. હેલ્ધી ફેટ્સ અને ફાઈબરથી ભરપૂર એવોકાડો પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. જેનાથી શરીરની ચરબી ઓછી થાય છે. પ્રોટિન અને પ્રોબાયોટિક્સથી ભરપૂર દહીં પાચન અને સ્નાયુંઓની […]

બુટલેગરો સાથેની સાંઠગાઠ ખૂલી ન પડે તે માટે કોંગ્રેસ MLAને સસ્પેન્ડ કરાયાઃ અમિત ચાવડા

કોંગ્રેસને પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવાની મંજુરી અપાતી નથી, ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે, ભાજપની સરકાર ચર્ચા કરવાથી દૂર કેમ ભાગે છે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે નશાબંધી વિધેયક પર આજે વિસ્તૃત ચર્ચા થવાની હતી. સત્તાધારી પક્ષ ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓની બુટલેગરો અને ડ્રગ્સ પેડલરો જોડેની સાંઠગાંઠ બહાર ન આવી જાય તે માટેનું સુનિયોજીત રીતે ગભરાયેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code