1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કેન્દ્રની સરકારે સેન્ટર ફોર પોલિસી રિસર્ચ પર કરી મોટી કાર્યવાહી – FCRA લાઇસન્સ કર્યું સસ્પેન્ડ

  દિલ્હીઃ- કેન્દ્રની સરકાર દરેક બાબતે સખ્ત કાર્યવાહી કરતી જોવા મળી રહી છે ત્યારે હવે કેન્દ્ર સરકારે પબ્લિક પોલિસી થિંક ટેન્ક ‘સેન્ટર ફોર પોલિસી રિસર્ચ’  પર મોટી કાર્યવાહી કરી છે. સરકારે CPRનું ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ લાઇસન્સ સસ્પેન્ડ કર્યુ હોવાની માહિતી સામે આવી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, CPR અને Oxfam India આવકવેરા સર્વેક્ષણને પગલે લાયસન્સ […]

women’s day પર રોડવેઝ બસોમાં મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી,આ રાજ્ય સરકારે કરી જાહેરાત

જયપુર:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રાજસ્થાનમાં મહિલાઓ અને છોકરીઓ રોડવેઝની બસોમાં મફત મુસાફરી કરી શકશે.સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાંથી આ માહિતી મળી છે. નિવેદન અનુસાર, મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ સંબંધમાં પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજસ્થાન રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસોમાં આ છૂટ યથાવત રહેશે. પ્રસ્તાવ મુજબ રાજસ્થાનની સરહદમાં રાજસ્થાન રોડવેઝની તમામ સામાન્ય અને ઝડપી બસોમાં […]

PM મોદી કાલે રાયસીના ડાયલોગની 8મી આવૃત્તિનું કરશે ઉદ્ઘાટન -ઈટાલીના વડાપ્રધાન ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ રહેશે

પીએમ કાલે રાયસીના ડાયલોગની 8મી આવૃત્તિનું કરશે ઉદ્ઘાટન ઈટાલીના વડાપ્રધાન ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ રહેશે દિલ્હી- આવતીકાલે 7 માર્ચે પીએમ મોદી રાયસીના ડાયલોગની 8મી આવૃત્તિનું ઉદ્ધાટન કરશે, જે આવતીકાલથી નવી દિલ્હીમાં શરૂ થનાર છે અને 4 માર્ચ સુધી ચાલશે . ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયો મિલોની મુખ્ય અતિથિ તરીકે ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપશે. રાયસીના ડાયલોગ એ […]

દિલ્હીના સીએમ કેજરીવાલે માટે સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામ કેબિનેટમાં મંત્રી બનવા માટે એલજીને મોકલ્યા હતા

કેબિનેટ મંત્રી માટે કેજરીવાલે બે નામ એલજીને મોકલ્યા સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામ મોકલવામાં આવ્યા દિલ્હીઃ- દિલ્હીના રાજકણમાં હાલ ઉથલપાઠલ મચવા પામી છે કેજરીવાલના મંત્રીની ધરપકડ બાદ દિલ્હીના સમાચાર હેડલાઈન બન્યા છે ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે.ને મંત્રીમંડળમાં મંત્રી બનવા માટે આપના ધારાસભ્યો સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામની ભલામણ કરી છે. […]

મનસુખ માંડવિયાએ NIPERsની પ્રથમ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી

દિલ્હી:કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPERs)ની પ્રથમ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી કેન્દ્રીય મંત્રી દ્વારા પોસ્ટ કરાયેલ એક ટ્વીટમાં, ડૉ. માંડવિયાએ ફાર્મા ક્ષેત્ર અને બ્રાન્ડ NIPERમાં સર્વગ્રાહી સંશોધન ઇકોસિસ્ટમને મજબૂત કરવા તરફ સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. અમલ કરી શકાય તેવા જરૂરી હસ્તક્ષેપો પર વધુ પ્રકાશ […]

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની કમાન રાજેશ મલ્હોત્રાના હાથમાં,પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકેનો સંભાળ્યો ચાર્જ

દિલ્હી:રાજેશ મલ્હોત્રાએ આજે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.મલ્હોત્રાએ ગઈકાલે સત્યેન્દ્ર પ્રકાશની નિવૃત્તિ બાદ કાર્યભાર સંભાળ્યો. રાજેશ મલ્હોત્રા, 1989 બેચના ભારતીય માહિતી સેવા (IIS) અધિકારી, અગાઉ, જાન્યુઆરી 2018થી નાણાં મંત્રાલયમાં કાર્યરત હતા. જટિલ COVID-19 રોગચાળા દરમિયાન, તેમણે લોકોને રાહત આપવા અને આર્થિક સંતુલન જાળવવા માટે સમયાંતરે ભારત સરકાર દ્વારા જાહેર […]

દિલ્હીના વાતાવરણમાં પલટો, જોરદાર પવન સાથે ઘીમીઘારે વરસાદના ઝાપટા પડ્યા

દિલ્હીના વાતાવરણમાં પલટો છૂટાછવાયા વરસાદના ઝાપટા પડ્યા દિલ્હીઃ- દેશભરમાં એક તરફ ભારે ગરનીની શરુઆત થઈ ચૂકી છએ દેશના કેટલાક રાજ્યોમાં તાપમાનનો પારો વધ્યો છે ત્યારે બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં અચાનક વાતાવરણ બદલાયેલું જોવા મળ્યું છે. આજે વહેલી સવારથી જ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જાણકારી પ્રમાણે દિલ્હીમાં આજે વાવાઝોડાની આગાહી […]

અમિતાભ બચ્ચન-ધર્મેન્દ્ર અને મુકેશ અંબાણીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી,મુંબઈમાં એલર્ટ

મુંબઈ:બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, અભિનેતા ધર્મેન્દ્ર અને દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેને  પગલે મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો જેમાં મોટી હસ્તીઓના ઘરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ ફોન કોલ બાદ મુંબઈ […]

વર્ષ 2017 ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ મામલે કોર્ટે 7 આતંકીઓને ફાસીની સજા સંભળાવી, 1ને ઉમ્રકેદ

વર્ષ 2017 ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં વિસ્ફોટની ઘટના દોષી કરાર 8 આતંકીઓમાં કોર્ટે 7 ને ફાસીની સજા સંભળાવી, 1ને ઉમ્રકેદ દિલ્હી- વર્ષ 2017માં ભોપાલ -ઉજ્જૈન વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ કરવાની ઘટના બની હતી ત્યારે હવે આ ઘટના સાથએ સંકળાયેલા આતંકીઓને હવે સજા મળી છે.આચલા વર્ષ બાદ તેમના સામે કડક સજાનો આદેશ અપાયો છે.ઉલ્લેખનીય છે કે […]

ભારતે GSMA ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ 2023 જીત્યો

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વને વૈશ્વિક ઓળખ મળી છે.GSM એસોસિએશન (GSMA)એ ટેલિકોમ નીતિ અને નિયમનમાં શ્રેષ્ઠ પ્રથાઓ અમલમાં મૂકવા બદલ ભારતને ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ 2023 એનાયત કર્યો છે. ભારતના પુરસ્કાર પ્રાપ્ત કરવાના પ્રસંગે, સંદેશાવ્યવહાર, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે “GSMA એવોર્ડ્સ પીએમ નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવેલા ટેલિકોમ સુધારાની વૈશ્વિક માન્યતા દર્શાવે છે. આપણે બધાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code