1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવ્યો-  આજે સાંજે કરશએ પ્રેસકોન્ફોરન્સ

રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો આજે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફોરન્સ યોજશે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા શ્રીનગરના લાલ પહોંચી હતી. અહીં રાહુલ ગાંધીએ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ધ્વજ ફરકાવ્યો હતો. તિરંગો લહેરાવતાની સાથે જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં રાહુલ ગાંધીની સાથે તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી […]

દેશમાં વધુ એક નવી બીમારીની દસ્તક,જાણો આ બીમારી વિશે અને તેના લક્ષણો વિશે પણ

તેલંગાણા:હજુ કોરોના સંપૂર્ણ રીતે સમાપ્ત નથી થયો કે ત્યાં દેશમાં વધુ એક બીમારીએ દસ્તક આપી દીધી છે.હૈદરાબાદ સહિત દેશમાં નવી બીમારી ‘Q ફીવર’ નો કહેર જોવા મળી રહ્યો છે.ક્યૂ ફીવરના કેસ વધતા શહેરમાં કસાઈઓને કતલખાનાથી દૂર રહેવાનો આદેશ અપાયો છે.આ સાથે જ તેમને એડવાન્સ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપવામાં આવી છે.જોકે જીએચએમસી મુખ્ય પશુચિકિત્સા […]

જાણો પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કરેલી વાતોના કેટલાક અંશો

પીએમ મોદીનો મક કી બાત કાર્યક્રમ જાણો તેમને કહેલી વાતોના અંશો આજરોજ પીએમ મોદીએ મન કી બાત કાર્.ક્રમનો 97મો એપિસોડ રજૂ કર્યો હતો આ કાર્.ક્રમ થકી તેમણે દેશવાસીઓને સંબંધિત કર્યા હતા. દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદી મન કી બાત દ્રારા દેશવાસીઓને સંબોધિત કરે છે ત્યારે આ વખતે તેમણે ઘણા મહત્વની વાતો જનતા સાથે સેર […]

દિલ્હી-NCRના હવામાનમાં પલટો,જોરદાર પવન સાથે ઝરમર વરસાદ,જાણો 24 કલાક માટે શું છે એલર્ટ

દિલ્હી-એનસીઆરમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ છે.નોઇડા, ગ્રેટર નોઇડા, ફરીદાબાદ અને નવી દિલ્હીના ઘણા વિસ્તારોમાં હળવા ઝરમર વરસાદ જોવા મળ્યો છે.દિલ્હી અને નોઈડામાં પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હીના જાફરાબાદ, નજફગઢ, દ્વારકા, પાલમ, સફદરજંગ, લોધી રોડ, IGI એરપોર્ટ, વસંત કુંજ અને આયા […]

ભારત જોડો યાત્રાનો આજે છેલ્લો દિવસ,રાહુલ ગાંધીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રીનગરનો લાલચોક સીલ

શ્રીનગર:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હવે તેના અંતિમ મુકામ તરફ છે. તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા હવે પૂરી થવાના આરે છે.દેશના અલગ-અલગ રાજ્યોમાંથી થઈને આ સમયે રાહુલની ભારત જોડો યાત્રા કાશ્મીર પહોંચી છે.ઘાટીની કડકડતી ઠંડીમાં પણ રાહુલ ગાંધી અટક્યા વિના અને થાક્યા વિના ચાલવાનું ચાલુ રાખે છે. ભારત જોડો યાત્રા માટે […]

પીએમ મોદી આજે રેડીયો પર 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્રારા દેશવાસીઓને સંબોઘિત કરશે – આજે 97મો એપિસોડ

પીએમ મોદી કરશે મન કી બાત આજે આ કાર્યક્રમનો 97મો એપિસોડ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 97 મો મન કી બાત કાર્યક્રમ રેડિયો પર પ્રસારિત થવા નો છે.ઉલ્લેખનીય છે કે દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદીનો આ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે.આ સાથે જ વર્ષ 2023નો આ તેમનો પ્રથમ મનકી બાતનો કાર્યક્રમ હશે.  આજે […]

ઈરાનમાં 5.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ – 7 લોકોના મોત સહીત 400થી વધુ લોકો

ઈરાનમાં જોરદાર ભૂકંપ 7 લોકોના મોતના સમાચાર 400થી વધુ લોકો ઘાયલ દિલ્હીઃ- ઈરાનમાં ભૂકંપની ઘટના જાણી સામાન્ય બનતી જાય છએ અવાન નવાર અહી ભૂકંપ આવતો હોય છે ત્યારે ફરી એક વખત ઈરાનની ઘરતી ભયાનક રીતે ઘ્રુજી ઉઠી છે,પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તર-પશ્ચિમ ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના ખોયા શહેરમાં શનિવારે રાત્રે આવેલા ભૂકંપને કારણે ભારે વિનાશ સર્જાયો […]

બેંગ્લુરુમાં એરો ઇન્ડિયા શો દરમિયાન આજુબાજુના વિસ્તારમાં તમામ નોનવેજ ની દુકાનો બંધ રખાશે, જાણો કારણ

એરો ઈન્ડિયા શો દરમિયાન નોનવેજની દુકાનો રહેશે બંધ નિયમોનું ઉલન્ઘન કરનાર સામે કાર્યવાહી કરાશે બેંગલુરુઃ-બેંગલુરુમાં એરો ઈન્ડિયા શો 13 થી 17 ફેબ્રુઆરી સુધી યોજાવાનો છે તો તેને ધ્યાનમાં લેતા મ્યુનિસિપલ કોર્પોરેશનેએરો ઈન્ડિયા શોને ધ્યાનમાં રાખીને 30 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી માંસના સ્ટોલ, માંસાહારી હોટલો અને રેસ્ટોરાં બંધ રાખવાનો આદેશ આપ્યો છે. બ્રુહત બેંગલુરુ મહાનગર પાલીકે […]

રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુગલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે

દિલ્હી:રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુગલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે.કહેવામાં આવી રહ્યું છે કે અમૃત મહોત્સવ અંતર્ગત મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે.તે દર વર્ષે સામાન્ય લોકો માટે ખુલે છે. આ વર્ષે પણ તે 31મી જાન્યુઆરીથી ખુલશે. ટ્યૂલિપ્સ અને ગુલાબની વિવિધ પ્રજાતિઓના ફૂલો જોવા લોકો અહીં આવે છે. રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન પ્રવાસીઓ માટે […]

જે વસ્તુઓ નાગરિકોની એકતાની વિરુદ્ધ છે,તેનાથી દૂર રહેવું જોઈએ-રાજસ્થાનમાં બોલ્યા પીએમ મોદી

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ભીલવાડા પહોંચ્યા છે.PM મોદીએ ભીલવાડામાં ગુર્જર સમુદાયના દેવતા દેવનારાયણના 1111મા અવતાર દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.પીએમ મોદીએ ભગવાન દેવનારાયણને અવતાર ગણાવતા કહ્યું કે,દરેક વર્ગને તેમનામાં શ્રદ્ધા છે.તેઓ આજે પણ જાહેર જીવનમાં પરિવારના વડા જેવા છે. પીએમ મોદીએ કહ્યું કે,તેઓ ભગવાન દેવનારાયણના આશીર્વાદ લેવા આવ્યા છે.તેમણે ભગવાન દેવનારાયણના જીવનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code