1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીએમ મોદી 23મી ફેબ્રુઆરીથી 11મી માર્ચ વચ્ચે યોજાનાર 12 પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23મી ફેબ્રુઆરી અને 11મી માર્ચ, 2023 વચ્ચે યોજાનાર 12 પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે. કેન્દ્રીય બજેટ 2023-24માં દર્શાવેલ “સપ્તર્ષિ” પ્રાથમિકતાઓ પર નિર્માણ કરવા માટે આ વેબિનારોનું આયોજન વિવિધ મંત્રાલયો/વિભાગો દ્વારા કરવામાં આવી રહ્યું છે.. વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વ હેઠળની સરકારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક બજેટરી સુધારાઓ હાથ ધર્યા છે. બજેટની તારીખ 1લી ફેબ્રુઆરીએ આગળ રાખવામાં આવી હતી જેથી કરીને મંત્રાલયો અને […]

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા 3.1 નોંધાઈ

ઇટાનગર:અરુણાચલ પ્રદેશમાં બુધવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અરુણાચલના તવાંગથી 37 કિમી પૂર્વમાં રાત્રે 2.25 કલાકે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી.તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર ઊંડે હતું. આ પહેલા દિલ્હી-NCRમાં બપોરે 2 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર […]

આમ આદમી પાર્ટીના શૈલી ઓબેરોય દિલ્હીના નવા મેયર બન્યા

શૈલી ઓબેરોય બન્યા દિલ્હીના નવા મેયર ભાજપના રેખા ગુપ્તાની મળી હાર દિલ્હીઃ- રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ નમેયરની જંગ છેવટે સમાપ્ત થી છે અને રાજધાનીને મેયર મળી ચૂક્યા છે,આમ આદમી પાર્ટીના શેલી ઓબેરોય દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા છે. મેયર પદની ચૂંટણીમાં શૈલી ઓબેરોયને 150 વોટ અને બીજેપી ઉમેદવાર રેખા ગુપ્તાને 116 વોટ […]

અયોધ્યામાં રામ મંદિરની તર્જ પર બનશે યોગી મંદિર, CM યોગીની 101 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત થશે

લખનઉ:યોગી આદિત્યનાથનું મંદિર અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની તર્જ પર બનવા જઈ રહ્યું છે. જેમાં યોગી આદિત્યનાથનું આ મંદિર 101 ફૂટ ઊંચું હશે અને તેના નિર્માણનો ખર્ચ લગભગ ચાર કરોડ રૂપિયા થશે.તેનું ભૂમિપૂજન 24 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.આ મંદિર બનાવનાર પ્રભાકર મૌર્ય આ પહેલા પણ સરકારી જમીન પર યોગી મંદિર બનાવીને વિવાદોમાં આવી ચુક્યા છે. અયોધ્યામાં […]

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો ભૂકંપની તીવ્રતા

દિલ્હી:રાજધાની દિલ્હી NCRમાં બુધવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 હતી. તેનું કેન્દ્ર નેપાળના જુમલાથી 69 કિમી દૂર હતું.જોકે, દિલ્હી-એનસીઆરમાં આંચકા હળવા હતા.ક્યાંયથી જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. આ પહેલા બુધવારે બપોરે 1.30 કલાકે ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.4 હતી.ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી 143 […]

PM મોદી માર્ચમાં 40 દેશોના મંત્રીઓ સાથે કરશે વાતચીત,રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા ભારત બનાવી શકે છે ફોર્મ્યુલા 

દિલ્હી:ભારતમાં આ વર્ષે માર્ચ મહિનો રાજદ્વારી દૃષ્ટિકોણથી ખૂબ જ ખાસ રહેવાનો છે. એક તરફ જ્યાં દિલ્હી જી-20 સમિટની યજમાની કરશે તો બીજી તરફ ચાર દેશોના વિદેશ મંત્રીઓ 3 માર્ચે મળવાના છે.આ બેઠકોમાં 40 દેશોના મંત્રીઓ ભાગ લેશે.જોકે યુક્રેન આમાં સામેલ નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રશિયાના બહાને તેના પર ચર્ચા કરવામાં આવશે.તે […]

આ રાજ્યની સરકારે કરી મહત્વની જાહેરાત – 1 એપ્રિલથી તમામ મહિલાઓ અને વિદ્યાર્થીઓને બસ પાસ મફતમાં આપશે

કર્ણાટક રાજ્યની મહત્વની જાહેરાત 1 લી એપ્રિલથી મહિલા અને વિદ્યાર્થીનીઓ માટે બસ પાસ મફ્ત દિલ્હીઃ-  વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છએ ત્યારે ગરકે પક્શ પોતાની પાર્ટીને મજબૂત બનાવવા જનતાને રિઝવવાના પ્રયત્નમાં ચે ત્યારે હવે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીના નેતૃત્વવાળી બોમાઈ સરકારે મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યની  સરકારે […]

ગૃહ મંત્રાલયે જાસૂસી કેસમાં દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયા સામે કાર્યવાહીની આપી મંજૂરી

 જાસૂસી કેસમાં દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયા સામે કાર્યવાહીની ગૃહમંત્રાલયે  આપી આ મામલે મંજૂરી દિલ્હીઃ- દિલ્હીના મંત્રી મનીષ સિસોદીયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે જાસુસી કેસને લઈને હવે ગૃહમંત્રાલયે પણ કાર્વાહી માટે પરવાનગી આપી દીધી છે,ગૃહ મંત્રાલયે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફીડબેક યુનિટ સ્નૂપિંગ કેસમાં કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. […]

અધીર રંજન ચૌધરી, સુધીર ગુપ્તા સહિત 13 સાંસદો સંસદ રત્ન એવોર્ડ માટે નામાંકિત, PM મોદીએ અભિનંદન પાઠવ્યા

દિલ્હી:કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, આરજેડીના મનોજ ઝા, સીપીઆઈ(એમ)ના જોન બ્રિટાસ સહિત 13 સાંસદોને સંસદ રત્ન સન્માન 2023 માટે નામાંકિત કરવામાં આવ્યા છે.આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સંસદ રત્ન પુરસ્કારથી સન્માનિત સાંસદ સાથીદારોને અભિનંદન.તેઓ તેમની સમૃદ્ધ આંતરદૃષ્ટિથી સંસદીય કાર્યવાહીને સમૃદ્ધ બનાવવાનું ચાલુ રાખે.” પ્રાઇમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું […]

એર ઇન્ડિયાના પ્લેનમાં ટેકનિકલ ખામીની ઘટના , યુએસ થી ભારત આવતા સ્વીડન ખાતે ઇમરજન્સી લેન્ડિંગ

એર ઈન્ડિયાના પ્લેનમાં ફરી ખામી સર્જાય  યુએસ થી ભારત આવતા સ્વીડન ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું દિલ્હીઃ- ફ્લાઈટમાં ખામી સર્જાવાની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી ડોમેસ્ટિક એરલાઈન્સ હોય કે ઈન્ટરનેશનલ એરલાયન્સ અવાર નવાર ટેકનિકલ ખામી સર્જવાને કારણે ઈમરજન્સિ લેન્ડિંગ કરવામાં આવતું હોય છએ ત્યારે ફરી આર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી સર્જવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code