1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

વર્ષ 2023 મા જ શરુ થશે સ્વદેશી 5G-4G ટેક્નોલોજી – 2024થી સમગ્ર વિશ્વને દુનિયાભરને કરાશે ઓફર

વર્ષ 2023મા શરુ થશે સ્વદેશી 4જ5 – 5જી ટેકનોલોજી એ ટેક્નોલોજી 2024થી સમગ્ર વિશ્વને ઓફર કરાશે દિલ્હીઃ-  દેશભરમાં 4જી અને 5જી ટેકનોલોજીની આતપરતાથછી રાહ જોવાઈ રહી છે આ સ્વદેશી ટેકનોલોજી વિકસતાની સાથે જ ભારત ટેકનિકલ બાબતમાં વિશ્વ સાથે કદમ મિલાવશે, ત્યારે હવે આ બાબતને લઈને ટેલિકોમ પ્રધાન અશ્વિનીએ માહિતી આપી છે તેમણે કહ્યું કે  ભારતમાં વિકસિત […]

કેન્દ્રીય મંત્રીએ મેડ ઈન ઈન્ડિયા મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ‘BharOS’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ

દિલ્હી: કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને રેલ્વે, સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે આઈઆઈટી મદ્રાસ દ્વારા વિકસિત ભારતમાં બનેલી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ‘BharOS’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. પ્રધાને કહ્યું કે,દેશના ગરીબ લોકો મજબૂત, સ્વદેશી, ભરોસાપાત્ર અને આત્મનિર્ભર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય લાભાર્થી બનશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર સરકારી […]

રાજધાની દિલ્હીમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 નોંધાઈ

દિલ્હીમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા દિલ્હીમાં અનેક વખત આવા આંચકાઓ આવી ચૂક્યા છે દિલ્હીઃ- દેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ સતત બની રહી છે ,જમ્મુ કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ સતત આચંકાઓ આવી રહ્યા છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ અનેક વખત ભૂકંપના  સામાન્ય આચંકાઓ અનુભવાયા છે ત્યારે આજરોજ ફરી એક વખત દિલ્હીની ઘરા […]

21 તોપોની સલામીમાં ગર્જશે સ્વદેશી ભારતીય ફિલ્ડ ગન,બ્રિટિશ જમાનાની તોપ હટાવાશે

પરંપરાગત રીતે, પ્રજાસત્તાક દિવસ પર 21 તોપોની સલામી જે તોપથી આપવામાં આવી હતી, તે હવે નહીં રહે.પહેલા ગણતંત્ર દિવસથી લઈને ગયા વર્ષ સુધી બ્રિટિશ જમાનાના 25 પાઉન્ડર આર્ટિલરીમાંથી 21 તોપોની સલામી આપવામાં આવતી હતી.હવે આ સમયથી તે ભારતમાં બનેલી 105 mm ઇન્ડિયન ફિલ્ડ ગનની હશે. ચીફ ઓફ સ્ટાફ દિલ્હી એરિયા મેજર જનરલ ભવનીશ કુમારે કહ્યું […]

ચંદિગઢની જીલ્લા કોર્ટમાં બોમ્મ હોવાની મળી સૂચના – બોમ્બ સ્ક્વોડ સહીત પોલીસ ઘટનાસ્થળે પહોંચી

ચંદિગઢની જીલ્લા કોર્ટમાં બોમ્બ હોવાની સૂચના પોલીસ ઘટના સ્થળે પોહચી સમગ્ર પરિસર ખાલી કરાવાયું ચંદિગઢઃ- 26 મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસને 2 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે સરહદને અડીને આવેલા વિસ્તારોમાં સતત આતંકીઓ પોતાની નજર રાખઈ રહ્યા છએ જમ્મુ કાશ્મીર સહીત પંજાબમાં આતંકીઓની નાપાક હરકત સતત ,સામે આવતી હોય છે ત્યારે ચંદિગઢની જીલ્લા […]

આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં બનશે ખાસ રેકોર્ડ,જાણો શું છે તૈયારી

દિલ્હી:સીમા સુરક્ષા દળની દેશની પ્રથમ ઊંટ સવારી મહિલા ટુકડી આગામી પ્રજાસત્તાક દિવસની પરેડમાં પ્રથમ વખત પુરૂષ ઊંટ ટુકડી સાથે રાજપથ પરેડમાં ભાગ લેશે.આ BSF મહિલા ઊંટ ટુકડીને રાજસ્થાન ફ્રન્ટિયર અને બિકાનેર સેક્ટરના ટ્રેનિંગ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવી છે.આ વિશ્વની પ્રથમ મહિલા ઊંટ સવારી ટુકડી છે. મહિલા ઊંટ સવાર ટુકડીની ડ્રેસ ડિઝાઇન પણ અદ્ભુત અને […]

કેરળમાં નોરોવાયરસના કેસ આવ્યા સામે,જાણો આ વાયરસ વિશે

તિરુવનન્તપુરમ:દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.કોઈપણ રાજ્યમાં સંક્રમણના કેસોમાં ખાસ વધારો થયો નથી, પરંતુ આ દરમિયાન નોરોવાયરસે દસ્તક આપી દીધી છે. કેરળના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના એર્નાકુલમ જિલ્લામાં આ વાયરસના લગભગ 19 કેસ નોંધાયા છે.આ મામલો સામે આવ્યા બાદ કેરળ સરકાર પણ એલર્ટ મોડ પર છે અને નોરોવાયરસની રોકથામ અને […]

મહિલાઓ માટે સરકારે U-WIN કર્યું લોંચ – જેનાથી માતા અને બાળકોને રસી આપવું બનશે સરળ

મહિલાઓ માટે સરકારે U-WIN કર્યું લોંચ  જેનાથી માતા અને બાળકોને રસી આપવું બનશે સરળ દિલ્હીઃ- દેશની સરકાર સતત મહિલાઓ માટે એવા પ્રયત્ન કરી રહી છે જેથી તેઓને દરેક કાર્યમાં સરળતા રહે ત્યારે હવે સરકારે  સગર્ભા સ્ત્રીઓની નોંધણી અને રસીકરણના હેતુ માટે U-WIN નામનો નવો પ્રોગ્રામ શરૂ કર્યો છે. ભારતના યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામને ડિજિટાઇઝ કરવા માટેનો […]

G 20 સમિટ પર પાકિસ્તાની આતંકી હુમલાનું જોખમ – સુરક્ષા એજન્સીઓ આતંકી સંગઠનોને લઈને બની સતર્ક

જી 20 ુર આતંકી હુમલાનું જોખ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું દિલ્હીઃ- જી 20ની અધ્યક્ષતા આ વખતે ભારત કરી રહ્યું છે જેને  લઈને સમગ્ર તૈયારીઓ પણ થઈ ચૂકી છે ત્યારે હવે આતંકીઓ જી 20 સમિટિને નિશાન બનાવી શકે છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેને લઈને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ચૂકી છે. G20 […]

હવે આ રાજ્યની સરકાર પણ શાળાઓમાં ગીતાનો પાઠ અને રામાયણનો અભ્યાસ કરાવાશે

મયધ્યપ્રદેશની શાળાઓમાં ગીતાનો પાઠ રામાયણ ભણાવાશે સીએમ શિવરાજએ કરી જાહેરાત ભોપાલઃ- દેશના ઘણા રાજ્યની શાળાઓમાં ભારતની સંસક્ૃતિનો પરિચય વિદ્યાર્થીઓને થઆય તે માટે રામાયણના પાઠ ભણાવાના નિર્ણયો લેવાયા છે ત્યારે હવે આ દિશામાં મધ્યપ્રદેશ પણ આગળ વધ્યું છે. આ બબાતે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે રાજ્યની શાળાઓમાં રામાયણનું પઠન કરાવાશે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code