1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ભારતીય ખાદ્ય નિગમ દ્વારા ઈ-ઓક્શનના પ્રથમ દિવસે 8.88 LMT ઘઉંનું વેચાણ થયું

દિલ્હી:ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ 1લી ફેબ્રુઆરી 2023ના રોજ પ્રથમ ઈ-ઓક્શનમાં ઓપન માર્કેટ સેલ સ્કીમ (ડોમેસ્ટિક) હેઠળ વિવિધ માર્ગો દ્વારા સેન્ટ્રલ પૂલ સ્ટોકમાંથી ઘઉંના ઈ-ઓક્શન માટે નિર્ધારિત 25 LMT ઘઉંના સ્ટોકમાંથી 22.0 LMT ઓફર કર્યા હતા.પ્રથમ ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે 1100 બિડર્સ આગળ આવ્યા હતા.22 રાજ્યોમાં હરાજી પ્રથમ દિવસે 8.88 LMT જથ્થાનું વેચાણ થયું હતું. રાજસ્થાનમાં, […]

બજેટ સત્ર દરમિયાન વિપક્ષનો હોબાળો – બપોરે 2 વાગ્યા સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

બજેટ સત્ર દરમિયાન વિપક્ષના હોબાળો   2 વાગ્યા સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત દિલ્હીઃ-  આજે બજેટનો બીજો દિવસ છે.બજેટના બીજે દિવસે સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો મચાવ્યો હતો. આ પછી સંસદના બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. અગાઉ, સમાન વિચારધારા ધરાવતા પક્ષોએ સંસદની કાર્યવાહી શરૂ થાય તે […]

રામમંદિરમાં રામલલાના બાળ સ્વરુપને સ્થાપિત કરવા નેપાળથી શાલિગ્રામ શિલા અયોધ્યા આવી પહોંચી- પૂજાવિધી કર્યા બાદ ટ્ર્સ્ટને સોંપાશે

રામ મંદિર માટે નેપાળથી શિલા અયોધ્યા પહોંચી પૂજા વિધી બાદ ટ્રસ્ટને સોંપવામાં આવશે અયોધ્યા- રામ મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે, ખૂબ જ આતુરતાથી આ મંદિર બનવાની રાહ જોવાઈ રહી છે, મંદિરનું કાર્ય મોટાભાગનું પૂર્ણ થવામાં આવ્યું છે આવતા વર્ષે આ મંદિર બનીને તૈયાર થઈ જશે. ત્યારે હવે અયોધ્યાના રામમંદિરમાં રામલાલાના બાળસ્વરુપની સ્થાપના નેપાળથી મંદાવેલ […]

MCD ના મેયરની ચૂંટણી 6 ફેબ્રુઆરીએ યોજાશે,LG વીકે સક્સેનાએ કરી જાહેરાત  

દિલ્હી:રાજધાની દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ મેયરની ચૂંટણી માટે 6 ફેબ્રુઆરીએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) હાઉસનું સત્ર બોલાવવાની મંજૂરી આપી છે.લેફ્ટનન્ટ ગવર્નરના સત્તાવાર નિવાસસ્થાન ‘રાજ નિવાસ’ના અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી.એક અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હી સરકારે લેફ્ટનન્ટ ગવર્નરને આ તારીખનો પ્રસ્તાવ મૂક્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરે મેયરની ચૂંટણી માટે 6 ફેબ્રુઆરીએ MCD હાઉસનું […]

પીએમ મોદી વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનમાં ભાગ લેશે

દિલ્હી: વડાપ્રધાન મોદી આવતીકાલે વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનમાં ભાગ લેશે.આ સાથે ભક્તોને સંબોધિત પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3જી ફેબ્રુઆરી 2023ના રોજ સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામના બારપેટા ખાતે કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે આયોજિત વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનમાં ભાગ લેશે. વડાપ્રધાન કૃષ્ણગુરુ સેવાશ્રમના ભક્તોને પણ સંબોધિત કરશે. પરમગુરુ કૃષ્ણગુરુ ઈશ્વરે વર્ષ 1974માં નાસાત્રા, બરપેટા […]

