1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસીય બંગાળની મુલાકાતે – બીરભૂમ જીલ્લામાં જનસભાને કરશે સંબોધિત

ગૃહમંત્રી શાહ આજે બંગાળની મુલાકાતે જાહેર સભાને પણ સંબોધશે દિલ્હીઃ- પશ્વિમબંગાળમાં હિંસા ફાટી નીકળ્યા બાદ આજે પ્રથમ વખત દેશના ગૃહમંત્રી અનિત ષશાહ અહીની મુલાકાતે જઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પંચાયત ચૂંટણી પહેલા ફરી એકવાર બંગાળના પ્રવાસે . ઉલ્લેખનીય છે કે  આ રાજ્યનું નવું વર્ષ આવતીકાલે શનિવારથી શરૂ થઈ રહ્યું છે. તે પહેલા અમિત […]

ડૉ.ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિ પર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ એ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

આજે ભીમરાવ આંબેડકરની આજે 133મી જન્મજયંતી પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ એ  ઉજવણીમાં ભાગ લીધો દિલ્હી – દેશભરમાં આજે  ડૉ. ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે,દરેક સ્થળોએ તેમની પ્રતિમા પર પુશ્પાંજલિ કરવામાં આવી વરહહી છએ તો કેટલાક સ્થળોએ રેલી કાઢવામાં આવી રહી છે ત્યારે આ ભીમરાવ આંબેડકરની  જન્મજયંતી પ્રસંગની ઉજવણીનું આયોજન સંસદભવનના […]

22 દેશોમાં તબાહી મચાવનાર વેરિયન્ટ ભારત પહોંચ્યું,10-12 દિવસ વધુ મુશ્કેલ,WHOની ચેતવણી

દિલ્હી : સમગ્ર દેશમાં કોરોનાના કેસની ઝડપ ઝડપથી વધી રહી છે અને છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 10,158 કેસ નોંધાયા છે. 7 દિવસ પહેલા એટલે કે 6 એપ્રિલે કોરોનાના 5335 કેસ નોંધાયા હતા. એટલે કે, એવું કહી શકાય કે 7 દિવસમાં દૈનિક કેસ લગભગ બમણા થઈ ગયા છે. બીજી તરફ બુધવારે 7830, મંગળવારે 5676 અને […]

વિશ્વના 100 પ્રભાવશાળી લોકોના લીસ્ટમાં શાહરૂખ અને રાજામૌલીને મળ્યું સ્થાન

વિશ્વની 100 પ્રવાશાળી લોકોની યાદીમાં શાહુરુખખાનનો સમાલેશ ફિલ્મ નિર્દેશક એસ.એસ. રાજામૌલી, લેખક સલમાન રશ્દી પણ સામેલ દિલ્હીઃ- શ્વના જાણીતા ટાઇમ મેગેઝિને દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોની વાર્ષિક યાદી જાહેર કરી છે, ભારતીય અભિનેતા શાહરૂખ ખાન, આ સહીત સાઉથના ફિલ્મ નિર્દેશક એસ.એસ. રાજામૌલી, લેખક સલમાન રશ્દી અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને ન્યાયાધીશ પદ્મા લક્ષ્મી 2023 માટે વિશ્વની […]

PM મોદીએ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે ટેલિફોન પર વાતચીત કરી,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

દિલ્હી : વડાપ્રધાન મોદીએ ગુરુવારે યુકેના પીએમ ઋષિ સુનક સાથે ટેલિફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પીએમઓએ એક નિવેદન જારી કરીને કહ્યું કે બંને નેતાઓએ વાતચીત દરમિયાન વેપાર અને આર્થિક ક્ષેત્રે પ્રગતિની સમીક્ષા કરી. આ દરમિયાન પીએમ મોદીએ બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો […]

આસામના બિહુ નૃત્યએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,  11 હજાર કલાકારોએ આ નૃત્ય કરી ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું

આસામના બિહુ ડાન્સને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ 11 હજારથી વધુ લોકોએ કર્યો આ ડાન્સ ભારત દેશ અનેક પ્રકારની સંસ્કુતિઓથી ભરેલો દેશ છે જૂદા જૂદા રાજ્યોની જૂદી જૂદી ખાસિયતો છે , તે પછી ભોજન હોય પહેરવેશ હોય કે નૃત્યની કળા હોય ત્યારે આસામના હિબુ નૃત્યએ હવે ગિનીશ બૂકમાં સ્થઆન મેળવ્યું છે. આસામમાં નવા વર્ષનો છઠ્ઠો ગુરુવાર 13મી […]

હૈદરાબાદ: તેલંગાણાના મુખ્યમંત્રી આજે ડૉ. બી.આર. આંબેડકરની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે

હૈદરાબાદ : 14 એપ્રિલ એ ભારતીય બંધારણના ઘડવૈયા અને નિર્માતા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ તેમની 125 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમાનું અનાવરણ કરશે. આ સાથે તેઓ ઉદ્ઘાટન સભાને સંબોધશે. તેમણે કહ્યું કે, મૂર્તિનું સ્વરૂપ ધાર્યું હતું તેના કરતાં સારું બન્યું છે. તેમણે આ પ્રસંગે શિલ્પકાર પદ્મભૂષણ રામ વનજી […]

રતાળામાં સમાયેલા છે એનક ઔષઘિગુણો, જાણો તેને ખાવાથી થતા ફાયદાઓ વિશે

રતાળું પાંચકવર્ધક શાકભાજી ગણાય છે રતાળું ખાવાથી હ્દય સ્વસ્થ રહે છે આપણે હંમેશાથી સાંભળતા આવ્યા છીએ કે તંદુરસ્ત રહેવા માટે શાકભાજીનું સેવન કરવું જોઈે, શાકભાજી ખાવાથી અનેક રોગો તો મટે છે સાથે શરીરને પુરતા પ્રમાણમાં પોશષક તત્તવો ,વિટામિન્સ,મિનરલ મળી રહે છે.આજે વાત કરીશું રતાળાની, રતાળું કંદમૂળ છે જેનો રંગ રતાશ પડતો લાલ હોય છે તે […]

પીએમ મોદી આજે આસામની લેશે મુલાકાત,વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14મી એપ્રિલ 2023ના રોજ આસામની મુલાકાત લેશે.બપોરે લગભગ 12 વાગ્યે, વડાપ્રધાન એઈમ્સ ગુવાહાટી પહોંચશે અને તેના નવા બનેલા કેમ્પસનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ એક જાહેર સમારંભમાં, તેઓ AIIMS ગુવાહાટી અને અન્ય ત્રણ મેડિકલ કોલેજો રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આસામ એડવાન્સ્ડ હેલ્થ કેર ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટ (AAHII) નો શિલાન્યાસ પણ કરશે અને પાત્ર લાભાર્થીઓને આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના […]

રાજ્યના તમામ તાલુકામાં રમત ગમતના 10 મેદાન બનાવાશે

અમદાવાદઃ ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીઓ અને નિયામક જિલ્લા ગ્રામ વિકાસ અધિકારશ્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.  ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે બેઠકના અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે, ગ્રામજનોનો સર્વાંગી વિકાસ થાય એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. ગ્રામજનોનું જીવનધોરણ સુધારવા તથા વિકાસ કાર્યોમાં તેમને અસરકારક રીતે સામેલ કરવા માટેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code