1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

હરિયાણાઃ ભાજપાએ 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, બે મુસ્લિમ નેતાને અપાઈ ટીકીટ

ભાજપાએ અત્યાર સુધી 88 ઉમેદવારોના નામ જાહે કર્યાં વિધાનસભાની બે બેઠકો માટે હજુ નામ જાહેર કરાશે નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપાએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 21 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. બે મુસ્લિમ ઉમેદવારોને પણ ટીકિટ આપવામાં આવી છે. બીજી યાદી સાથે ભાજપાએ હરિયાણાની 90 પૈકી 88 […]

ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યાઓના નિવારણ માટે પોલીસ દ્વારા હેલ્પલાઈન

ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારની નવી પહેલ, માર્ગ અકસ્માત, ટ્રાફિક જામની સમસ્યાન માટે હેલ્પલાઇન નં.18002331122 સેવા, વેબસાઈટ, ઇમેઇલ તેમજ સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનની સેવા પણ ઉપલબ્ધ ગાંધીનગરઃ રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ કરી છે. રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતો તેમજ ટ્રાફિક જામ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નાગરિકો માટે એક વિશેષ […]

રાહુલ ગાંધીના શીખ સમુદાયના આપતિજનક ભાષણથી ભાજપ નારાજ: કેસ કરાશે..

નવી દિલ્હીઃ વિદેશમાં રાહુલ ગાંધીએ શીખ સમુદાયને લઈને જે ભાષણ આપ્યુ છે તેને લઈને વિરોધનો વંટોળ પંજાબ, હરિયાણા અને બીજા સિંધ પ્રાંતમાં વર્તી ગયો છે અને આ ભાષણની અગ્નજવાળ આખા દેશમાં ફેલાઈ રહી છે. દરમિયાન ભાજપે શિખ સમુદાયને મામલે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કરીને માફી માંગવા જણાવ્યું હતું. જો રાહુલ ગાંધી માફી નહીં માગે […]

અમદાવાદમાં ન્યુ રાણીપથી ગોતા જતો રેલવે અન્ડરપાસ બે દિવસ બંધ રહેશે

અન્ડરપાસ બંધ કરાતા લોકોને બે કિમી ફરીને જવું પડશે, લોખંડની જાળી મરામતની કામગીરીને લીધે અન્ડરપાસ બંધ કરાયો, અમદાવાદઃ શહેરમાં તાજેતરમાં ભારે વરસાદને લીધે ઘણા અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં ન્યુ રાણીપ વિસ્તારમાં અનમોલ બંગ્લોઝ પાસે આવેલા રેલવે અંડરપાસની વચ્ચે આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની લોખંડની જાળી તૂટી ગઈ હતી. આથી એએમસી દ્વારા લોખંડની જાળીની […]

સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની ધીમી ગતિએ ચાલતી કામગીરી

4 વર્ષથી કામગીરીમાં માત્ર 40 ટકા જ કામ થયું, મેટ્રો કામગીરી દરમિયાન નાના-મોટા 7 અકસ્માતો થયા, એકનું મોત, મેટ્રોને લીધે ટ્રાફિક સમસ્યા વકરી સુરતઃ  શહેરમાં છેલ્લા ચાર વર્ષથી મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે. મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ખૂબજ ધીમી ગતિએ ચાલી રહી હોવાથી પ્રોજેક્ટના ખર્ચમાં તો વધારો થયો છે. પણ શહેરીજનો પણ ભારે મુશ્કેલીનો […]

વિનેશ ફોગટને ટિકિટ આપવાથી કોંગ્રેસમાં નારાજગી સામે આવી

• ઘણા નેતાઓએ નારાજગી વ્યક્ત કરી AICC વિરુદ્ધ પણ કર્યા સુત્રોચ્ચાર • ઓક્ટોબર મહિનામાં મતદાન યોજાશે • રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર તેજ બનાવ્યો નવી દિલ્હીઃ પહેલવાન વિનેશ ફોગટને જુલાના બેઠક પરથી ટિકિટ મળ્યા બાદ હરિયાણા કોંગ્રેસમાં નારાજગી છે. અહેવાલ છે કે ઘણા ટિકિટ ઉમેદવારો ફોગાટને લઈને આયોજિત કાર્યક્રમથી દૂર રહ્યા હતા. આ ઉપરાંત ટિકિટ વિતરણને લઈને […]

ભારતમાં સાયબર ક્રાઈમનો સામનો કરવા માટે ખાસ કમાન્ડો તૈયાર કરાશે

I4Cના સ્થાપના દિવસની ઉજવણીમાં અમિત શાહ રહ્યાં ઉપસ્થિત સાયબર સુરક્ષા સુનિશ્ચિત કર્યા વિના દેશનો વિકાસ શક્ય નથીઃ અમિત શાહ નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે દેશની સાયબર સુરક્ષા પર વાત કરી હતી. તેમણે કહ્યું કે સાયબર સુરક્ષા સુનિશ્ચિત કર્યા વિના દેશનો વિકાસ શક્ય નથી. તેમણે સાયબર સુરક્ષાને રાષ્ટ્રીય સુરક્ષાનો અભિન્ન ભાગ પણ ગણાવ્યો […]

ગુજરાતઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9 વર્ષમાં 14 લાખ આવાસોનું નિર્માણ કરાયું

અમદાવાદઃ દેશના લાખો લોકો છે જેમના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના વરદાન સાબિત થઈ છે. આનો શ્રેય આપણાં દૂરંદેશી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે, જેમણે વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી અને તેના દ્વારા છેલ્લા 9 વર્ષોમાં અનેક લોકોને આવાસની સુવિધા પૂરી પાડીને તેમના ચહેરા પર સ્મિત લાવ્યું છે. ભારત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના […]

ચાઈનિઝ લસણના વિરોધમાં ગોંડલયાર્ડના વેપારીઓએ કર્યો સૂત્રોચ્ચાર

ચાઈનિઝ લસણની આયાત પર પ્રતિબંધ છે, તો કેવી રીતે જથ્થો ઘૂંસાડાયો ? ગોંડલ યાર્ડમાં હરાજી બંધ રાખી વેપારીઓએ વિરોધ કર્યો, ચાઈનિઝ લસણ આરોગ્ય માટે હાનિકારક છે રાજકોટઃ ચાઈનિઝ લસણની આયાત પર પ્રતિબંધ હોવા છતાયે ચાઈનિઝ લસણ બેરોકટોક વેચાઈ રહ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ મળી આવ્યું હતું. જેના વિરોધમાં લસણની હરાજી સામે હડતાળ જાહેર […]

ભારત-ફિલિપાઈન્સની JDCCની બેઠકની રક્ષા સચિવ ગિરધર અરમાન સહ-અધ્યક્ષતા કરશે

નવી દિલ્હીઃ રક્ષા સચિવ ગિરધર અરમાન 11 સપ્ટેમ્બરે ભારત-ફિલિપાઈન્સ જોઈન્ટ ડિફેન્સ કોઓપરેશન કમિટી (JDCC)ની પાંચમી બેઠકની સહ-અધ્યક્ષતા માટે મનીલા જશે. ફિલિપાઈન્સના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અન્ડરસેક્રેટરી ઈરીનો ક્રુઝ એસ્પિનો આ બેઠકની સહ અધ્યક્ષતા કરશે. રક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત દરમિયાન સંરક્ષણ સચિવ બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code