1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દેશના દુશ્મનો પર રહેશે બાજ નજર – દેશનું પ્રથમ સ્વદેશી માનવ રહીત ડ્રોન ‘તપસ’ આવતા અઠવાડિયા બેંગલુરુના એરશોમાં ભરશે ઉડાન

દેશનું પ્રથમ સ્વદેશી તપસ તપસ bh 201 ભરશે ઉડાન બેંગુલુરુમાં એર શઓ દરમિયાન આ ડ્રોન ઉડાન ભરતું જોવા મળશે દિલ્હીઃ- ભારત દેશ દરેક ક્ષેત્રમાં સતત આગળ વધીને પ્રગતિ કરી રહ્યો છે સાથે જ વિદેશને ટક્કટર આપી રહ્યો છએ ત્યારે આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ દેશની સુરક્ષાના સાધનો પણ ભારતમાં જ નિર્માણ પામી રહ્યા છએ દુનિયાભરમાં […]

ISRO એ રચ્યો નવો રેકોર્ડ,સૌથી નાનું રોકેટ SSLV-D2 સફળતાપૂર્વક લોન્ચ કર્યું

દિલ્હી:ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના નાના સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) LV-d2 શુક્રવારે અહીંથી ઉપડ્યા અને EOS-07 ઉપગ્રહ અને અન્ય બે ઉપગ્રહોને તેમની ભ્રમણકક્ષામાં મૂક્યા.તેની બીજી ડેવલપમેન્ટ ફ્લાઈટમાં, LV-d2 એ પૃથ્વી અવલોકન ઉપગ્રહ EOS-07 અને અન્ય બે ઉપગ્રહો – યુએસના એન્ટારિસ દ્વારા જાનુસ-1 અને ચેન્નાઈ સ્થિત સ્પેસ કિડ્ઝ ઈન્ડિયા દ્વારા આઝાદીસેટ-2 વહન કર્યું હતું.આ વર્ષનું […]

ચીન સહીતના 6 દેશોના પ્રવાસીઓને હવે ભારત આવવા માટે કોરોનાના નિયમોમાંથી મળી મૂક્તિ

6 દેશોના યાત્રીઓને ભારતે આપી કોરોનાના નિયમોમાં છૂટછાટ ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઈલેન્ડ અને જાપાનનો સમાવેશ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કહેરને લઈને ભારત સરકારે વિદેશથી આવતા યાત્રીઓ માટે કેટલાક નિયમો રાખ્યા હતા કોરોનાને લઈને યાત્રીઓએ આ નિયમોનું પાલન કરવું પડતું હતું જો કે હવે સરકારે ચીન સહીતના 6 દેશોના યાત્રીઓ માટે કોરોનાના નિયમમાંથઈ મૂક્તિ આપી છે. […]

મેધાલયમાં વિધાન સભાની ચૂંટણી પહેલા પોલીસ એક્શનમાં – 7 ફેબ્રુઆરીએ થયેલી અથડામણ મામલે NPP અને તૃણમૃલ કોંગ્રેસના 31 સમર્થકોની ધરપકડ

મેધાલયમાં ચૂંટણી પહેલા પોલીસ એક્શન મોડમાં 31 લોકોની કરી ઘરપકડ ત્રિપુરાઃ- મેધાલયમાં વિધાનસભઆની ચૂંટણી પહેલા જ પોલીસ એક્શનમોડમાં આવી છે વિરોધ કરનારાઓ અને ખોટી રીતે હિંસક દેખાવો કરનારા સામે પોસીલે તવાઈ બોલાવી છે.મેઘાલય પોલીસે વેસ્ટ ગારો હિલ્સ જિલ્લામાં નેશનલ પીપલ્સ પાર્ટી અને વિપક્ષી ટીએમસીના 31 સમર્થકોની આ સપ્તાહની શરૂઆતમાં જ પૂર્વ ચૂંટણી હિંસામાં કથિત સંડોવણી […]

