પીએમ મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલી – ટ્વિટ કરીને લખ્યું કે ‘તેમના ઉચ્ચ બલિદાનને ક્યારેય નહી ભૂલાય’
પીએમ મોદીએ આજના દિલસે શહીદોને કર્યા યાદ ટ્વિટ કરીવને કહ્યું તેમના આ બલિદાનને ક્યારેય નહી ભૂલાય દિલ્હીઃ- આજે 14 ફેબ્રુઆરી પુલવામાં થયેલા હુમલાને 4 વર્ષનો સમય થયો ત્યારે તે દિવસને યાદ કરીને આજે પણ સૌ કોઈને આંખો નમ થાય છે ત્યારે આજના આ દિવસે પીએમ મોદીે શહીદોને યાદ કર્યા છે અને શ્રદ્ધાંજલી પાઠવી છે. વર્ષ […]