રાજકોટ અગ્નિકાંડ, RMCની મંજુરી લેવી ન પડે તે માટે શેડ બનાવી રાઈડના નામે ગેમઝોન શરૂ કરાયો
રાજકોટઃ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગના બનાવમાં મૃત્યુઆંક 32 પહોચ્યો છે. તંત્ર તેમજ ટીઆરપી ગેમના સંચાલકોની ઘોર બેદરકારીથી નવ બાળકો સહિત 32 જણાનો ભોગ લેવાયો છે. કહેવાય છે. કે, ગેમ ઝોનના સંચાલકોએ મ્યુનિ.કોર્પોરેશનની મંજુરી ન લેવી પડે તે માટે રાઈડ માટેનું સર્ટી. લઈને ગેમઝોન શરૂ કરી દેવામાં આવ્યો હતો. ટીઆરપી ગેમ ઝોન જે સ્થળ પર […]