1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ગૃહમંત્રી અમિત શાહ હરિયાણાની લેશે મુલાકાત,સહકારી પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન  

દિલ્હી:કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની એક દિવસીય મુલાકાત હરિયાણા માટે ઘણી મહત્વની રહેશે.કેન્દ્રીય ગૃહમંત્રી 14 ફેબ્રુઆરીએ કરનાલ પહોંચશે.અહીં તેઓ મધુબન પોલીસ એકેડમીમાં આયોજિત કાર્યક્રમમાં પોલીસને રાષ્ટ્રપતિ કલર રજૂ કરશે.કેન્દ્રીય ગૃહમંત્રી હરિયાણા પોલીસની કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરશે.આ દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ, નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા, ગૃહ મંત્રી અનિલ વિજ અને અન્ય […]

જમ્મુ -કાશ્મીર: પુલવામા હુમલાની ચોથી વર્ષગાંઠ,શહીદ જવાનોને લેથપોરામાં અપાશે શ્રદ્ધાંજલિ  

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આત્મઘાતી હુમલાની ચોથી વરસી છે.CRPFના લેથપોરા કેમ્પ સ્થિત શહીદ સ્મારક ખાતે 40 શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. CRPF જમ્મુ-કાશ્મીરના સ્પેશિયલ ડીજી દલજીત સિંહ ચૌધરી પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે. રક્તદાન શિબિર સાથે વિશેષ શસ્ત્રોનું પ્રદર્શન યોજવામાં આવશે.ચાર વર્ષ પહેલાં થયેલા આતંકી હુમલાની પ્રથમ વર્ષગાંઠ પર 40 સીઆરપીએફ જવાના લોકોએ પોતાનો જીવ આપ્યો, […]

ભારતીય વિદેશ સચિવ આજથી નેપાળની મુલાકાતે – બંને દેશો વચ્ચે સહયોગ વધારવા બાબતે વાતચીત

દિલ્હીઃ- ભારતીય વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાની આજથી એટલે કે 13 ફેબ્રુઆરીથી નેપાળની બે દિવસીય મુલાકાતે પહોચ્યા છે. તેમની આ મુલાકાત નેપાળના વિદેશ સચિવ ભરત રાજ પૌડ્યાલના આમંત્રણ પર કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો ઐતિહાસિક અને સદીઓ જૂના છે. આ દિવસોમાં બંને દેશો વચ્ચે સહકાર વધુ વધ્યો છે. નેપાળમાં, ભારતના […]

સાયકલિંગ એ આપણા શરીરને સ્વસ્થ, ફિટ અને સક્રિય રાખવાની શ્રેષ્ઠ રીતોમાંની એક છે: ડો. મનસુખ માંડવિયા

દિલ્હી:તંદુરસ્ત જીવનશૈલી અંગે જાગૃતિ વધારવા માટે ગયા વર્ષે શરૂ કરાયેલા ચાલુ “સ્વસ્થ મન, સ્વસ્થ ઘર” અભિયાનના ભાગરૂપે, દર મહિનાની 14મી તારીખે 1.56 લાખ આયુષ્યમાન ભારત – હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (AB-HWC) માં આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવશે. દેશ આ દેશવ્યાપી આરોગ્ય મેળાના ભાગરૂપે યોગ, ઝુમ્બા, ટેલિકોન્સલ્ટેશન, નિક્ષય પોષણ અભિયાન, બિન-સંચારી રોગોની તપાસ અને દવાનું વિતરણ, […]

મહાશિવરાત્રી પર 21 લાખ દીવાઓથી ઝળહળી ઉઠશે ઉજ્જૈન….ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી

ભોપાલ:મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના અવસર પર “શિવ જ્યોતિ અર્પણ-2023” કાર્યક્રમ હેઠળ લગભગ 21 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ જાણકારી આપી.ગત વર્ષે ઉજ્જૈનમાં મહાશિવરાત્રી પર 11,71,078 માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.અધિકારીઓએ જણાવ્યું કે હવે 21 લાખ દીવા પ્રગટાવીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. શનિવારે મહાશિવરાત્રી પર્વની […]

આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ  

આસામમાં ભૂકંપના આંચકા 3.2ની તીવ્રતા નોંધાઈ દિસપુર:આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ,આસામના હોજાઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર,આંચકા બપોરે 11:57 કલાકે અનુભવાયા હતા. હજુ ગઈકાલે જ આસામના નાગાંવમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર […]

મુંબઈ પોલીસને બોમ્બ બ્લાસ્ટ થવાની ચેતવણી આપતો ફોન આવ્યો – પોલીસ એલર્ટ મોડમાં

મુંબઈ પોલીસને બોમ્બ બ્લાસ્ટ થવાની ચેતવણીનો કોલ ફોન આવતા જ પોલીસ એલર્ટ મોડમાં મુંબઈઃ-ડ મહારાષ્ટરની માયાનગરી મુંબઈ હંમેશા ચર્ચામાં હોય છે મુંબઈમાં તાજહોટલ પર થયેલા બ્લાસ્ટ બાદ પોસીલ સતત એલર્ટ મોડમાં રહેતી હોય છે આ સાથે જ ઘણી વખતદ બ્લાસ્ટ થવાના કોલ અને ધમકી પણ મળતી રહેતી હોય છે ત્યારે આજે ફરી એક વખત મુંબઈ […]

પીએમ મોદીએ વિશ્વ રેડિયો દિવસ પર તમામ રેડિયો શ્રોતાઓને શુભેચ્છા પાઠવી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે તમામ રેડિયો શ્રોતાઓ, આરજે અને બ્રોડકાસ્ટિંગ ઇકો-સિસ્ટમ સાથે સંકળાયેલા અન્ય તમામને શુભેચ્છા પાઠવી છે.મોદીએ 26મી ફેબ્રુઆરી, 2023ના રોજ મન કી બાત કાર્યક્રમ માટેના તેમના ઇનપુટ્સ શેર કરવા નાગરિકોને પણ વિનંતી કરી છે. ટ્વીટ્સની શ્રેણીમાં, વડાપ્રધાનએ કહ્યું;”વિશ્વ રેડિયો દિવસના વિશેષ અવસર પર પ્રસારણની ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા તમામ રેડિયો શ્રોતાઓ, […]

અદાણી મામલે હોબાળા વચ્ચે રાજ્યસભા 13 માર્ચ સુધી સ્થગિત કરાઈ

13 માર્ચ સુધી રાજ્યસભા સ્થગિત અદાણી મામલે રાજ્યસભામાં ભારે હોબાળો દિલ્હીઃ- રાજ્યસભામાં અદાણી મામલે અનેક પશ્નો અને વિવાદ સાથે બોહાળો મચ્યો છે ત્યારે આજના સત્રની  શરૂઆત પણ કંઈક આવી જ રહી હતી. અદાણી કેસને લઈને વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો. સંસદમાં વિપક્ષના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી સવારે 11.30 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી […]

CJI ડીવાય ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટના બે નવા જજોને શપથ લેવડાવ્યા, કુલ જજોની સંખ્યા વધીને થઈ આટલી

દિલ્હી:ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડે સોમવારે સુપ્રીમ કોર્ટના બે નવા ન્યાયાધીશોને પદના શપથ લેવડાવ્યા,જેમાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા તેની સંપૂર્ણ મંજૂર સંખ્યા 34 થઈ ગઈ. સુપ્રીમ કોર્ટ પરિસરમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહ દરમિયાન જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ અરવિંદ કુમારે શપથ લેવડાવ્યા હતા.બે ન્યાયાધીશોની નિમણૂક સાથે, સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા 34 થઈ ગઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code