1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કોલકાતા લો કોલેજમાં વિદ્યાર્થીની સાથે ગેંગરેપ, ત્રણ આરોપીઓની ધરપકડ

દક્ષિણ કોલકાતાના કસ્બા વિસ્તારમાં આવેલી દક્ષિણ કોલકાતા લો કોલેજમાં એક વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 25 જૂનના રોજ સાંજે 7:30 થી 10:50 વાગ્યાની વચ્ચે કોલેજ કેમ્પસમાં બની હતી. પીડિતાની ફરિયાદના આધારે, કસ્બા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં ત્રણ […]

પંજાબના લુધિયાણાના શેરપુરમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વાદળી ડ્રમમાંથી મળી આવ્યો

પંજાબના લુધિયાણામાં વાદળી ડ્રમમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. લુધિયાણાના શેરપુર વિસ્તારમાં આ ડ્રમમાંથી મળેલ મૃતદેહના પગ અને ગળામાં દોરડા બાંધેલા હતા. લાશ પ્લાસ્ટિકની થેલીમાં લપેટાયેલી હતી. વિસ્તારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. થાણા ડિવિઝન નંબર-6 ના SHO કુલવંત કૌરના જણાવ્યા અનુસાર, મૃતક સ્થળાંતર કરનાર હોઈ શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ […]

ગાંધીનગરમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી, જગદિશના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં

રથયાત્રા બપોરના સમયે સેક્ટર-29 જલારામ મંદિર ખાતે વિરામ લીધો, રથયાત્રામાં 1200 કિલો મગ, 100 કિલો જાંબુ, છ મણ કાકડીના પ્રસાદની વ્યવસ્થા, રથયાત્રામાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવાયો ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આજે અષાઢી બીજે  ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું આયોજન કરાયુ છે. વર્ષ 1985થી શરૂ થયેલી રથયાત્રા કોરોનાકાળના બે વર્ષને બાદ કરતા આજદિન સુધી જળવાઈ રહી છે. […]

ભાવનગરના ઘોઘામાં ત્રણ બાળકો પાણી ભરેલા ખાડામાં પડ્યા, બે બાળકોના ડુબી જતા મોત

સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને એક બાળકને બચાવી લીધો, ત્રણ બાળકો રમતા રમતા અકસ્માતે ખાડામાં પડી ગયા હતા, પોલીસે બન્ને બાળકોની મૃતદેહને પીએમ માટે માકલીને તપાસ હાથ ધરી ભાવનગરઃ દરિયા કાંઠે આવેલા ઘોઘામાં તાજેતરમાં પડેલા વરસાદને લીધે પાણી ભરાયા છે. દરમિયાન શહેરમાં આડી સડક પાસે પાણીના ટાંકી પાસે બાળકો રમતા હતા તે દરમિયાન એક બાળકનો પગ […]

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં AI ડ્રોનથી પોલીસ દ્વારા રખાઈ રહી છે નજર

અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પ્રસ્થાન પહેલા પ્રથમ વખત ભગવાન જગન્નાથને અપાયું ગાર્ડ ઑફ ઓનર અપાયું હતું. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સવારે 4 વાગ્યે મંગળા આરતી કરી હતી. રથયાત્રા દરમિયાન 18 શણગારેલા ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટેબ્લો, 30 અખાડા, 18 […]

ભાવનગરના તળાજા તાલુકામાં મેઘરાજાને ખમૈયા કરવા ખેડુતો કરી પ્રાર્થના

ખેડૂતો વરાપ નિકળવાની રાહ જોઈ રહ્યા છે, ખેતરોમાં પાણી ભરાય જતાં અગાઉ વાવેતર કરેલા પાકને નુકશાન, તાલુકામાં કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર થશે ભાવનગરઃ જિલ્લામાં સપ્તાહ પહેલા અને ત્યારબાદ પડેલા ઘોઘમાર વરસાદને કારણે જે ખેડૂતોએ આગોતરા વાવેતર કર્યું હતું તેને નુકશાન થયું છે. જિલ્લાના તળાજા તાલુકામાં ભારે વરસાદને લીધે વાડી-ખેતરોમાં પાણી ભરાયેલા છે. તાલુકાના […]

રાજકોટ શહેર – જિલ્લામાં સ્ટેપ ડ્યુટીની ચોરી પકડવા ઝૂબેશ, 1.07 કરોડનો દંડ કરાયો

દરેક વિસ્તારના જંત્રી દર નક્કી છતાં સ્ટેમ્પ ડ્યુટી બચાવવા છટકબારી, રાજકોટ શહેર-જિલ્લાના 18 લોકોએ સ્ટેમ્પ ડ્યૂટી ચોરી કરતા ડેપ્યુટી કલેક્ટરની કાર્યવાહી, સ્ટેમ્પ ડ્યુટી વધુ ન ભરવી પડે તે માટે દસ્તાવેજમાં ઓછું બાંધકામ બતાવ્યું રાજકોટઃ શહેર અને જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટીની આવક વધારવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કેટલાક મિલકધારકો પોતાની મિલ્કતોનું ઓછું […]

રથયાત્રાઃ ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલા ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યો

અમદાવાદઃ રથાયાત્રાની આગેવાની કરતા ગજરાજો રથાયત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ રથયત્રામાં 18 ગજરાજોએ રથયાત્રાની આગેવાની કરી હતી. ગજરાજને ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. નિર્વિઘ્ન રથયાત્રા પૂર્ણ થાય તે માટે ગજરાજોને રથયાત્રામાં આગળ રાખવામાં આવે છે. ભગવાન જગન્નાથની 148મી રથાત્રામાં ભજન મંડળીઓ જોડાઈ.  કુષ્ણ મંડળની મહિલાઓએ રથની મૂર્તિ માથે રાખી કર્યા ભજન. અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં […]

વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ 16 તળાવોમાંથી માત્ર 7 તળાવ ઊંડા કરાયા

શહેરના 16 તળાવો તો ડ્રેનેજના પાણીથી અડધા ભરાઇ ગયા, ચોમાસાનો પ્રારંભ છતાં હજુ સુધી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી અધૂરી, ભારે વરસાદ પડશે તો મુશ્કેલી પડશે વડોદરાઃ  શહેરમાં ગયા વર્ષે વિશ્વામિત્રીના પૂરને લીધે ખાના-ખરાબી સર્જાઈ હતી. ત્યાર બાદ વિશ્વામિત્રી નદીના પાણીને નિયંત્રિત કરી શકાય તે માટે ગુજરાત સરકારે કરોડો રૂપિયાનો વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં […]

મણિપુર: સુરક્ષા દળોએ એક મહિલા સહિત ત્રણ ઉગ્રવાદીઓની ધરપકડ કરી

ઇમ્ફાલઃ સુરક્ષા દળોએ મણિપુરમાં વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા ત્રણ ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રતિબંધિત પીપલ્સ લિબરેશન આર્મીની એક મહિલા સભ્યને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના હાઓબામ માર્ક વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે તે કથિત રીતે ખંડણી પ્રવૃત્તિઓમાં સામેલ હતી અને ઇમ્ફાલ વિસ્તારમાં અધિકારીઓ અને કુરિયર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code