1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

ભારતની નાગરિકતા મેળવ્યા બાદ પ્રથમ વખત અક્ષય કુમારે કર્યુ વોટિંગ, આપ્યું આ નિવેદન  

લોકસભા ચૂંટણી અંતર્ગત આજે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.. જેમાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 49 બેઠકો પર વોટિંગ થઇ રહ્યું છે..આ 49 બેઠકોમાં મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 7, બિહારની 5, ઝારખંડની 3 અને ઓડિશાની 5 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સાથે જ આ તબક્કામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં […]

લખનઉમાં BSP સુપ્રીમો માયાવતીએ અને મુંબઈ નોર્થ બેઠક પર મંત્રી પિયુષ ગોયલે મતદાન કર્યું

લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ મતદાન કર્યું, સાથે સાથે બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર, […]

છ રાજ્યો,બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર આવતીકાલે મતદાન, 2019માં આ 49 પૈકી 40 સીટો NDAએ જીતી હતી 

આવતીકાલે છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન યોજાવાનું છે. જેમાં હાઈ પ્રોફાઈલ રાયબરેલી તેમજ અમેઠી બેઠક પર પણ મતદાન યોજાશે. જ્યાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ મેદાનમાં છે. રાહુલ ગાંધી આ વખતે બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કેરળનાં વાયનાડથી અને નહેરૂ ગાંધી પરિવારના […]

ચૂંટણી સમયની જપ્તી ટૂંક સમયમાં જ રૂ.9,000 કરોડને પાર કરશે

ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં મની પાવર અને પ્રલોભનો પર ચૂંટણી પંચના નિર્ધારિત અને સંકલિત હુમલાને પરિણામે એજન્સીઓ દ્વારા 8889 કરોડની કિંમતની જપ્તી કરવામાં આવી છે. ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો સહિતના પ્રલોભનો સામે ઉન્નત તકેદારીના પરિણામે મોટી જપ્તી ક્રિયાઓ અને સતત વધારો થયો છે. દવાની જપ્તી મહત્તમ છે. ખર્ચની દેખરેખ, ચોક્કસ ડેટા અર્થઘટન અને અમલીકરણ એજન્સીઓની […]

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ભાગ ન લેવા પર બોલ્યા પ્રિયંકા, ભૂલ હતી કે નહીં તે રાજકીય દ્રષ્ટિકોણ, ભગવાન દરેક ભારતીયના હૃદયમાં છે

પ્રિયંકા ગાંધીએ એક ખાનગી ચેનલને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે કોંગ્રેસ પાર્ટી દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ ન લેવા અંગે જવાબ આપ્યો હતો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ ન થવા પર પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, જો તમે દરેક વસ્તુને રાજકીય દ્રષ્ટિકોણથી જુઓ તો તમે કંઈપણ કહી શકો છો. ધર્મ એ રાજકીય મુદ્દો […]

નેપાળના પ્રધાનમંત્રી ગૃહમાં ચોથી વખત બહુમત પરીક્ષણ આપશે

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ નેપાળમાં ડાબેરી પક્ષોની ગઠબંધન સરકાર હાલમાં અસ્થિરતાના સમયમાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’એ ફરી એકવાર ગૃહમાં વિશ્વાસનો મત સાબિત કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીએ સંસદ સચિવાલયને માહિતી આપી હતી કે તેઓ 20 મેના રોજ પ્રતિનિધિ સભામાં વિશ્વાસ મત સાબિત કરશે નેપાળની બંધારણીય જોગવાઈઓ અનુસાર, જો સત્તાધારી […]

સ્વાતિ માલીવાલ મદદ માટે બુમો પાડતા હોવા છતા વિભવ કુમાર માર મારતો હતો

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલના સરકારી આવાસમાં આમ આદમી પાર્ટીના મહિલા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે અયોગ્ય વર્તન કરવાના મામલામાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. સીએમ કેજરિવાલના સહયોગી કુમારે મહિલા સાંસદને લાતો મારવાની સાથે સાતેક લાફા પણ ઝીંક્યા હતા. મહિલા મદદ માટે બુમો પાડી રહી હતી તેમ છતા પણ કુમારે મારવાનું ચાલુ રાખ્યાનો સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો […]

નરેન્દ્ર મોદી વર્ષ 2024 જ નહીં 2029માં પણ વડાપ્રધાન બનશેઃ રાજનાશ સિંહ

લખનૌઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને અત્યાર સુધીમાં ચાર તબક્કામાં મતદાન યોજાયું હતું. હવે પાંચમાં તબક્કામાં મતદાન યોજાશે. ભાજપા દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં 400થી વધારે બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો […]

રાહુલ ગાંધીની કુંડળીમાં પીએમનો યોગ નથીઃ કેશવ પ્રસાદ મૌર્ય

લખનૌઃ લોકસભાની ચૂંટણીના તબક્કા જેમ જેમ પસાર થઈ રહ્યા છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો તેજ થઈ રહ્યા છે. એક તરફ પીએમ નરેન્દ્ર મોદી પર કોંગ્રેસ આકરા પ્રહારો કરી રહી છે, બીજી તરફ ભાજપા દ્વારા રાહુલ ગાંધી પર આક્ષેપ કરી રહ્યાં છે. આ સંદર્ભમાં ભાજપે રાહુલ પર પ્રહાર […]

લોકસભા ચૂંટણીઃ પ્રથમ ચાર તબક્કામાં 66.95 ટકા મતદાન, આશરે 451 મિલિયન લોકોએ મતદાન કર્યું

નવી દિલ્હીઃ હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી દરમિયાન મતદારોને મતદાન કરવા અપીલ કરતો ક્રિકેટના લેજન્ડ અને ઇસીઆઈના નેશનલ આઇકોન સચિન તેંડુલકરનો ફોન આવે તો આશ્ચર્યચકિત ન થતા. મતદાતાઓની સંખ્યામાં વધારો કરવા માટે પોતાની પહોંચના ભાગરૂપે ઇસીઆઈએ વિવિધ હસ્તક્ષેપો રજૂ કર્યા છે, જેનો ઉદ્દેશ ચાલુ ચૂંટણીઓ દરમિયાન મતદાતાઓને તેમનો મત આપવા માટે અપીલ કરવા અને પ્રોત્સાહિત કરવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code