1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

બંગાળમાં મુલ્લા, મદરેસા અને માફિયાના નારા બુલંદ થયાંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના નેતા અમિત શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અમને પીઓકે વિશે વાત ન કરવા માટે ડરાવે છે, કારણ કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. હું કહેવા માંગુ છું કે તમે લોકો ડરશો, અમે પીઓકે લઈશું. મુખ્યમંત્રી મમતા બેનર્જી પ્રહાર કરતા […]

આવતીકાલે મુંબઇમાં વડાપ્રધાન મોદીનો રોડ શો , મુંબઇની છ લોકસભા બેઠકો માટે કરશે પ્રચાર

મુંબઈઃ લોકસભા ચૂંટણીને લઇને PM મોદી દેશભરમાં જોર-શોરથી વિશાળ રેલીઓને સંબોધી રહ્યા છે, તેમના રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે. મહારાષ્ટ્રમાં પ્રચાર અંતર્ગત તેમનો રોડ શો 15 મેના રોજ મુંબઈમાં યોજાશે. મુંબઈમાં લોકસભાની કુલ છ બેઠકો છે અને ત્યાં જીતવા માટે ભાજપે ‘મેગા પ્લાન’ તૈયાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 મેના રોજ […]

લોકસભા ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક ઉપરથી ભર્યું ઉમેદવારી ફોર્મ

લખનૌઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. આ પ્રસંગ્રે ભાજપના ટોપના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે સાંજે જ વારાણસી પહોંચી ગયા હતા અને વારાણસીમાં વિશાળ રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં […]

લોકસભા ચૂંટણીઃ જમ્મુ-કાશ્મીરમાં દાયકાઓ બાદ ઉંચુ મતદાન યોજાયું, શ્રીનગર પીસીમાં 36.58 ટકા મતદાન

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ચોથા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું, જેમાં શ્રીનગર, ગંદેરબાલ, પુલવામા અને બડગામ અને શોપિયાં જિલ્લાઓમાં આંશિક રીતે રાત્રે 8 વાગ્યા સુધીમાં 36.58 ટકા મતદાન થયું હતું. શ્રીનગર સંસદીય ક્ષેત્રના 2,135 મતદાન મથકો પર મતદાન થયું હતું, જેમાં તમામ મતદાન મથકો પર […]

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજયસભાના સાંસદ સુશીલ કુમાર મોદીનું નિધન

નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અને રાજયસભા સાંસદ સુશીલ કુમાર મોદીનું  72 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના પાર્થિવ દેહને વિશેષ વિમાન દ્વારા  દિલ્લીથી પટના લઈ જવામાં આવશે. તેમજ રાજેન્દ્રનગર સ્થિત તેમના આવાસ ઉપર લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.  સુશીલ મોદીના અંતિમ સંસ્કાર પટનાના ગુલાબી […]

વડાપ્રધાન મોદી આજે વારાસણી લોકસભા સીટ પરથી નામાંકન દાખલ કરશે, નામાંકન પહેલા કહી આ આ વાત

લખનૌઃ દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. સમગ્ર દેશમાં ચુંટણીનું મતદાન સાત તબક્કામાં થવાનું છે. અત્યાર સુધી ચાર તબક્કાનું મતદાન પુર્ણ થઈ ચુક્યું છે. બાકીના તબક્કામાં ચુંટણીના મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવાના છે ત્યારે આજે વારાસણી લોકસભા બેઠક પર તેઓ નામાંકન દાખલ કરશે. સનાતનનો ધ્વજ લહેરાવતા વડાપ્રધાન નરેન્દ્ર […]

રાયબરેલી મારી બે માતાની કર્મભૂમિઃ રાહુલ ગાંધી

લખનૌઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યાં છે. દરમિયાન આજે તેમણે મહારાજગંજમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, રાયબરેલી મારી બે માતાઓની કર્મભૂમિ છે એટલે હું અહીં ચૂંટણી લડવા આવ્યો છું. સોનિયાં ગાંધી અને ઈન્દિરા ગાંધીએ મારી રક્ષા કરી છે. રાયબરેલી સાથે અમારા પરિવારનો 100 વર્ષ જૂનો સંબંધ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જે.પી.નડ્ડાનું હેલિકોપ્ટરની પણ તપાસ કરાઈ હતીઃ ચૂંટણી પંચ

ખડગેના હેલિકોપ્ટરની તપાસ બાદ વિવાદ ઉભો થયો હતો કોંગ્રેસના આક્ષેપોને ચૂંટણીપંચે પાયાવિહોણા ગણાવ્યાં વિપક્ષને નિશાન બનાવવામાં આવતા હોવાનો કરાયો હતો આક્ષેપ પટણાઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું હેલિકોપ્ટરની તપાસ કરવા મામલે વિપક્ષે હંગામો મચાવીને ચૂંટણીપંચની કામગીરીની નિંદા કરી હતી. હવે આ મામલે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવ્યાં છે. તેમજ કહ્યું છે કે, રાજ્યમાં […]

લોકસભા ચૂંટણી વચ્ચે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી, જાણો કારણ..

બેંગ્લોરઃ દક્ષિણ ભારતીય અભિનેતા અલ્લુ અર્જુનના ચાહકો હંમેશા તેની એક ઝલક મેળવવા આતુર હોય છે. તે જ્યાં પણ જાય છે તેના ફેન્સ તેને ફોલો કરે છે. આવું જ કંઈક થયું જ્યારે તેઓ તેમના નજીકના મિત્ર અને YSRCP ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડીના પ્રચાર માટે નંદ્યાલ પહોંચ્યા હતા. તેની એક ઝલક મેળવવા ચાહકોની ભીડ ઉમટી પડી […]

ધર્મના નામે આરક્ષણ નહીં, રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં પલટાયઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ટીએમસીએ વોટ બેંકની રાજનીતિ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ દરમિયાન તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે પાંચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code