તુર્કી સાથે ઉભું છે ભારત,મદદ કરવા માટે તૈયાર:પીએમ મોદી
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો છે.પીએમ મોદીએ કહ્યું કે તુર્કીમાં ભૂકંપના કારણે થયેલા મૃત્યુ અને જાનમાલના નુકસાનથી તેઓ દુખી છે.શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના, ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના.ભારત તુર્કીના લોકો સાથે એકતામાં ઊભું છે અને આ દુર્ઘટનાનો સામનો કરવા માટે તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. તુર્કી અને […]