1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઝડપથી વજન ઓછું કરી સેલિબ્રિટી જેવું ફિગર મેળવવા એક્રો યોગ અજમાવો

આજકાલ એક્રો યોગ ખૂબ જ ટ્રેન્ડમાં છે. દરરોજ યોગાસન કરવાથી શરીર અને મન સુધરે છે. તેનાથી શારીરિક ક્ષમતા વધે છે અને માનસિક વિકાસ થાય છે. એક્રો યોગ એ શારીરિક કસરતનો એક પ્રકાર છે, જે યોગ અને એક્રોબેટીક્સને એકસાથે જોડે છે. આમાં ચીયરલીડિંગ, ડાન્સ એક્રો અને સર્કસ આર્ટની ઝલક જોઈ શકાય છે. જો કે, જો તમે […]

હુંફાળા પાણીમાં એક ચમચી ઘી ભેળવીને ખાલી પેટ પીવાથી થશે અદ્ભુત ફાયદા

પ્રાચીન સમયથી જાણીતું છે કે ઘી ખાવાના ઘણા ફાયદા છે. પરંતુ આજકાલ લોકો ડાયટિંગને કારણે ઘી ખાતા નથી. પરંતુ ઘી ખાવાથી હેલ્ધી ફેટ મળે છે. તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે તમારા આહાર પર આધારિત છે. આજે અમે તમને જણાવીશું કે તમારા દિવસની શરૂઆત હેલ્ધી ડ્રિંકથી કેવી રીતે કરવી. ઘણા લોકો સવારની શરૂઆત ગ્રીન ટી પીને કરે છે. […]

દેશમાં કટ્ટરવાદીઓ ફરીથી એક્વિટ થવાની આશંકા, સુરક્ષા એજન્સીઓ વધારે સક્રિયા બની

નવી દિલ્હીઃ દેશમાં કટ્ટરવાદી તત્વો ફરીથી એક્ટીવ થયા હોય તેમ સુરતમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભારે પથ્થરમારો કરવાની ઘટના બની હતી. એટલું જ નહીં કાનપુરમાં ટ્રેનને એલપીજી સિલિન્ડરથી ઉડાવી દેવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં રાજસ્થાનના અજમેરમાં રેલવે ટ્રેક ઉપર સિમેન્ડના મોટા પથ્થર મુકીને ટ્રેનને ઉથલાવવાના પ્રયાસની ઘટના સામે આવી છે. ગણતરીના દિવસોમાં જ એક પછી […]

‘સિદ્ધ’ દવાઓનું મિશ્રણ કિશોરવયની છોકરીઓમાં એનિમિયાને ઘટાડે છે: અભ્યાસ

નવી દિલ્હીઃ પ્રતિષ્ઠિત ઇન્ડિયન જર્નલ ઓફ ટ્રેડિશનલ નોલેજ (આઇજેટીકે)માં પીએચઆઇ-પબ્લિક હેલ્થ ઇનિશિયેટિવ હાથ ધરી રહેલા સંશોધકોએ તાજેતરમાં પ્રકાશિત કરેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દવા કિશોરવયની છોકરીઓમાં એનિમિયા ઘટાડે છે. એનિમિયા સામે લડવા માટે ‘સિદ્ધ’ દવાઓના ઉપયોગને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી હતી. આયુષ મંત્રાલયની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિદ્ધ (એનઆઇએસ) સહિત દેશની પ્રસિદ્ધ સિદ્ધ સંસ્થાઓના […]

પાકિસ્તાનમાં શાહબાઝ સરકારને ધમકી આપનાર મુખ્યમંત્રી ગાયબ!

નવી દિલ્હીઃ ઈમરાન ખાનની મુક્તિને લઈને પાકિસ્તાનમાં ચાલી રહેલા હંગામા વચ્ચે ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરના ગુમ થવાના સમાચાર સામે આવ્યા છે. પીટીઆઈના નેતાઓના જોરદાર પ્રદર્શન બાદ પાકિસ્તાનની શાહબાઝ સરકાર પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરી રહી છે. દરમિયાન, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે આરોપ લગાવ્યો છે કે કેપીના વડા અલી અમીન ગાંડાપુર ગાયબ થઈ ગયા છે. […]

દુલીપ ટ્રોફી 2024-25: બીજા રાઉન્ડ માટે ટીમોની જાહેરાત કરાઈ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટની પુરુષ પસંદગી સમિતિએ અનંતપુરમાં 12 સપ્ટેમ્બરથી શરૂ થનારી દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડ માટે કેટલાક ફેરફારોની જાહેરાત કરી છે. ભારત A ના કેપ્ટન શુભમન ગિલ, કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ અને આકાશ દીપનો બાંગ્લાદેશ સામેની શ્રેણી માટે ભારતની ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓ આગામી પ્રવાસમાં નહીં રમે. પસંદગીકારોએ ગિલના સ્થાને […]

ASW SWC (CSL) પ્રોજેક્ટઃ જહાજ ‘માલપે અને મુલ્કી’નું એક સાથે લોન્ચિંગ

બેંગ્લોરઃ ભારતીય નૌકાદળ માટે મેસર્સ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહેલા આઠ એન્ટી સબમરીન વોરફેર શૅલો વોટર ક્રાફ્ટ પ્રોજેક્ટના ચોથા અને પાંચમા જહાજ માલપે અને મુલ્કીને સીએસએલ, કોચી ખાતે લોન્ચ કરવામાં આવ્યા હતા. દરિયાઈ પરંપરાઓને ધ્યાનમાં રાખીને, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ વીએડીએમ વી શ્રીનિવાસની હાજરીમાં શ્રીમતી વિજયા શ્રીનિવાસ દ્વારા બંને જહાજોનું […]

ગાઝામાં વિનાશ બંધ થવો જોઈએ, ભારતે ગલ્ફ દેશો સાથે યુદ્ધવિરામનો મુદ્દો ઉઠાવ્યો

નવી દિલ્હીઃ GCC બેઠક માટે રિયાધ પહોંચેલા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ગાઝામાં ચાલી રહેલા નરસંહાર પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ગાઝાની વર્તમાન સ્થિતિ ભારતની સૌથી મોટી ચિંતા છે. ખાડી દેશો સમક્ષ ભારતની સ્થિતિ રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે અમે આ ક્ષેત્રમાં વહેલી તકે યુદ્ધવિરામનું સમર્થન કરીએ છીએ. ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ […]

વૈજ્ઞાનિકોને વિશ્વાસ હોવો જોઈએ કે તેમના પ્રયત્નો માટે સંસાધનોની કોઈ અછત રહેશે નહીં: પીએમ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે  7, લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને અનુસંધન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનના  ગવર્નિંગ બોર્ડની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ભારતનાં વિજ્ઞાન અને ટેકનોલોજીનાં પરિદ્રશ્ય પર ચર્ચા તથા સંશોધન  અને વિકાસ કાર્યક્રમોને નવેસરથી ડિઝાઇન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે અનુસંધન નેશનલ […]

ગુજરાતના મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારના ધારાસભ્યોને બે કરોડની વધારાની ગ્રાન્ટ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, શહેરી વિસ્તારોમાં ધારાસભ્યો રોડ-રસ્તાના કામો કરાવી શકશે, મહાનગરપાલિકા વિસ્તારોના43 ધારાસભ્યોને  કુલ 86 કરોડ ફાળવાશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને મહાનગરપાલિકાના પોતાના મતવિસ્તારમાં આવેલા ક્રોંકિટ, ડામરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code