1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

વૈશ્વિક મંચ ઉપર પીએમ મોદી ભારતની પ્રતિષ્ઠા વધારી રહ્યાં છેઃ શરદ પવાર

મુંબઈ, 20 મે 2026: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-SP) ના વરિષ્ઠ નેતા શરદ પવારે એક જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુક્તમને પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભલે અમારી વચ્ચે રાજકીય મતભેદો હોય, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની શાખ અને પ્રતિષ્ઠાને મજબૂત કરવા માટે અવિરત કામ કરી રહ્યા છે. મુંબઈમાં આયોજિત એક […]

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહને ગદ્દાર કહેતા રાજકારણ ગરમાયું, ભાજપે કર્યાં આકરા પ્રહાર

રાયબરેલી, 20 મે 2026: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાયબરેલીમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને ગૃહમંત્રી માટે ‘ગદ્દાર’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. રાહુલના આ નિવેદન બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો […]

શું નિષ્પક્ષતાનો મહોરું પહેરીને કટ્ટરપંથી વિચારસરણી છુપાવી શકાય? ભાજપની જીત પર જ આશ્ચર્ય કેમ?

તમિલનાડુ અને કેરળના પરિણામો સામાન્ય લાગ્યા, પણ પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પર પેટમાં ચૂક કેમ આવી? કહેવાતા મોટા પદ પર બેઠેલા નિષ્ણાતની બગલમાંથી નીકળતી કટ્ટરતા પર ઉઠતા સવાલો હેમંત પરમાર દ્વારા ચૂંટણી આવે એટલે કહેવાતા નિષ્પક્ષ વિશ્લેષકો, પત્રકારો અને નિષ્ણાતો ટીવી સ્ક્રીન પર કે અખબારોમાં પોતાનું જ્ઞાન પીરસવા બેસી જાય છે. પરંતુ, જ્યારે ચૂંટણીના પરિણામો […]

FY 27 માં ભારતની નિકાસ 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા: પીયૂષ ગોયલ

નવી દિલ્હી, 18 મે 2026: કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારતે આગામી પાંચ વર્ષ માટે 2 ટ્રિલિયન ડોલરનો નિકાસ લક્ષ્યાંક નક્કી કર્યો છે, જ્યારે નાણાકીય વર્ષ 27 માટે કુલ નિકાસ લક્ષ્યાંક 1 ટ્રિલિયન ડોલર નક્કી કરવામાં આવ્યો છે. યુએસ ટેરિફ વિવાદ અને ભૂ-રાજકીય તણાવને કારણે વૈશ્વિક બજારોમાં પ્રવર્તતી અનિશ્ચિતતાઓ છતાં, નાણાકીય વર્ષ […]

કેરળમાં નવી રાજકીય ઇનિંગ: વીડી સતીશને લીધા મુખ્યમંત્રી પદના શપથ

તિરુવનંતપુરમ, 18 મે 2026: કેરળના રાજકારણમાં આજે એક નવો અધ્યાય શરૂ થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીડી સતીશને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે વિધિવત રીતે શપથ ગ્રહણ કરી લીધા છે. તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે આયોજિત એક ભવ્ય અને ઐતિહાસિક સમારોહમાં તેમણે મલયાલમ ભાષામાં શપથ લીધા હતા. કેરળના રાજકીય ઇતિહાસમાં આશરે 60 વર્ષ (6 દાયકા) બાદ એવું […]

સ્ટાલિનનો સનાતનમ્ વિરોધ: તમિલનાડુમાં કેમ નથી ભભૂકતો આક્રોશ?

