1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભાવનગરના પીરમબેટનો પર્યટક તરીકે સારોએવો વિકાસ થઈ શકે તેમ છે, પણ સરકારને રસ નથી

ભાવનગરઃ ગુજરાતમાં અન્ય જિલ્લાઓની તુલનાએ ભાવનગર જિલ્લો વિકાસમાં સૌથી પાછળ છે. જિલ્લામાં મોટા ઉદ્યોગો ન હોવાથી બેરોજગારીનું પ્રમાણ પણ વધુ છે. ત્યારે જિલ્લામાં કેટલાક સ્થળો એવા છે. કે, પર્યટન ક્ષેત્રે વિકાસ કરીને રોજગારીનું નિર્માણ કરી શકાય તેમ છે. ભાવનગરથી નજીક સમુદ્રમાં આવેલા પીરમબેટનો હજુ સુધી વિકાસ થઈ શક્યો નથી. ઘોઘાથી હોડીમાં બેસીને પીરમબેટ સુધી પહોંચી […]

ડોલર સામે રૂપિયો ગગડતા અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ મંદીમાં સપડાયો, જહાંજોની સંખ્યામાં ઘટાડો

ભાવનગરઃ જિલ્લાનો અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ ફરીવાર મંદીમાં સપડાયો છે. ડોલર સામે રૂપિયો ગગડતા, તેમજ ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુધ્ધના ભણકારા, યુક્રેન-રશિયા યુધ્ધના છમકલા, પેલેસ્ટાઇન-ઇઝરાયેલ વચ્ચેની તંગ પરિસ્થિતિ, રાતા સમુદ્રમાં હુથી આતંકવાદીઓ દ્વારા માલવાહક જહાજો પર કરવામાં આવી રહેલા હુમલા, અપહરણ, કૃત્રિમ પનામા કેનાલમાં પાણીની સમસ્યા સર્જાતા માલવાહક જહાજોના પરિવહન પ્રભાવિત થતાં શીપ બ્રેકિંગ ઉદ્યોગ પર તેની […]

રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકના હીરાસર સહિત 8 ગામોમાં ટેન્કરરાજ, ગ્રામજનો પરેશાન

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઉનાળો આંકરો બનતા ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં રાજકોટ જિલ્લાના કેટલાક ગામડાંમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. શહેરના ઈન્ટરનેશન એરપોર્ટની નજીક આવેલા હીરાસર ગામ સહિત 8 જેટલાં ગામોમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. છેલ્લા એક પખવાડિયાથી પાણીની સમસ્યા ઊભી થઈ છે. કેટલાક ગામો એવા છે. કે, પીવા […]

રાજકોટ મ્યુનિ,ને સરકાર દ્વારા 100 નવી CNG બસ ફાળવાશે, શહેરના નવા રૂટ્સ શરૂ કરાશે

રાજકોટઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. અને વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધારીને રોડ પરના ટ્રાફિકનું ભારણ હળવું કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 52 જેટલી ડિઝલ બસો દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. ડિઝલ બસોને લીધે પ્રદુષણ પણ વધી રહ્યું હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા […]

રાજકોટ શહેરમાં ગરમીને લીધે લૂ લાગવાના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઊભો કરાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તામપાનમાં વધારો થતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. અસહ્ય ગરમીને લીધે લૂ લાગવાના કેસ પણ વધી રહ્યા છે. હજુ તો દોઢ મહિનો અસહ્ય ગરમીનો કાઢવાનો બાકી છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ વોર્ડ ઊભો કરાયો છે. ડૉક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે. જોકે, સદનસીબે હજુ […]

રૂપાલાએ દિલથી માફી માગી છે, હવે કોઈ વિવાદ નથી, જંગી બહુમતીથી જીતશુઃ અમિત શાહ

અમદાવાદઃ  રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. અને રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ કરી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે. રૂપાલાએ બેવાર જાહેરમાં માફી પણ માગી હતી.ત્યારે અમદાવાદમાં રોજ શો દરમિયાન ભાજપના અગ્રણી નેતા અમિત શાહને મીડિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નના […]

‘ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના વહીવટમાં ભારતનો પ્રગતિશીલ પથ’ શીર્ષક ધરાવતા સંમેલનનું આયોજન

નવી દિલ્હીઃ જૂનાં કાયદાઓને રદ કરીને અને નાગરિક કેન્દ્રિત હોય અને જીવંત લોકશાહીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કાયદાઓ લાવવા માટે દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીને સુધારવા માટે ત્રણ કાયદા ઘડવામાં આવ્યા છે. કાયદાઓ એટલે કે ભારતીય ન્યાય સંહિતા, 2023; ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023, અને ભારતીય શક્તિ અધિનિયમ, 2023, અગાઉના ફોજદારી કાયદાઓ જેવા કે, ભારતીય દંડ […]

બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનના પૂર્વ ખેલાડીને બનાવ્યા સ્પિન બોલિંગ કોચ

ટી20 વર્લ્ડ કપ 2024થી પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ ટીમએ એક મોટા પગલામાં પાકિસ્તાનના પૂર્વ સ્પિનર મુશ્તાક અહેમદને સ્પિન બોલિંગ કોચ બનાવ્યા છે. મુશ્તાક અહેમદ ટી20 વર્લ્ડ કપ સુધી બાંગ્લાદેશના સ્પિન બોલિંગ કોચ રહેશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનના દિગ્ગજની કોચ તરીકે નિમણૂક વિશે માહિતી આપી હતી. મુશ્તાક આવતા મહિને ઝિમ્બાબ્વે સામે રમાનાર ટી20 ઈન્ટરનેશનલ સીરીજ પહેલા તૈયારી […]

નાના બાળકોને ઉનાળામાં કેટલી વાર માલિશ કરવી જોઈએ, જાણો

ઉનાળાની ઋતુમાં બાળકોની દેખભાલમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. માલિસ એવી વસ્તુ છે જે બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે, પણ ઉનાળામાં માલિશ કેટલી વાર અને કેવી રીતે કરવી તેના પર ખાસ ધ્યાન આપવું જોઈએ. માલિશના ફાયદા: માલિશ કરવાથી બાળકોના શરીરમાં લોહીનો પ્રવાહ સુધરે છે, માંસપેશીઓ મજબૂત થાય છે અને તેમને સારી ઊંઘ પણ આવે […]

ભારતીય કુટનીતિની જીતઃ ઈરાનમાં જપ્ત જહાજના 17 ભારતીયો પૈકી એક મહિલા સ્વદેશ પરત ફરી

બેંગ્લોરઃ ઈરાનના કબ્જાવાળા ઈઝરાયલી અરબપતિના જહાજમાં સવાર 17 ભારતીયોમાં સામેલ કેરળની એન ટેસા જોસેફ સુરક્ષિત ભારત પરત આવી છે. કેરળના ત્રિશૂરમાં રહેનારી એન ટેસા કોચીન હવાઈ એરપોર્ટ પહોંચી હતી. જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એન ટેસા જોસેફ પરત ભારત ફરવી તે ભારત સરકારની કુટનીતિની જીતના રૂપમાં જોવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code