1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કાન્હાને સ્વાદિષ્ટ પંજીરી ચઢાવો, બનાવવામાં ખુબ જ સરળ છે

પૂજાના અવસરે ભગવાનને વિવિધ પ્રકારની મીઠાઈઓ ચઢાવવાની પરંપરા છે, પણ તેમાં સૌથી વિશેષ છે પંજીરી અને જન્માષ્ટમીનો તહેવાર પંજીરી વિના પીરો થતો નથી. ઘઉંનો લોટ, ધાણા, ચણાનો લોટ અને નારિયેળ જેવી ઘણી વસ્તુઓ વડે પંજીરી બનાવી શકાય છે, પણ જન્માષ્ટમી પર ધાણા પંજીરી બનાવવાનું વિશેષ મહત્વ છે. માત્ર સ્વાદમાં જ ખાસ નથી પણ સ્વાસ્થ્ય માટે […]

ભારતીય નૌકાદળે સ્વદેશીકરણને આગળ ધપાવવા માટે એક કંપની સાથે હાથ મિલાવ્યો

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળ અને BEML લિમિટેડ દરિયાઈ સાધનો અને પ્રણાલીઓના સ્વદેશીકરણને આગળ ધપાવવા માટે હાથ મિલાવ્યો છે. ભારતીય નૌકાદળના મહત્વપૂર્ણ મરીન એન્જિનિયરિંગ સાધનોના સ્વદેશીકરણ તરફની દિશામાં એક મોટું પગલું ભરતા, રક્ષા મંત્રાલય અંતર્ગત ‘શેડ્યૂલ A’ કંપની અને ભારતના અગ્રણી સંરક્ષણ અને હેવી એન્જિનિયરિંગ ઉત્પાદકોમાંની એક BEML લિમિટેડે 20 ઑગસ્ટ 24ના રોજ ભારતીય નૌકાદળ સાથે એક સમજૂતી કરાર […]

બીટ પાવડરથી ચહેરાને મળશે ચમક, જાણી લો કઈ રીતે ઉપયોગ કરવો

બીટનો પાવડર ત્વાચા માટે ઉત્તમ કુદરતી ઔષધિથી ઓછો નથી. તેમાં વિટામિન-સી, એન્ટીઓક્સિડેંટ્સ, આયર્ન અને કોલેટ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. તે ત્વચાને અંદરથી પોષણ આપી તેને સ્વસ્થ અને ચમકજાદાર બનાવે છે. બીટના પાવડરનો રેગ્યુલર ઉપયોગથી ત્વચાની રચના અને રંગતમાં સુધારો થાય છે. • બીટ પાવડરના ફાયદા નેચરલ ગ્લો- એન્ટીઑકિસડન્ટથી ભરપૂર બીટ પાવડર […]

ટેક્નોલોજીનો ઉપયોગ યોગ્ય અને ટકાઉ વિકાસ અને જાહેર હિત માટે થવો જોઈએઃ રાષ્ટ્રપતિ

ફરીદાબાદમાં જેસી બોઝ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પદવીદાન સમારંભ યોજાયો પદવીદાન સમારંભમાં રાષ્ટ્રપતિજી રહ્યાં હાજર નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે હરિયાણાનાં ફરીદાબાદમાં જેસી બોઝ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં 5માં પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં છે. ભારત આ ક્રાંતિના પડકારોનો સામનો કરવા […]

ગુજરાતમાં બે વર્ષમાં 55,575 આવાસો પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના હેઠળ પૂર્ણ કરાયા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ખાતે પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ તરફથી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં 55,575 આવાસો પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના હેઠળ પૂર્ણ કરાયા છે. જેમાં રૂપિયા ૧,૯૫૨ કરોડની સહાય રાજ્ય સરકારે ચૂકવી છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુતરમાં મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો જવાબ. મંત્રી ઋષિકેશ પટેલે […]

ઉપરાષ્ટ્રપતિ શુક્રવારે ગુજરાતની મુલાકાતે આવશે

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લેશે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મ ધમ્મ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અમદાવાદઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 23 ઓગસ્ટના રોજ શુક્રવારે અમદાવાદ અને ગાંધીનગર, ગુજરાતની મુલાકાત લેશે. તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધશે. તેમની મુલાકાત દરમિયાન,  ધનખર અમદાવાદમાં ગુજરાત […]

બાંગ્લાદેશમાં સંકટને પગલે ICCનો મહિલા T20 વિશ્વ કપ નહીં યોજાય

હવે મહિલા ટી20 વિશ્વકપ યુએઈમાં યોજાશે આઈસીસીએ વેબસાઈટ ઉપર કરી જાહેરાત ટુર્નામેન્ટની યજમાનીનો અધિકાર બાંગ્લાદેશ પાસે રહેશે નવી દિલ્હીઃ બાંગ્લાદેશની ખરાબ પરિસ્થિતિને જોતા ICCએ મોટું પગલું ભર્યું છે. મહિલા ટી20 વર્લ્ડ કપ 2024નું આયોજન બાંગ્લાદેશમાં થવાનું હતું, જે હવે ત્યાંથી ખસેડવામાં આવ્યું છે. ICCની વેબસાઈટ પર જારી કરાયેલા રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે […]

ભારતના ઔદ્યોગિક પરિદ્રશ્યમાં ગુજરાત મોખરે: કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ

અમદાવાદમાં ઉદ્યોગ સભાનું આયોજન કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવો રહ્યાં હાજર અમદાવાદઃ ઇન્ડિયા ચેમ 2024 દરમિયાન, 13માં દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને કોન્ફરન્સ ઓન કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી) ના સહયોગથી અમદાવાદમાં એક ઉદ્યોગ સભાનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ […]

રાની મુખર્જી અને કાજોલના પિતરાઈ ભાઈની પોલીસે કરી ધરપકડ

પશ્ચિમ બંગાળમાં માર્ગ અકસ્માત મામલે કરાઈ ધરપકડ કાજોલનો પિતરાઈભાઈ બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલો છે અભિનેતાએ કારથી બાઈકને ટક્કર મારી  કોલકાતાઃ હિન્દી ફિલ્મની જાણીતી અભિનેત્રીઓ રાની મુખર્જી અને કાજોલના પિતરાઈ ભાઈ અને બંગાળી અભિનેતા સમ્રાટ મુખર્જીની કોલકાતામાં ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે સવારે દક્ષિણ-પશ્ચિમ કોલકાતાના બેહાલા વિસ્તારમાં અકસ્માત બાદ ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેની […]

ઈ-કોમર્સનો વિકાસ નાગરિક કેન્દ્રિત હોવો જોઈએઃ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

100 મિલિયન નાના રિટેલર્સ માટે કોઈ વિક્ષેપ ન પડે તે સુનિશ્ચિત કરવાની જરૂર ભારતમાં ઇ-કોમર્સની વૃદ્ધિ માટે સંતુલિત અભિગમની જરૂરિયાત નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ઇ-કોમર્સનો વિકાસ નાગરિક કેન્દ્રિત હોય. આજે નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ તરીકે પહલે ઇન્ડિયા ફાઉન્ડેશનના ‘ઇ-કોમર્સ ઓન એમ્પ્લોયમેન્ટ એન્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code