1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

2025માં 2જી કે 3જી ફેબ્રુઆરીએ સરસ્વતી પૂજા ક્યારે? પૂજાની સાચી તારીખ, સમય અને પદ્ધતિ જાણો

માઘ મહિનાના મુખ્ય તહેવારોમાં વસંત પંચમીનો તહેવાર છે જેને આપણે સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખીએ છીએ. આ દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો જન્મ થયો હતો. માતા સરસ્વતીનું સ્વરૂપ ખૂબ જ અનન્ય છે. માતાના હાથમાં પુસ્તક, વીણા અને માળા છે અને તે સફેદ કમળ પર બિરાજમાન છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માતા […]

કૈલાશ માનસરોવર માટે કેટલા પૈસા ચૂકવવા પડશે? કયા દસ્તાવેજોની જરૂર પડશે? સંપૂર્ણ માહિતી

ચીને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સનાતન ધર્મમાં કૈલાશ માનસરોવરનું ઘણું મહત્વ છે. એવું કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી આજે પણ કૈલાસ પર્વત પર રહે છે. કૈલાશ પર્વત હિમાલયના સૌથી મોટા શિખરોમાંથી એક છે. મહત્વની જાણકારી કૈલાશ પર્વત ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં સ્થિત છે. આ પર્વત હિંદુઓ તેમજ […]

પ્રજાસત્તાક દિવસ: ઉત્તર પ્રદેશની ઝાંખીએ ‘પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરી’માં પ્રથમ સ્થાન મેળવ્યું

પ્રજાસત્તાક દિવસે રજૂ કરાયેલ ઉત્તર પ્રદેશના ઝાંખીએ ‘પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરી’માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઉત્તર પ્રદેશ 40 ટકા મતો સાથે પ્રથમ ક્રમે રહ્યું અને ગુજરાત 35 ટકા મતો સાથે બીજા ક્રમે રહ્યું છે. આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન નવી દિલ્હીના ફરજ માર્ગ પર નીકળેલી ઉત્તર પ્રદેશની ઝાંખી ‘મહાકુંભ’ પર હતી. ઉત્તર પ્રદેશના ટેબ્લોમાં ‘મહાકુંભ […]

ગુજરાતમાં 2.98 લાખથી વધુ ખેડૂતો પાસેથી 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ

ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી 20500થી વધુ ખેડૂતો પાસેથી 51400 મેટ્રિક ટન સોયાબીન પણ ટેકાના ભાવે ખરીદાઈ, નોંધણી કરાવેલ તમામ ખેડૂતો પાસેથી આગામી તા. ૮ ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરાશે  ગાંધીનગરઃ ગુજરાતભરમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત […]

30મી જાન્યુઆરીને શહીદ દિને સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે

શહીદો પ્રત્યે શ્રદ્ધા-સન્માનની ભાવના જાગૃત થાય તે માટે સહકાર આપવા અપીલ, સવારે 10.59થી 11.૦૦ કલાક સુધી સાયરન વગાડી બે મિનિટ માટે મૌન પળાશે સરકારી કચેરીઓમાં કર્મચારીઓ દ્વારા બે મીનીટનું મૌન પાળી શહિદોને શ્રદ્ધાજંલિ આપશે ગાંધીનગરઃ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં તા. 30મી જાન્યુઆરી, 2025ને ગુરુવારના રોજ “શહીદ દિને” સવારે 11.00 […]

ખેડામાં વર-કન્યા પક્ષમાં ડીજે વગાડવા હરિફાઈ થતાં સર્જાયો શોરબકોર, 4ની ધરપકડ

બે DJ ગૃપ વચ્ચે જોરશોરથી વગાડવાની હરિફાઈ સ્થાનિક લોકોએ ઘોંઘાટ ભર્યા અવાજથી કંટાળીને પોલીસને જાણ કરી પોલીસે બન્ને DJ સંચાલકો સામે ગુનો નોંધ્યો નડિયાદઃ મધ્ય ગુજરાતમાં હાલ લગ્નોની મોસમ ચાલી રહી છે. ત્યારે ખેડા કેમ્પમાં જાન આવી હતી. જ્યા કન્યાપક્ષ અને વરપક્ષ બન્ને વચ્ચે ડીજે વગાડવા હરિફાઈ થઈ હતી. અને બન્ને પક્ષોએ તેના ડીજે સંચાલકોને […]

સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન માટે લારી ધારકોએ લગાવી લાઈનો

એક જ દિવસમાં 900થી વધુ લારીધારકોએ કરાવ્યપં રજિસ્ટ્રેશન મ્યુનિ. દ્વારા લારી ધારકોને ઊભા રહેવાની જગ્યા નક્કી કરાશે લારીધારકોને ઓળખકાર્ડ પણ અપાશે સુરેન્દ્રનગરઃ શહેરની વઢવાણ, સુરેન્દ્રનગર અને દુધરેજની સંયુક્ત નગરપાલિકાનું મ્યુનિ.કોર્પોરેશનમાં રૂપાંતર થયા બાદ નવ નિયુક્ત કમિશનરે શહેરના નાગરિકોને વધુ સુવિધા આપવા તેમજ શહેરમાં સ્વચ્છતા જળવાય અને લારી-ગલ્લાવાળા નિયત કરેલી જગ્યા પર જ ઊભા રહે તે […]

જામનગર અને દેવ ભૂમિ દ્વારકામાં વીજ તંત્રના દરોડા, 44.60 લાખની વીજચોરી પકડાઈ

PGVCLએ જામનગરમાં વીજચોરી પકડી પાડી જામનગર અને કલ્યાણપુરમાં 506 વીજ જોડાણો તપાસાયા 42 વીજજોડાણોમાં ગેરરીતિ પકડાઈ જામનગરઃ સૌરાષ્ટ્રમાં વીજળી ચોરીનું વધુ દૂષણ જોવા મળી રહ્યું છે. તેના લીધે વીજ લાઈન લોસ વધતો જાય છે. ત્યારે જે વિસ્તારોમાં સૌથી વધુ લાઈન લોસ આવે છે એવા વિસ્તારોમાં પીજીવીસીએલના અધિકારીઓને પોલીસના બંદોબસ્ત સાથે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી હતી. […]

વાવ-થરાદમાં સમાવિષ્ટ થવા સામે ધાનેરાનો વિરોધ, કલેકટરને આવેદન અપાયું

ધાનેરાવાસીઓએ બનાસકાંઠા સાથે રહેવાનો દ્રઢ સંકલ્પ કર્યો જિલ્લા કલેકટરને 5000 વાંધા અરજીઓ આપી જિલ્લાના લોકો કહે છે, બનાસકાંઠાનું વિભાજન કરીને સરકારે મોટી ભૂલ કરી છે પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરાયા બાદ ચારેકોરથી વિરોધનો સૂર ઊઠતાં સરકાર ભરાણી છે. કાંકરેજ બાદ હવે ધાનેરાએ પણ જોરદાર વિરોધ કર્યો છે. અને બનાસકાંઠા સાથે જોડાવાની માગ કરી છે. ધાનેરા […]

બાબા સિદ્દીકી હત્યા કેસના મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમની પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

NCPના નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. સિદ્દીકી પર હુમલાના મુખ્ય શૂટર આરોપી શિવકુમાર ગૌતમે પોલીસને આપેલા પોતાના કબૂલાતના નિવેદનમાં ઘણા ખુલાસા કર્યા છે. મોટો ખુલાસો એ છે કે ગેંગસ્ટર અનમોલ બાબા સિદ્દીકીને કેમ મારવા માંગતો હતો. અનમોલ અનમોલ બિશ્નોઈને મારવાનો આપ્યો આદેશ કુખ્યાત ગુનેગાર અનમોલ બિશ્નોઈએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code