શ્રીધર વેમ્બુએ ખોલી DMK ની ચતુરાઈ અને મુર્ખામીની પોલ હેમંત પરમાર દ્વારા ઉદયનિધિ સ્ટાલિન અને તેમના સાથીદારો વારંવાર સનાતન ધર્મને નાબૂદ કરવાની બૂમરાણ મચાવે છે, ત્યારે દેશભરમાં સવાલો ઉઠે છે કે અત્યંત ધાર્મિક એવો તમિલ હિંદુ સમાજ આટલો શાંત કેમ છે? રસ્તા પર આક્રોશ કેમ નથી દેખાતો? શું તમિલનાડુના હિંદુઓને પોતાના ધર્મની પડી નથી? આ […]

ગુજરાત પોલીસને કોંગ્રેસની ચીમકી, અમને હેરાન ન કરશો નહીં તો…

અમદાવાદ, 16 મે, 2026 – ગુજરાત પોલીસને ગુજરાત કોંગ્રેસે આકરા શબ્દોમાં ચીમકી આપતા કહ્યું છે કે, ભાજપના ઈશારે પોલીસ તંત્રનો દુરુપયોગ બંધ કરો, નહીં તો કાયદેસર કાર્યવાહી અનિવાર્ય બનશે. ગુજરાત કોંગ્રેસે એમ પણ જણાવ્યું કે, ભાજપનો હાથો બનેલા પક્ષપાતી અધિકારીઓએ ભ્રષ્ટાચાર દ્વારા પગાર કરતા વધુ વસાવેલી મિલકતો અને ગેરકાયદેસર વ્યવહારોને ખુલ્લા પાડીને જેલ ભેગા કરાશે […]

સનાતન ધર્મ વિરુદ્ધ ટીપ્પણી કર્યાં બાદ ઉદયનિધિનો લૂલો બચાવ, જાતિ વ્યવસ્થા ખતમ કરવાનો ઈરાદો

ચેન્નાઈ, 15 મે 2026: સનાતન ધર્મ વિરુદ્ધ ભૂતકાળમાં વાંધાજનક ટીપ્પણ કરીને ચર્ચામાં રહેનાર ડીએમકેના નેતા અને તમિલનાડુના પૂર્વ સીમ સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાનિલે તાજેતરમાં તમિલનાડુ વિધાનસભામાં સનાતન ધર્મ વિરુધ ટીપ્પણી કર્યા બાદ હવે બચાવની સ્થિતિમાં આવ્યાં છે. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિરુધ્ધ ટીપ્પણી કરતા ભારે વિરોધ થયો હતો અને લોકોએ તેમની સામે નારાજગી વ્યક્ત કરી […]

સોનાની લગડી જેવો કોરિયાનો રાષ્ટ્રધર્મ અને આપણા નેતાઓનું પિત્તળિયું રાજકારણ

દક્ષિણ કોરિયાના નાગરિકોએ દેશ માટે સોનું દાન કર્યું, અને અહીં વડાપ્રધાન “સોનું અને ઇંધણ બચાવો” ની અપીલ કરે તો અમુક નેતાઓના પેટમાં ચૂંક ઉપડે છે હેમંત પરમાર દ્વારા વર્ષ ૧૯૯૭-૯૮. એશિયન ફાઇનાન્શિયલ ક્રાઇસિસનો એ ભયંકર સમય જ્યારે ટેકનોલોજી અને વિકાસની હરણફાળ ભરતું દક્ષિણ કોરિયા રાતોરાત નાદારીના આરે આવીને ઊભું રહી ગયું હતું. દેશના અર્થતંત્રનો શ્વાસ […]

બંગાળમાં ભાજપ સરકારનો મોટો નિર્ણય: હવે શાળાઓમાં દરરોજ ગવાશે વંદે માતરમ

કોલકાતા, 14 મે 2026: પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે સત્તા સંભાળતાની સાથે જ મોટા નિર્ણયો લેવાની શરૂઆત કરી દીધી છે. રાજ્યના શિક્ષણ વિભાગે એક સત્તાવાર સૂચના જારી કરીને તમામ સરકારી અને સહાય અનુદાનિત શાળાઓમાં દરરોજ સવારની એસેમ્બલીમાં ‘વંદે માતરમ’ ગીતનું ગાન ફરજિયાત બનાવ્યું છે. શિક્ષણ નિયામક દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં સ્પષ્ટતા કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code