1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીએમ મોદીએ વિશ્વ રેડિયો દિવસ પર તમામ રેડિયો શ્રોતાઓને શુભેચ્છા પાઠવી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે તમામ રેડિયો શ્રોતાઓ, આરજે અને બ્રોડકાસ્ટિંગ ઇકો-સિસ્ટમ સાથે સંકળાયેલા અન્ય તમામને શુભેચ્છા પાઠવી છે.મોદીએ 26મી ફેબ્રુઆરી, 2023ના રોજ મન કી બાત કાર્યક્રમ માટેના તેમના ઇનપુટ્સ શેર કરવા નાગરિકોને પણ વિનંતી કરી છે. ટ્વીટ્સની શ્રેણીમાં, વડાપ્રધાનએ કહ્યું;”વિશ્વ રેડિયો દિવસના વિશેષ અવસર પર પ્રસારણની ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા તમામ રેડિયો શ્રોતાઓ, […]

અદાણી મામલે હોબાળા વચ્ચે રાજ્યસભા 13 માર્ચ સુધી સ્થગિત કરાઈ

13 માર્ચ સુધી રાજ્યસભા સ્થગિત અદાણી મામલે રાજ્યસભામાં ભારે હોબાળો દિલ્હીઃ- રાજ્યસભામાં અદાણી મામલે અનેક પશ્નો અને વિવાદ સાથે બોહાળો મચ્યો છે ત્યારે આજના સત્રની  શરૂઆત પણ કંઈક આવી જ રહી હતી. અદાણી કેસને લઈને વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો. સંસદમાં વિપક્ષના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી સવારે 11.30 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી […]

CJI ડીવાય ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટના બે નવા જજોને શપથ લેવડાવ્યા, કુલ જજોની સંખ્યા વધીને થઈ આટલી

દિલ્હી:ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડે સોમવારે સુપ્રીમ કોર્ટના બે નવા ન્યાયાધીશોને પદના શપથ લેવડાવ્યા,જેમાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા તેની સંપૂર્ણ મંજૂર સંખ્યા 34 થઈ ગઈ. સુપ્રીમ કોર્ટ પરિસરમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહ દરમિયાન જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ અરવિંદ કુમારે શપથ લેવડાવ્યા હતા.બે ન્યાયાધીશોની નિમણૂક સાથે, સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા 34 થઈ ગઈ […]

PM મોદીએ એરો ઈન્ડિયા શોનું ઉદ્ઘાટન કર્યું – કહ્યું ‘અમૃત કાલનું ભારત એક ફાઈટર પાઈલટની જેમ આગળ વધી રહ્યું, ભારતની ગતિ ઝડપી હોવા છત્તા તે જમીન સાથે જોડાયેલું છે’

પીએમ મોદીએ એરો ઈન્ડિયા શોનું કર્યું ઉદ્ધાટન ભારત હંમેશા જમીન સાથે જોડાયેલું છે દિલ્હીઃ-  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરો  ઈન્ડિયા 2023 ની 14મી આવૃત્તિ બેંગલુરુમાં યેલાહંકાના એરફોર્સ સ્ટેશન ખાતે ઉદ્ઘાટન કર્યું છે. એર ચીફ વીઆર ચૌધરીએ ઉદઘાટન સમારોહમાં ગુરુકુલ રચનાનું નેતૃત્વ કર્યું અને ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી. આ સહીત અહી રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ […]

G 20 સમૂહના કૃષિ પ્રતિનિધિઓની પ્રથમ 3 દિવસીય બેઠક આજથી ઈન્દોરમાં યોજાશે

G 20 સમૂહના કૃષિ પ્રતિનિધિઓની પ્રથમ બેઠક આ પ્રથમ બેઠક આજથી ઈન્દોરમાં યોજાશે દિલ્હીઃ આ વર્ષે ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે તેને લઈને અનેક બેઠકોના દોર શરુ છે. વિશ્વના સૌથી વધુ આર્થિક રીતે સમૃદ્ધ દેશોના બનેલા જૂથ કે જેને આપણે જી 20 તરીકે ઓળખીએ છીએ  એક વર્ષ દરમિયાન ભારતને મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ […]

જસ્ટિસ નઝીરને રાજ્યપાલ બનાવવા પર કાયદા મંત્રીએ કહ્યું- સમગ્ર ઇકો સિસ્ટમ પૂરજોશમાં છે 

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે 13 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત કરી હતી.આમાંથી એક ગવર્નરની નિમણૂક પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.આ 13 લોકોમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ સૈયદ અબ્દુલ નઝીર પણ સામેલ છે.તેમની આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.જસ્ટિસ નઝીર 39 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. કોંગ્રેસે જસ્ટિસ નઝીરની નિમણૂક પર સવાલ […]

લાયસન્સ વગર દવાનું વેચાણ કરવા માટે એમેઝોન ,ફ્લિપકાર્ડ સહીતની કંપનીઓને DCGI એ નોટીસ પાઠવી

એમોઝોન અને ફ્લિકાર્ડ સહીતની 20 કંપનીઓને નોટીસ મોકલાઈ લાયસન્સ વગર દવાનું વેચાણ કરવા માટે કરી કાર્યવાહી દિલ્હી- દેશમાં કોી પણ પ્રકારની દવાનું વેચાણ કરવા માટે લાયસન્સની અનિવાર્યતા હોય છે જો કે કેટલાક સમયથી ઓનલાઈન કંપનીઓ દ્રારા વગર લાયસન્સે દવાનું વેચાણ કરવામાં આવતું હતુ ત્યારે હવે આ પ્રકારની 20 કંપનીઓ સામે સરકારે તવાઈ બોલાવી છએ પ્રાપ્ત […]

ઈન્ડિગો 2 માર્ચથી ઈટાનગરથી દિલ્હીની સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવા તૈયારઃ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી

ઇટાનગર:ઈટાનગરથી દિલ્હીની સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે. ઈન્ડિગો 2 માર્ચથી આ ફ્લાઈટ સેવા શરૂ કરશે.આ અંગે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ માહિતી આપી હતી. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ રવિવારે જણાવ્યું હતું કે,ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો 2 માર્ચથી ઇટાનગરના ડોની પોલો એરપોર્ટથી દિલ્હી માટે તેની સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવા માટે તૈયાર છે.ખાંડુએ […]

આ રાજ્યમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 રહી

ગંગટોક:તુર્કીમાં ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે સોમવારે સવારે ભારતના સિક્કિમ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સિક્કિમના યુક્સોમમાં સવારે 4.15 કલાકે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3ની તીવ્રતા નોંધાઈ હતી. તાજેતરમાં, 11 ફેબ્રુઆરીએ, ગુજરાતના સુરતમાં ધરતી ધ્રૂજી હતી.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. જો કે ભૂકંપના કારણે […]

NIA એ મુંબઈ અને બેંગલુરુથી અલ-કાયદા સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી

NIAએ મું અલ-કાયદા સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ એક બેંગુલુરુથી અને એકને થાણેથી કપડવામાં આવ્યો દિલ્હીઃ-  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ રવિવારની સાંજે અફઘાનિસ્તાન જવાની યોજના બનાવી રહેલા બે શંકાસ્પદ આતંકવાદીઓને દબોચ્યા હતા. અલ-કાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટિનેન્ટની પ્રવૃત્તિઓમાં સામેલ થવા અને દેશમાં આતંકવાદી કૃત્યો કરવા માટે યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને ઉશ્કેરવા સંબંધિત કેસમાં આ બન્નની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code