1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા શ્રી માધવ સેવા ભવન – નરોડા ખાતે વૃક્ષારોપણ

અમદાવાદ, 8 ઓગસ્ટ, 2026 – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા “શ્રી માધવ સેવા ભવન – નરોડા” ખાતે આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના મા. પ્રાંત સંઘચાલક ડૉ. શ્રી ભરતભાઈ પટેલે વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યુ કે ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોની પુજા કરી તેનું સંરક્ષણ કરવામાં […]

જમ્મુ-કાશ્મીરમાં સિમ કાર્ડના દુરુપયોગ મામલે સુરક્ષા એજન્સીઓના અનેક સ્થળોએ દરોડા

શ્રીનગર, 8 ઓગસ્ટ 2026: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની કમર તોડવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન તેજ કરી દેવામાં આવ્યું છે. આતંકવાદીઓ ઉપરાંત તેમને મદદ કરનારા નેટવર્ક પર પણ કાયદાનો ગાળો કસાવાઈ રહ્યો છે. આ જડીબુટ્ટી જેવા અભિયાન હેઠળ જમ્મુ-કાશ્મીર પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીર (સીઆઈકે) શાખાએ શનિવારે કાશ્મીર ઘાટીના અનેક જિલ્લાઓમાં ધમાકેદાર દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, […]

IIT દિક્ષાંત સમારંભમાં પીએમ મોદીએ કેમ બાબા બાગેશ્વરને યાદ કર્યા? Video

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026 – ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી- IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભમાં ભાગ લેતા આજે શનિવારે વડાપ્રધાન મોદીએ તેજસ્વી વિદ્યાર્થીઓને સંસ્થાનના સૌથી પ્રતિષ્ઠિત સન્માન આપ્યા હતા, જેમાં પ્રેસિડેન્ટ ગોલ્ડ મેડલ, ડિરેક્ટર ગોલ્ડ મેડલ, શંકર દયાલ શર્મા ગોલ્ડ મેડલ અને પર્ફેક્ટ ટેન ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈઆઈટી […]

NEET UG પરીક્ષા પેટર્ન બદલાશે, કોમ્પ્યુટર બઝ્ટ અને બે તબક્કામાં પરીક્ષા યોજવા વિચારણા

નવી દિલ્હી, 8 ઓગસ્ટ 2026: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજીને પેન-એન્ડ-પેપર (ઓફલાઇન) મોડમાંથી હટાવીને કમ્પ્યુટર-બેઝ્ડ ટેસ્ટ (સીબીટી) માં ફેરવવા તથા JEE ની જેમ તેને વર્ષમાં બે તબક્કામાં યોજવા અંગે કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા એક સોગંદનામામાં શિક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે આ મામલે હજુ […]

રાહુલ ગાંધીના નિવેદન પર કિરેન રિજીજુનો કટાક્ષ, કોંગ્રેસ મહિલા આરક્ષણ બિલને સમર્થન આપશે

નવી દિલ્હી, 8 ઓગસ્ટ 2026: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા મહિલાઓને લઈને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક પોસ્ટ પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજુએ આકરી પ્રતિક્રિયા આપી છે. રિજીજુએ આ પોસ્ટને રીપોસ્ટ કરીને લખ્યું છે કે, આ કોંગ્રેસ પાર્ટી તરફથી સકારાત્મક સંદેશ લાગી રહ્યો છે. રાહુલ ગાંધીની મહિલાઓ પ્રત્યેની વિચારસરણીમાં સ્પષ્ટ બદલાવ દેખાઈ રહ્યો […]

પેપર લીક મુદ્દે કોંગ્રેસનું આંદોલન CJP જેવુ અસરકારક નહીં હોવાનું શશી થરુરે સ્વિકાર્યું

મુંબઈ, 8 ઓગસ્ટ 2026: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે એક નિવેદનમાં સ્વીકાર્યું છે કે, કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવેલા વિદ્યાર્થી સંપર્ક અભિયાન ‘છાત્રો કી ગૂંજ’ ને તેટલુ જનસમર્થન કે પ્રભાવ ન મળ્યો, જેટલો ‘કોકરેચ જનતા પાર્ટી’ (CJP) ના પ્રદર્શનને મળ્યો છે. તેમણે કહ્યું કે આપણે આત્મમંથન કરવાની જરૂર છે કે આપણે યુવા પેઢી (જેન ઝી)ને સમજવામાં […]

ગ્રાહકો અને નાના વેપારીઓ કોઈપણ ફી વિના UPI નો ઉપયોગ કરી શકશે

નવી દિલ્હી, 8 ઓગસ્ટ 2026: પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) એ જણાવ્યું હતું કે ચુકવણી અને સમાધાન પ્રણાલી અધિનિયમ, 2007 માં સુધારા છતાં, ગ્રાહકો અને નાના વ્યવસાયો કોઈપણ ફી વિના યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ (UPI) નો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. PCI નું આ નિવેદન લોકસભા દ્વારા કરવેરા અને અન્ય કાયદા (સુધારા) બિલ, 2026 પસાર કર્યાના એક દિવસ પછી […]

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં જબરદસ્ત વધારો, 692.9 અબજ ડૉલર પર પહોંચ્યું ફોરેક્સ રિઝર્વ

નવી દિલ્હી, 8 ઓગસ્ટ 2026: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બહાર પાડેલા આંકડાઓ અનુસાર, 31 જુલાઈએ પૂરા થયેલા સપ્તાહ માટે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ) 10.512 અબજ ડૉલર વધીને 692.866 અબજ ડૉલર થઈ ગયું છે. જાન્યુઆરીના અંત પછીની આ સૌથી મોટી સાપ્તાહિક વૃદ્ધિ છે અને તે ફેબ્રુઆરી 2026માં બનેલા 728.5 અબજ ડૉલરના રેકોર્ડ સ્તરની ખૂબ નજીક પહોંચી ગયું છે. […]

દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ વરસાદી માહોલ, આસામ-મેઘાલયમાં રેડ એલર્ટ

નવી દિલ્હી, 8 ઓગસ્ટ 2026: દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, આગામી દિવસોમાં દેશના અનેક ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. વરસાદની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં ચેતવણી જારી કરી છે. ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આસામ […]

નિવૃત્તિ બાદ અજિંક્ય રહાણે હવે આ T20 લીગમાં રમશે, ટીમે કરી જાહેરાત

નવી દિલ્હી, 08 ઓગસ્ટ 2026: ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણે વિદેશી T20 લીગમાં રમવા જઈ રહ્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે એવી વ્યાપક અટકળો હતી કે નિવૃત્તિ બાદ તેઓ કોચિંગ અથવા કોમેન્ટ્રીમાં કારકિર્દી બનાવશે, પરંતુ તેમણે વ્યાવસાયિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તેઓ ‘યુરોપિયન T20 પ્રીમિયર લીગ’ની પ્રથમ આવૃત્તિમાં ભાગ લેશે. તેઓ જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code