1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે કરોડોના લકઝરી ફ્લેટ્સ પણ કર્મચારીઓ પ્રતિક્ષા યાદીમાં

પાટનગરમાં હજારો કર્મચારીઓ રહેવા માટે ક્વાટર્સ મળે તેની રાહ જોઈ રહ્યા છે, 6181 જેટલા પોલીસ કર્મચારીઓ પણ ક્વાર્ટર્સના વેઈટિંગલિસ્ટમાં, MLA માટે લકઝરી ફ્લેટ્સ ત્વરિત બની જતા હોય તો કર્મચારીઓ માટે કેમ નહીં? ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે, એના કર્મચારીઓનું ક્વાટર્સ માટેનું વેઈટિંગ લિસ્ટ વધતું જાય છે. ત્યારે શહેરમાં પોલીસ વિભાગના કર્મચારીઓનું ક્વાટર્સ […]

સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ મથકનો ખિતાબ પ્રાપ્ત થયો

અમદાવાદઃ ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે, કારણ કે સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે માન્યતા આપવામાં આવી છે. આ સિદ્ધિ માત્ર સુરત કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને પ્રજાસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરતી એક ઐતિહાસિક ઘટના છે. આ ગૌરવપ્રદ એવોર્ડ ભુવનેશ્વરમાં […]

વડોદરામાં કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીથી બચવા પ્રાણીઓ-પક્ષીઓ માટે વ્યવસ્થા

પ્રાણીઓના પાંજરામાં ઘાસની પથારી કરીને હીટર મુકાયા, ઠંડીને લીધે પ્રાણીઓનો ખોરાકમાં પણ વધારો કરાયો, જળચર પ્રાણીઓ ઠંડી સહન કરી શકે છે, એટલે કોઈ વ્યવસ્થા નહીં વડોદરાઃ ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળતા જનજીવન પર માઠી અસર પડી છે. લોકો તો ઠંડીથી રક્ષણ મેળવી લેતા હોય છે. પણ પશુ-પંખીઓ પ્રાણીઓની હાલત કફોડી બનતી હોય છે.  ત્યારે વડોદરામાં […]

સુચિત જંત્રી દર વધારા સામે વિરોધ બાદ હવે દર વર્ષે 25 ટકા લેખે વધારો કરવાની ફોર્મુલા

મહારાષ્ટ્રની પેટર્ન મુજબ ત્રણ વર્ષનું મોડલ નક્કી કરાશે, જંત્રીના નવા દર કેટલાક વિસ્તારોમાં 100 ટકાથી વધુ સુચવાયા છે જંત્રી સામે સરકારને 5302 વાંધા-સુચનો મળ્યા અમદાવાદઃ ગુજરાત સરકારે નવી જંત્રી માટે સુચિત દર જાહેર કર્યા છે, અને લોકો પાસેથી વાંધા સુચનો મંગાવ્યા છે. સરકારને અત્યાર સુધીમાં 5302 જેટલા વાંધા-સુચનો મળ્યા છે. દરમિયાન કેડ્રોઈ સહિત બિલ્ડરોએ પણ […]

સંસદમાં ધમાલ મામલે પોલીસ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવે તેવી શકયતા

નવી દિલ્હી: સંસદ સંકુલમાં “ધક્કો મારવા”ના સંબંધમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે કેસ નોંધવામાં આવ્યાના એક દિવસ પછી, સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ આ ઘટનામાં ઘાયલ થયેલા બે સાંસદોના નિવેદનો રેકોર્ડ કરી શકે છે અને વિરોધ પક્ષના નેતાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ સંસદ સચિવાલયને પણ પત્ર લખીને તે વિસ્તારના […]