SCમાં 69,000 થી વધુ કેસ પેન્ડિંગ,60 લાખ કેસ દેશભરની હાઈકોર્ટમાં સુનાવણીની રાહમાં   

દિલ્હી:કેન્દ્ર સરકારે ગુરુવારે માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટમાં 69,000 થી વધુ કેસ પેન્ડિંગ છે, જ્યારે દેશની 25 હાઈકોર્ટમાં 59 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. કાયદા મંત્રી કિરેન રિજિજુએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.સુપ્રીમ કોર્ટની વેબસાઈટની વિગતોને ટાંકીને તેમણે કહ્યું કે 1 ફેબ્રુઆરી સુધી સર્વોચ્ચ અદાલતમાં 69,511 કેસ પેન્ડિંગ હતા. તેમણે […]

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પણ બની PM મોદીના ભાષણની ફેન,કહી આ વાત  

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે તેમના આક્ષેપોનો “કાદવ” થી “કમળ” ખીલવામાં મદદ કરશે.તેમણે કહ્યું કે તેઓ એકલા હાથે સમગ્ર વિપક્ષ પર ભારી પડી રહ્યા છે, જેમણે તેમની વિરુદ્ધ વારંવાર નારા લગાવવા પડી રહ્યા છે.મોદીએ કહ્યું કે તેઓ દેશ માટે જીવે છે અને દેશ માટે કંઈક કરવા માંગે છે, […]

પીએમ મોદી આજે યુપીમાં ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટનું કરશે ઉદ્ઘાટન

આજે યુપીમાં ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટનું પીએમ કરશે ઉદ્ધાટન અનેક દેશ વિદેશના રોકાણકારો રહેશે ઉપસ્થિતિ લખનૌઃ- આજરોજ શુક્રવારે દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી  ભારત અને વિદેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2023નું ઉદ્ઘાટન કરશે. આ સાથે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બિઝનેસ ગ્રૂપ અંગે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસની માગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનાવણી કરશે.  ઉત્તરપ્રદેશમાં  […]

ઈસરો આજે ઈતિહાસ રચશે, સૌથી નાનુ રોકેટ ‘SSLV-D2’ શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવાની તૈયારીમાં

ઈસરો રચશે ઈતિહાસ આજે ઈસરો એસએસએલવી રોકેટ કરશએ ફરી લોંચ આ પહેલા મળી હતી નિષ્ફળતા દિલ્હીઃ- દેશ અનેક મોર્ચે સતત આગળ વધી રહ્યો છે ત્યારે સેટેલાઈટ ક્ષેત્રમાં પણ ભારત હવે વિશ્વ સાથે કદમ મીલાવી રહ્યું છે ત્યારે આજરોજ ઈસરો ફરી ઈતિહાસ રચવા જઈ રહ્યું છે વિગત પ્રમાણે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેનું પ્રથમ સ્મોલ […]

12 વર્ષમાં 16 લાખ લોકોએ છોડી ભારતીય નાગરિકતા,વિદેશ મંત્રી જયશંકરે આપ્યા આંકડા  

દિલ્હી:બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યસભામાં મોટી માહિતી આપી.જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં 16 લાખથી વધુ ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતા છોડીને કોઈ અન્ય દેશની નાગરિકતા લીધી છે.પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાત કહી. જયશંકરે કહ્યું કે 2011થી અત્યાર સુધીમાં 16 લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે.તેમાંથી […]

શું તમે જાણો છો જાયફળના તેલ વિશે, જાણો તેના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ 

જાયફળના તેલ જાણો ફાયદાઓ સ્વાસ્થ્ય માટે આ તેલ ગુણકારી જાયફળનું તેલ એક ઔષધીય તેલ છે જે આયુર્વેદ ચિકિત્સામાં ખૂબ જ લોકપ્રિય છે. જાયફળના તેલના ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે કારણ કે સામાન્ય રીતે આ તેલનો ઉપયોગ બહુ ઓછો થાય છે.  જાયફળનું તેલ મુખ્યત્વે ઔષધીય ઉપયોગ માટે વપરાય છે. જોકે જાયફળનું તેલ બનાવવાની પદ્ધતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code