દિલ્હીની હવાની ગુણવત્તામાં સુધારો – ગ્રેપ 2ના પ્રતિબંધો હટાવી લેવાયા

દિલ્હીની હવા સુધરી ગ્રેપ 2 ના પ્રતિબંધો હટાવાયા દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી હવાની ગુણવત્તા નબળી શ્રેણીમાં પહોંચી હતી જેને લઈને ગ્રેપ 2  હેઠળના પ્રતિબંધો લાગૂ કરાયા હતા જો કે હવે રાહતના સમાચાર મળી રહ્યા છએ રાજધાની ની હવાની ગુણવત્તા સુધરતી જોવા મળી છે. હવાની ગુણવત્તા સુધરતાની સાથે જ  દિલ્હી-એનસીઆરમાં તબક્કાવાર  એક્શન પ્લાન  […]

બજેટથી દરેક વર્ગનું સ્વપ્ન થશે સાકાર,કરોડો વિશ્વકર્મા આ દેશના નિર્માતા- PM મોદી

દિલ્હી:નાણામંત્રી નિર્મલા સીતારમણએ આજરોજ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું.જે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે,કરોડો વિશ્વકર્મા આ દેશના નિર્માતા છે.શિલ્પકારો, કારીગરો બધા જ દેશ માટે સખત મહેનત કરે છે.આ બજેટમાં પહેલીવાર દેશમાં અનેક પ્રોત્સાહક યોજનાઓ લાવી છે. આવા લોકો માટે ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે.પીએમ વિશ્વકર્મા યોજના એટલે કે વિકાસ આ વિશ્વકર્માઓ […]

ભાજપ દેશભરમાં બજેટનો કરશે પ્રચાર,કેન્દ્રીય મંત્રીઓ 50 મોટા શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે

દિલ્હી:કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે.બજેટની જોગવાઈઓ સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે ભાજપ દ્વારા 12 દિવસનું અભિયાન ચલાવવામાં આવશે.આ અંતર્ગત અગ્રણી કેન્દ્રીય મંત્રીઓ 50 મોટા શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.સામાન્ય લોકો સુધી બજેટની વિશેષતાઓ પહોંચાડવા સેમિનારમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ બજેટના પ્રચાર માટે […]

આજે સંસદમાં રજુ થશે કેન્દ્રીય બજેટ,નિર્મલા સીતારમણ પાસેથી આ મોટી અપેક્ષાઓ

દિલ્હી:કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરશે. આગામી ઉનાળામાં સામાન્ય ચૂંટણીઓ આવે તે પહેલા નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે.આજે જ્યારે નાણામંત્રી સવારે 11 વાગ્યે પોતાનું સંબોધન શરૂ કરશે, ત્યારે ભારતીય મધ્યમ વર્ગ અને ભારતીય કોર્પોરેટસ વૈશ્વિક મંદીને ધ્યાનમાં રાખીને થોડી રાહતની રાહ જોશે. અગાઉ, મંગળવારે સંસદમાં રજૂ […]

અમદાવાદમાં મુખૌટે આર્ટ ગેલરી ખાતે મંગલારંભ-3 ગ્રુપ આર્ટ પ્રદર્શન યોજાયું 

અમદાવાદ:  મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન ગુજરાતના અમદાવાદમાં સ્થિત છે. આ ખાનગી ટ્રસ્ટ જી. જે. પટેલની અધ્યક્ષતામાં રચાયેલ છે, જેનાં ટ્રસ્ટી કોકીલા જી. પટેલ છે.મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન કલા, કલાકારો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું છે, તેમની કુશળતા પ્રદર્શિત કરવા માટે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે. તે “કોઈ નફો નહીં, નુકસાન નહીં” પર કામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code