સશસ્ત્ર દળોને તકનીકી વિકાસની સાથે બદલાતી ઓપરેશનલ ગતિશીલતાથી અપડેટ રાખવાની જરૂર

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(20 ડિસેમ્બર, 2024) કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ, સિકંદરાબાદને ધ્વજ પ્રદાન કર્યો છે. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની ઉન્નત સંરક્ષણ વ્યવસ્થાપન ક્ષમતા રાજદ્વારી અને લશ્કરી ભાગીદારીને મજબૂત કરવામાં અને સંરક્ષણ નિકાસ વધારવામાં મદદ કરશે. તેનાખી ભારતને વૈશ્વિક સુરક્ષા ફોરમમાં સક્રિય વલણ જાળવવામાં પણ મદદ મળશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે […]

સ્માર્ટ વીજ મીટર લગાવનારાને 2 ટકા રિબેટ છતાંયે રિસ્પોન્સ મળતો નથી

ગુજરાતમાં કૂલ 2.96 સ્માર્ટ મીટર લાગ્યા, સૌરાષ્ટ્રમાં લોકોને રિબેટની લાલચ છતાં સ્માર્ટ મીટર લગાવવા તૈયાર થતા નથી, સ્માર્ટ મીટરથી વધુ વીજ બિલો આવતા હોવાનો લોકોમાં ભય અમદાવાદઃ ગુજરાતમા સ્માર્ટ વીજ મીટર લગાવવા સરકારી માલિકીની વીજ કંપનીઓ તેના ગ્રાહકોને સમજાવી રહી છે. અને પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવાશે તો વીજ બિલમાં બે ટકા રિબેટ આપવાની પણ જાહેરાત […]

ભૂજમાં APMC પાસે 1.16 કરોડ અને જથ્થાબંધ બજારનો 1.23 કરોડને વેરો બાકી

ભૂજ નગરપાલિકાએ બન્ને સંસ્થાઓને નોટિસ ફટકારી, APMCની 325 દુકાનોનો વેરો 11 વર્ષથી બાકી બોલે છે પાલિકાના સત્તાધિશો પણ દર વર્ષે નોટિસ મોકલીને સંતોષ માને છે ભુજઃ શહેરની નગરપાલિકાની મુખ્ય આવક પ્રોપર્ટી ટેક્સની છે. પણ ઘણાબધા ટેક્સધારકો નિયમિત ટેક્સ ભરતા નથી. લાખો રૂપિયાનો ટેક્સ બાકી હોવાથી નગરપાલિકા આર્થિક મુશ્કેલી સહન કરી રહી છે. અને હવે સૌથી […]

ભૂજ તાલુકાના શેખપીરમાં 19000 લિટર બોયોડીઝલ સાથે બે શખસો પકડાયા

શેખપીર વિસ્તારમાં બોયોડીઝલનું ગેરકાયદે વેચાણ થતું હતું બાયોડીઝલના સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ભુજઃ  ગુજરાતમાં સસ્તા ભાવે ડીઝલના સ્થાને બનાવટી બાયોડીઝનું વેચાણ વધી રહ્યું છે. ટ્રક-ટ્રાન્સપોર્ટમાં બનાવટી હળકી કક્ષાના બાયોડીઝલથી પ્રદૂષણ વધે છે એટલું જ નહી પણ ટ્રકના એન્જિનને પણ નુકશાન થાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છના હાઈવે પર ઠેર […]

ઝીંઝુવાડાના રણમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ચારેબાજુ પાણી ફરી વળ્યા

નર્મદા કેનાલના અધિકારીઓએ દોડી આવીને તપાસ હાથ ધરી, અફાટ રણ વિસ્તારના 30 કિમીમાં નર્મદાના પાણી ફરી વળ્યા, નર્મદા કેનાલ લિકેઝ છે કે ઓવરફ્લો થતાં પાણી ફરી વળ્યા તે મોટો પ્રશ્ન પાટડીઃ સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા અને ઝીઝુવાડાના રણમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે. છેલ્લા કેટલાક દિવસથી કેનાલ ઓવરફ્લો અથવા તો લિકેજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code